ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો/ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading| }}
{{Heading| ૧૫. ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો}}
{{center block|
'''ચન્દ્રકાન્ત બક્ષી'''
'''અમૃતા'''
'''છિન્નપત્ર'''
'''ભાવઅભાવ'''
'''કોણ?'''
'''નાઈટમૅર'''
'''ચહેરા'''
'''કામિની'''
'''પળનાં પ્રતિબિંબ'''
'''અસ્તી'''
'''અશ્રુઘર'''
'''ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ'''
'''મહાભિનિષ્ક્રમણ'''
'''ફેરો'''
}}


{{Poem2Open}}
{{Poem2Open}}
ચન્દ્રકાન્ત બક્ષી
અમૃતા
છિન્નપત્ર
ભાવઅભાવ
કોણ?
નાઈટમૅર
ચહેરા
કામિની
પળનાં પ્રતિબિંબ
અસ્તી
અશ્રુઘર
ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ
મહાભિનિષ્ક્રમણ
ફેરો
૧૫. ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો
એકાદા સાર્વજનિક પુસ્તકાલયમાંથી, બક્ષીને બાદ કરતાં, ઉક્ત નવલકથાઓનો સેટ લાવી, જોવામાં આવે, તો એમાં કશાયે વાચક-રિમાર્ક્સ હોય નહિ. બલકે, ફરમો કપાયા વિનાનો રહી ગયો હોય તો ચોંટેલાં પાનાં ચોંટેલાં જ જોવા મળશે.
એકાદા સાર્વજનિક પુસ્તકાલયમાંથી, બક્ષીને બાદ કરતાં, ઉક્ત નવલકથાઓનો સેટ લાવી, જોવામાં આવે, તો એમાં કશાયે વાચક-રિમાર્ક્સ હોય નહિ. બલકે, ફરમો કપાયા વિનાનો રહી ગયો હોય તો ચોંટેલાં પાનાં ચોંટેલાં જ જોવા મળશે.
સર્વજનભોગ્યતા આ રચનાઓના લલાટે લખાઈ જ નથી. એ અ-લોકપ્રિય છે ને તેથી વંચાઈને ગાભો થઈ ગઈ નથી. એ જાણે હંમેશને માટે વણવંચાયેલી રહેવા, ને તાજી પુસ્તક-ગન્ધથી મઘમઘતી રહેવા જ સરજાઈ છે. ને છતાં એને ભોગવનારાઓનો એક વર્ગ હમેશાં એટલી જ ત્વરાથી ઊપસ્યા કરવાનો છે. એટલી જ મમતાથી એ ગવાવાની છે ને ઈતિહાસમાં નોંધાવાની છે. ગવાય તે વગોવાય એ ન્યાયે આકરી ટીકાઓ પણ એની જ થશે. ગુજરાતી નવલકથાના આ છેલ્લા, સાતમા, દાયકામાં, ગડું મારીએ તોયે સાચું પડે કે પાંચસો નવલકથાઓનું ‘ઉત્પાદન’ થયું હશે. પણ સારું એ છે કે આટલી જ રચનાઓનું ‘સર્જન’ થયું છે. એ બધી જ કૃતિઓનું એક સર્વસાધારણ લક્ષણ તે એમાં પરોક્ષભાવે પડેલી તે તે લેખકોની પ્રયોગપ્રિયતા અને પ્રયોગશીલતા. અહીં ‘પ્રયોગ’ એ સંજ્ઞાનો કશો શાસ્ત્રીય અર્થ ન લઈએ, ને તોયે, કાંક રૂપરચના વિશે, કાંક ટૅક્નિક વિશે, કાંક બે નવા વિચાર વિશે, કાંક તાજપને અંગે તો કાંક કશુંક સર્જવાને વિશે આ બધા લેખકો કટિબદ્ધ થયા છે. પોતાની રચનાને વિશે તેઓ સૌ કલાપરક નિષ્ઠાનો એક મહામૂલો સદ્ગુણ ધરાવે છે. એમના ઉદ્યમમાં કશું નહિ તોયે એ પદાર્થ માટેનો તંત ભળાય છે. પોતાની આગળ રચાયેલી ગુજરાતી નવલ આ દાયકાના આ લેખકોએ વાંચી છે. પોતાની બાજુમાં જે રીતે નવલકથા લખાય છે તેની પણ તેઓને જાણ છે. દૂર દરિયાપાર આ સદીમાં નવલકથાના મર્યા-જીવ્યાના કંઈ કેટલાયે ધરખમ બનાવોથી તેઓ વાકેફ છે. ગુજરાતી ને વિદેશી નવલને વિશે આજે ને ગઈકાલે જે કહેવાયું છે તે એમના કાનમાંથી ચિત્તમાં પહોંચીને ક્યારનું ઠરી ગયું છે. ને એઓને આ બધામાંથી માર્ગ કાઢવો છે. પોતે ચોક્કસ ડગલાં ભરી શકે તેવા પોતીકા માર્ગની શોધને વિશે તેઓ પ્રયોગશીલ છે...  
