અષ્ટમોઅધ્યાય/શૂન્ય અને એબ્સર્ડ વિશે થોડુંક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Center|'''‘શૂન્ય’ અને ‘એબ્સર્ડ’ વિશે થોડુંક'''}} ---- <poem> {{Center|'''1'''}} શૂન્ય અને શૂન...")
 
No edit summary
Line 7: Line 7:


દાર્શનિક સંજ્ઞાઓની અટપટી જાળને ભેદીને જોઈએ તો આની પાછળ નિ:શબ્દતાની સ્થિતિને પુન:પ્રાપ્ત કરવાની ઝંખના રહેલી છે. ગમે તે દર્શનનું નામ દઈને ઘોંઘાટ કરો તોય વાણી બુદ્ધિસંગત છે અને હોવી જોઈએ, એને નકારી શકાશે નહીં. વાણી પોતાને વિશે બુદ્ધિમત્તાપૂર્વક બોલી ન શકે તે કબૂલ, એ સંગતિના મહત્ત્વ વિશે કે પ્રમાણભૂતતાના મહત્ત્વ વિશે ન બોલી શકે તેય કબૂલ, પણ તેથી તો મનુષ્યની આત્મસંરક્ષણની જન્મજાત વૃત્તિ (પછી તમે વૈજ્ઞાનિક વિકાસ વિશેની શ્રદ્ધા કહો કે બીજું ગમે તે કહો) એને નિગૂઢતમ નિ:શબ્દતા તરફ જ ખેંચી જાય છે. વાણી જેને વર્ણવે છે તેને ઇજા પહોંચાડે છે, તેને અવિકલ રહેવા દેતી નથી, તેનો નાશ સુધ્ધાં કરે છે, એ સૂક્ષ્મને સ્થૂળ બનાવી દઈને બીજાથી વેગળું પાડી દે છે. જ્યારે નિ:શબ્દતા તો આપણી રુધિરગત સમજ છે, શરીરની સાહજિક સૂઝ છે, હૃદયને અભિમત એવું તે વાજબીપણું છે. એ તો ઘા રુઝાવે છે. મનોવિશ્લેષણ કરીને માનસિક ઉપચાર કરનાર દર્દી પાસે એવી ભાષા બોલાવડાવે છે. એ કાંઈ બુદ્ધિને વશ વર્તીને સભાનપણે બોલતો નથી હોતો. તર્કસંગત ભાષા તે ભાષાના ગાણીતિક બંધારણ વિશેની ભાષા છે. તર્કોત્તર (મેટાલોજિકલ) ભાષા તે ભાષા બોલવાની રીતિના નિયમોને વર્ણવતી ભાષા છે. ભાષામાં રહેલું તત્ત્વ શું છે? એ ઇતિહાસનો અન્તહીન ગણગણાટ જ નથી? જીવતત્ત્વ વિશેની ભાષાને માટે પણ આમ જ કહી શકાય. એનો હેતુ જીવન વિશે બોલવું તે નથી પણ જીવનનું પ્રત્યક્ષીકરણ છે. ભાષા જીવને જ ઉપજાવેલી વસ્તુ છે. એ વસ્તુઓ વચ્ચેની વિશૃંખલ બહુલતા સાથે અનુસ્યૂત થઈને રહેલી છે. આથી એ આપણને ‘બિઇંગ’થી છૂટા જ પાડે છે. આથી જ તો ભાષાકીય પૃથક્કરણ કરનારાઓ મરણિયા બની વાચાળ થતા જોવામાં આવે છે. ભાષા બધું નોખું પાડી બતાવે છે. અવસ્તુક એવા જીવનની અખણ્ડતા, સુસંગતિ, એકતા તથા અતિક્રમણશીલતા તો કેવળ નિ:શબ્દતા. ભાષાની સાર્થકતાનો ઉદ્ગમસ્રોત હોય તો ભાષા નિ:શબ્દ બનીને જ પોતાની સાર્થકતા પ્રકટ કરી શકે છે, એટલે કે એ પોતાના મહત્ત્વની વાત કરી ન શકે, પણ એ અવિધેયાત્મક રીતે, નિ:શબ્દતામાં સરી જઈને, પ્રત્યક્ષ કરાવી શકે. આપણા કવિએ ભાષા વિશે આ રીતે કશું વિચાર્યુર્ં છે? હજી કવિતાને અપેક્ષિત છે તેટલી માત્રાની ભાષા સાથેની ઘનિષ્ઠતા – જે આપણને નિ:શબ્દતા તરફની દિશા ચીંધે – આપણે કેળવી નથી.
