ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો/ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 76: Line 76:
જીવનમાં ઉત્પાત મચાવનારાં પરિવર્તનો ઊભાં થતાં સાહિત્યમાંયે મૂળગામી ક્રાન્તિ પ્રેરનારાં પરિવર્તનો આવે એ સાદા સત્યની અવગણના કરવાથી અને ‘મહાન સાહિત્ય' શબ્દગુચ્છની શીળી છાયામાં રહીને કાલગ્રસ્ત મૂલ્યોને સતત ધર્યા કરવાથી કોઈપણ વિકાસવાંછુ સાહિત્યસમાજ વિકાસ સાધી શકે ખરો? આ તમામ પ્રશ્નોના યથાર્થ ઉત્તરો મને આ સૌ નવલકથાઓના પરિશીલનથી સાંપડ્યા છે, એ રીતે આ સૌ નવલકથાઓના પરિશીલનથી કોઈને પણ સાંપડી શકે. ના સાંપડે તો એ વિશે રીતસરનો ચર્ચામોરચો અવશ્ય માંડી શકાય. ઉત્તરો ન સ્વીકારનારાઓ માટે પ્રશ્નો હમેશાં ચર્ચાપાત્ર રહેવાના.  
જીવનમાં ઉત્પાત મચાવનારાં પરિવર્તનો ઊભાં થતાં સાહિત્યમાંયે મૂળગામી ક્રાન્તિ પ્રેરનારાં પરિવર્તનો આવે એ સાદા સત્યની અવગણના કરવાથી અને ‘મહાન સાહિત્ય' શબ્દગુચ્છની શીળી છાયામાં રહીને કાલગ્રસ્ત મૂલ્યોને સતત ધર્યા કરવાથી કોઈપણ વિકાસવાંછુ સાહિત્યસમાજ વિકાસ સાધી શકે ખરો? આ તમામ પ્રશ્નોના યથાર્થ ઉત્તરો મને આ સૌ નવલકથાઓના પરિશીલનથી સાંપડ્યા છે, એ રીતે આ સૌ નવલકથાઓના પરિશીલનથી કોઈને પણ સાંપડી શકે. ના સાંપડે તો એ વિશે રીતસરનો ચર્ચામોરચો અવશ્ય માંડી શકાય. ઉત્તરો ન સ્વીકારનારાઓ માટે પ્રશ્નો હમેશાં ચર્ચાપાત્ર રહેવાના.  
ગુજરાતી નવલકથાના આ સાતમા દાયકાનું આવી ચર્ચાપાત્ર સ્થિતિ સર્જવામાં રહેલું ઐતિહાસિક મૂલ્ય, હવે પછીના દાયકાઓમાં સ્પષ્ટ થશે. ત્યાં લગી એ નવલકથામાંના કલાપદાર્થની ચર્વણા તો રસપ્રદ જ રહેવાની, જો આપણે ઇચ્છીએ તો.
ગુજરાતી નવલકથાના આ સાતમા દાયકાનું આવી ચર્ચાપાત્ર સ્થિતિ સર્જવામાં રહેલું ઐતિહાસિક મૂલ્ય, હવે પછીના દાયકાઓમાં સ્પષ્ટ થશે. ત્યાં લગી એ નવલકથામાંના કલાપદાર્થની ચર્વણા તો રસપ્રદ જ રહેવાની, જો આપણે ઇચ્છીએ તો.
<center>***</center>
{{reflist}}
{{Poem2Close}}
{{Poem2Close}}


18,450

edits

Navigation menu