દેવદાસ/પ્રકરણ ૧૬: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 83: Line 83:
દાસીએ કહ્યું, “આહા, કોણ એ તો કોઈ જાણતું નથી, મા ! પૂરવ જનમનાં એનાં અન્નજળ તે અહીં મરવા આવ્યો ! ટાઢમાં ને હિમમાં એ આખી રાત પડ્યો રહ્યો હતો; આજે સવારે નવ વાગ્યે મરી ગયો !”
દાસીએ કહ્યું, “આહા, કોણ એ તો કોઈ જાણતું નથી, મા ! પૂરવ જનમનાં એનાં અન્નજળ તે અહીં મરવા આવ્યો ! ટાઢમાં ને હિમમાં એ આખી રાત પડ્યો રહ્યો હતો; આજે સવારે નવ વાગ્યે મરી ગયો !”
પાર્વતીએ દીર્ધ નિઃશ્વાસ નાંખી પૂછ્યું, “આહા ! તે કોણ હતું એની કશી ખબર પડી નહિ ?”
પાર્વતીએ દીર્ધ નિઃશ્વાસ નાંખી પૂછ્યું, “આહા ! તે કોણ હતું એની કશી ખબર પડી નહિ ?”
  દાસી બોલી, “મહેનબાબુ બધું જાણે છે, મને એટલી બધી ખબર નથી, મા.”
દાસી બોલી, “મહેનબાબુ બધું જાણે છે, મને એટલી બધી ખબર નથી, મા.”
મહેન્દ્રને બોલાવી લાવવામાં આવ્યો કે તરત એ જ બોલી ઊઠ્યો, “મા, તમારા ગામના દેવદાસ મુખરજી !”
મહેન્દ્રને બોલાવી લાવવામાં આવ્યો કે તરત એ જ બોલી ઊઠ્યો, “મા, તમારા ગામના દેવદાસ મુખરજી !”
પાર્વતીએ મહેનની અત્યંત નિકટ જઈ તીવ્ર દ્રષ્ટિપાત કરી પૂછ્યું, “કોણ, દેવદાદા? શી રીતે જાણ્યું ?”
પાર્વતીએ મહેનની અત્યંત નિકટ જઈ તીવ્ર દ્રષ્ટિપાત કરી પૂછ્યું, “કોણ, દેવદાદા? શી રીતે જાણ્યું ?”

Navigation menu