સર્વજનભોગ્યતા આ રચનાઓના લલાટે લખાઈ જ નથી. એ અ-લોકપ્રિય છે ને તેથી વંચાઈને ગાભો થઈ ગઈ નથી. એ જાણે હંમેશને માટે વણવંચાયેલી રહેવા, ને તાજી પુસ્તક-ગન્ધથી મઘમઘતી રહેવા જ સરજાઈ છે. ને છતાં એને ભોગવનારાઓનો એક વર્ગ હમેશાં એટલી જ ત્વરાથી ઊપસ્યા કરવાનો છે. એટલી જ મમતાથી એ ગવાવાની છે ને ઈતિહાસમાં નોંધાવાની છે. ગવાય તે વગોવાય એ ન્યાયે આકરી ટીકાઓ પણ એની જ થશે. ગુજરાતી નવલકથાના આ છેલ્લા, સાતમા, દાયકામાં, ગડું મારીએ તોયે સાચું પડે કે પાંચસો નવલકથાઓનું ‘ઉત્પાદન’ થયું હશે. પણ સારું એ છે કે આટલી જ રચનાઓનું ‘સર્જન’ થયું છે. એ બધી જ કૃતિઓનું એક સર્વસાધારણ લક્ષણ તે એમાં પરોક્ષભાવે પડેલી તે તે લેખકોની પ્રયોગપ્રિયતા અને પ્રયોગશીલતા. અહીં ‘પ્રયોગ’ એ સંજ્ઞાનો કશો શાસ્ત્રીય અર્થ ન લઈએ, ને તોયે, કાંક રૂપરચના વિશે, કાંક ટૅક્નિક વિશે, કાંક બે નવા વિચાર વિશે, કાંક તાજપને અંગે તો કાંક કશુંક સર્જવાને વિશે આ બધા લેખકો કટિબદ્ધ થયા છે. પોતાની રચનાને વિશે તેઓ સૌ કલાપરક નિષ્ઠાનો એક મહામૂલો સદ્ગુણ ધરાવે છે. એમના ઉદ્યમમાં કશું નહિ તોયે એ પદાર્થ માટેનો તંત ભળાય છે. પોતાની આગળ રચાયેલી ગુજરાતી નવલ આ દાયકાના આ લેખકોએ વાંચી છે. પોતાની બાજુમાં જે રીતે નવલકથા લખાય છે તેની પણ તેઓને જાણ છે. દૂર દરિયાપાર આ સદીમાં નવલકથાના મર્યા-જીવ્યાના કંઈ કેટલાયે ધરખમ બનાવોથી તેઓ વાકેફ છે. ગુજરાતી ને વિદેશી નવલને વિશે આજે ને ગઈકાલે જે કહેવાયું છે તે એમના કાનમાંથી ચિત્તમાં પહોંચીને ક્યારનું ઠરી ગયું છે. ને એઓને આ બધામાંથી માર્ગ કાઢવો છે. પોતે ચોક્કસ ડગલાં ભરી શકે તેવા પોતીકા માર્ગની શોધને વિશે તેઓ પ્રયોગશીલ છે...  

Navigation menu