દાર્શનિક સંજ્ઞાઓની અટપટી જાળને ભેદીને જોઈએ તો આની પાછળ નિ:શબ્દતાની સ્થિતિને પુન:પ્રાપ્ત કરવાની ઝંખના રહેલી છે. ગમે તે દર્શનનું નામ દઈને ઘોંઘાટ કરો તોય વાણી બુદ્ધિસંગત છે અને હોવી જોઈએ, એને નકારી શકાશે નહીં. વાણી પોતાને વિશે બુદ્ધિમત્તાપૂર્વક બોલી ન શકે તે કબૂલ, એ સંગતિના મહત્ત્વ વિશે કે પ્રમાણભૂતતાના મહત્ત્વ વિશે ન બોલી શકે તેય કબૂલ, પણ તેથી તો મનુષ્યની આત્મસંરક્ષણની જન્મજાત વૃત્તિ (પછી તમે વૈજ્ઞાનિક વિકાસ વિશેની શ્રદ્ધા કહો કે બીજું ગમે તે કહો) એને નિગૂઢતમ નિ:શબ્દતા તરફ જ ખેંચી જાય છે. વાણી જેને વર્ણવે છે તેને ઇજા પહોંચાડે છે, તેને અવિકલ રહેવા દેતી નથી, તેનો નાશ સુધ્ધાં કરે છે, એ સૂક્ષ્મને સ્થૂળ બનાવી દઈને બીજાથી વેગળું પાડી દે છે. જ્યારે નિ:શબ્દતા તો આપણી રુધિરગત સમજ છે, શરીરની સાહજિક સૂઝ છે, હૃદયને અભિમત એવું તે વાજબીપણું છે. એ તો ઘા રુઝાવે છે. મનોવિશ્લેષણ કરીને માનસિક ઉપચાર કરનાર દર્દી પાસે એવી ભાષા બોલાવડાવે છે. એ કાંઈ બુદ્ધિને વશ વર્તીને સભાનપણે બોલતો નથી હોતો. તર્કસંગત ભાષા તે ભાષાના ગાણીતિક બંધારણ વિશેની ભાષા છે. તર્કોત્તર (મેટાલોજિકલ) ભાષા તે ભાષા બોલવાની રીતિના નિયમોને વર્ણવતી ભાષા છે. ભાષામાં રહેલું તત્ત્વ શું છે? એ ઇતિહાસનો અન્તહીન ગણગણાટ જ નથી? જીવતત્ત્વ વિશેની ભાષાને માટે પણ આમ જ કહી શકાય. એનો હેતુ જીવન વિશે બોલવું તે નથી પણ જીવનનું પ્રત્યક્ષીકરણ છે. ભાષા જીવને જ ઉપજાવેલી વસ્તુ છે. એ વસ્તુઓ વચ્ચેની વિશૃંખલ બહુલતા સાથે અનુસ્યૂત થઈને રહેલી છે. આથી એ આપણને ‘બિઇંગ’થી છૂટા જ પાડે છે. આથી જ તો ભાષાકીય પૃથક્કરણ કરનારાઓ મરણિયા બની વાચાળ થતા જોવામાં આવે છે. ભાષા બધું નોખું પાડી બતાવે છે. અવસ્તુક એવા જીવનની અખણ્ડતા, સુસંગતિ, એકતા તથા અતિક્રમણશીલતા તો કેવળ નિ:શબ્દતા. ભાષાની સાર્થકતાનો ઉદ્ગમસ્રોત હોય તો ભાષા નિ:શબ્દ બનીને જ પોતાની સાર્થકતા પ્રકટ કરી શકે છે, એટલે કે એ પોતાના મહત્ત્વની વાત કરી ન શકે, પણ એ અવિધેયાત્મક રીતે, નિ:શબ્દતામાં સરી જઈને, પ્રત્યક્ષ કરાવી શકે. આપણા કવિએ ભાષા વિશે આ રીતે કશું વિચાર્યુર્ં છે? હજી કવિતાને અપેક્ષિત છે તેટલી માત્રાની ભાષા સાથેની ઘનિષ્ઠતા – જે આપણને નિ:શબ્દતા તરફની દિશા ચીંધે – આપણે કેળવી નથી.
{{Center|'''2'''}}
{{Center|'''2'''}}
‘એબ્સર્ડ’ શબ્દ આપણા વાતાવરણમાં બહુ પડઘાતો રહ્યો. કેટલીક વાર અત્યન્ત સ્થૂળ પ્રકારની તર્કવિરોધી વિસંગતિનો જ એ પયાર્ય બની રહ્યો. આ સંજ્ઞા પરત્વે પણ, કશી દાર્શનિક ભૂમિકાને અભાવે, આપણે બૌદ્ધિક સ્તર પર કશી ચર્ચા કરી નહીં. ‘એબ્સર્ડ’ દ્વારા ફરીથી આપણા સુપરિચિત નૈતિક અભિગ્રહોનું લાલનપાલન કરવાની પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ. આમ ‘એબ્સર્ડ’માંથી આપણે રૂપકગ્રન્થિમાં આરામથી સરી પડ્યા.
‘એબ્સર્ડ’ શબ્દ આપણા વાતાવરણમાં બહુ પડઘાતો રહ્યો. કેટલીક વાર અત્યન્ત સ્થૂળ પ્રકારની તર્કવિરોધી વિસંગતિનો જ એ પયાર્ય બની રહ્યો. આ સંજ્ઞા પરત્વે પણ, કશી દાર્શનિક ભૂમિકાને અભાવે, આપણે બૌદ્ધિક સ્તર પર કશી ચર્ચા કરી નહીં. ‘એબ્સર્ડ’ દ્વારા ફરીથી આપણા સુપરિચિત નૈતિક અભિગ્રહોનું લાલનપાલન કરવાની પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ. આમ ‘એબ્સર્ડ’માંથી આપણે રૂપકગ્રન્થિમાં આરામથી સરી પડ્યા.
18,450

edits

Navigation menu