18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 231: | Line 231: | ||
મધુ૦-(હસી પડી) “ત્યારે આપનું બળ તો થઈ રહ્યું કે?” મણિરાજ–“ હું ત્હારી સાથે બોલીશ નહી.” | મધુ૦-(હસી પડી) “ત્યારે આપનું બળ તો થઈ રહ્યું કે?” મણિરાજ–“ હું ત્હારી સાથે બોલીશ નહી.” | ||
મધુ૦ - “મહારાજ, બાલકે આજ્ઞા કરવી જાણી, આજ્ઞાભંગની અસહિષ્ણુતા | મધુ૦ - “મહારાજ, બાલકે આજ્ઞા કરવી જાણી, આજ્ઞાભંગની અસહિષ્ણુતા<ref>સહી જવાની અશક્તિ</ref> બતાવી, આપે કરવાની શિક્ષા આપને સોંપી, અને સ્ત્રીજાતિને બાલકે કરવા જેવી શિક્ષા મને કરી- મારી સાથે અબોલા લીધા ! મહારાજ, રાજસ્વભાવના વૃક્ષનો અંતર્ભાવ આ બાલકબીજમાં હતો તે બીજના અંકુર આજ આપરૂપી સૂર્યના તેજની પાસે ફુટવા લાગે છે.” | ||
મણિરાજ – “મહારાજ, મ્હારી વાત આપને કહી દીધી; ગમે તો આ મધમાખને ઉરાડી મુકો અને ગમે તો તેને ગણગણતી રોકો. મને આજ આપની સાથે વાતો કરવાનું મન થયું છે તે આની વાત જરી ગમતી નથી.” | મણિરાજ – “મહારાજ, મ્હારી વાત આપને કહી દીધી; ગમે તો આ મધમાખને ઉરાડી મુકો અને ગમે તો તેને ગણગણતી રોકો. મને આજ આપની સાથે વાતો કરવાનું મન થયું છે તે આની વાત જરી ગમતી નથી.” | ||
Line 262: | Line 262: | ||
મણિરાજ – “એ વાત મધમાખ કહે.” | મણિરાજ – “એ વાત મધમાખ કહે.” | ||
| | ||
મધુ૦ – “હું તો ભુલી ગઈ છું.” | મધુ૦ – “હું તો ભુલી ગઈ છું.” | ||
Line 432: | Line 430: | ||
"नृपस्य कान्तं पिबतः सुताननम् ॥ | "नृपस्य कान्तं पिबतः सुताननम् ॥ | ||
"महोदधेः पूर इवेन्दुदर्शनात् । | "महोदधेः पूर इवेन्दुदर्शनात् । | ||
"गुरुःप्रहर्षः प्रवभूव नात्मानि ॥ | "गुरुःप्रहर्षः प्रवभूव नात्मानि ॥<ref>રઘુવંશઃ–“ પવન વિનાના કમળ જેવા નિશ્ચલ નેત્રવડે રાજાએ પુત્રનું કાન્તવદન પીવા માંડયું ત્યારે તેનો મહાન હર્ષ પોતાનામાં રહી ન શકતાં બ્હાર નીકળવા લાગ્યો - ચંદ્રદર્શનથી મહાસાગરનું પૂર નીકળે તેમ.”</ref> | ||
“પુત્ર દર્શનનો આનંદ એવો જ છે." | “પુત્ર દર્શનનો આનંદ એવો જ છે." | ||
Line 447: | Line 445: | ||
જરાશંકર – “મહારાજ, આજસુધી મુસલમાનો ચક્રવર્તિ હતા તે કાળે આપણી વિદ્યા આપના કુળને ઉપયોગી થઈ.” | જરાશંકર – “મહારાજ, આજસુધી મુસલમાનો ચક્રવર્તિ હતા તે કાળે આપણી વિદ્યા આપના કુળને ઉપયોગી થઈ.” | ||
મલ્લરાજ – “ને હજી થશે. પણ આપણી વિદ્યા એટલે જુની ભાષા ! જ ન સમજવી. વિદુરજીએ લાક્ષાગૃહમાં મ્લેચ્છભાષાથી પાણ્ડવોનું રક્ષણ કર્યું હતું. યુધિષ્ઠિરના યજ્ઞપ્રસંગે મયરાક્ષસની કળાનો ઉપયોગ | મલ્લરાજ – “ને હજી થશે. પણ આપણી વિદ્યા એટલે જુની ભાષા ! જ ન સમજવી. વિદુરજીએ લાક્ષાગૃહમાં મ્લેચ્છભાષાથી પાણ્ડવોનું રક્ષણ કર્યું હતું. યુધિષ્ઠિરના યજ્ઞપ્રસંગે મયરાક્ષસની કળાનો ઉપયોગ કર્યો હતો. ભીમસેન રાક્ષસીને પરણ્યો હતો અને અર્જુને નાગકન્યાને | ||
પરણ્યો હતો. બ્રાહ્મણોની વિદ્યા બ્રાહ્મણી જ હોય છે, પણ ક્ષત્રિયો સર્વ લોક અને સર્વે દેશની વિદ્યાઓને ઘરમાં વસાવે છે.” | પરણ્યો હતો. બ્રાહ્મણોની વિદ્યા બ્રાહ્મણી જ હોય છે, પણ ક્ષત્રિયો સર્વ લોક અને સર્વે દેશની વિદ્યાઓને ઘરમાં વસાવે છે.” | ||
Line 510: | Line 505: | ||
"दंष्ट्राभंगं मृगाणामधिपतय इव व्यक्तमानावलेपाः । | "दंष्ट्राभंगं मृगाणामधिपतय इव व्यक्तमानावलेपाः । | ||
"नाज्ञाभंगं सहन्ते नृवर नृपतयस्त्वादशाः सार्वभौमाः॥" | "नाज्ञाभंगं सहन्ते नृवर नृपतयस्त्वादशाः सार्वभौमाः॥"<ref>મુદ્રારાક્ષસ</ref> | ||
“ મહારાજ, આ સહનશક્તિ આપ પ્રત્યક્ષ દેખાડો છો - આજ આપ આજ્ઞાભંગ થવા દ્યો છો - તે આપની મ્હારા ઉપર કૃપા અને આપના આત્મદમનનું દૃષ્ટાંત.” | “ મહારાજ, આ સહનશક્તિ આપ પ્રત્યક્ષ દેખાડો છો - આજ આપ આજ્ઞાભંગ થવા દ્યો છો - તે આપની મ્હારા ઉપર કૃપા અને આપના આત્મદમનનું દૃષ્ટાંત.” | ||
Line 523: | Line 518: | ||
મલ્લરાજ – “તને તો સુઝે કે ન યે સુઝે. પણ જો ત્હારા ધ્યાનમાં આવે તો હું સુઝાડું.” | મલ્લરાજ – “તને તો સુઝે કે ન યે સુઝે. પણ જો ત્હારા ધ્યાનમાં આવે તો હું સુઝાડું.” | ||
જરાશંકર – “આપને કાંઈ સાધ્ય વસ્તુ સુઝે તો તો ઉત્તમ જ વાત.” | જરાશંકર – “આપને કાંઈ સાધ્ય વસ્તુ સુઝે તો તો ઉત્તમ જ વાત.” | ||
મલ્લરાજ – “ત્હારા ભાણેજ વિદ્યાચતુરને આ કામ ઉપર રાખ. ઇંગ્રેજી ભણેલો છે, ને ત્હારા અંકુશમાં ર્હેશે. મને એ છોકરો ઠીક લાગ્યો છે.” | મલ્લરાજ – “ત્હારા ભાણેજ વિદ્યાચતુરને આ કામ ઉપર રાખ. ઇંગ્રેજી ભણેલો છે, ને ત્હારા અંકુશમાં ર્હેશે. મને એ છોકરો ઠીક લાગ્યો છે.” |
edits