18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''લોકપ્રિયતાનો લપસણો ઢાળ'''}} ---- {{Poem2Open}} કહે છે કે બેકેટની નવલકથા ‘મર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|લોકપ્રિયતાનો લપસણો ઢાળ| સુરેશ જોષી}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કહે છે કે બેકેટની નવલકથા ‘મર્ફી’ બહાર પડી પછી ચાર વર્ષમાં એની માત્ર પંચાણું નકલ જ ખપી હતી. પણ ત્યાર પછી સોળ વર્ષે બેકેટને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો. બેકેટ ખૂબ ઓછું લખે છે, અને હવે તો એમનું લખાણ ક્રમશ: વધુ ને વધુ દુર્બોધ થતું જાય છે એવી ફરિયાદ થતી રહે છે. બેકેટના પર વાચકથી વિમુખ થતા જવાનો આરોપ મૂકાયો છે કે નહિ તે મારા જાણવામાં નથી. આપણે ત્યાં જો આવું થાય તો લેખક ક્યારનો અજ્ઞાતના અંચળા પાછળ ઢંકાઈ જાય. | કહે છે કે બેકેટની નવલકથા ‘મર્ફી’ બહાર પડી પછી ચાર વર્ષમાં એની માત્ર પંચાણું નકલ જ ખપી હતી. પણ ત્યાર પછી સોળ વર્ષે બેકેટને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો. બેકેટ ખૂબ ઓછું લખે છે, અને હવે તો એમનું લખાણ ક્રમશ: વધુ ને વધુ દુર્બોધ થતું જાય છે એવી ફરિયાદ થતી રહે છે. બેકેટના પર વાચકથી વિમુખ થતા જવાનો આરોપ મૂકાયો છે કે નહિ તે મારા જાણવામાં નથી. આપણે ત્યાં જો આવું થાય તો લેખક ક્યારનો અજ્ઞાતના અંચળા પાછળ ઢંકાઈ જાય. | ||
Line 30: | Line 31: | ||
‘કંકાવટી’: જાન્યુઆરી, 1981 | ‘કંકાવટી’: જાન્યુઆરી, 1981 | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[અષ્ટમોઅધ્યાય/શૂન્ય અને એબ્સર્ડ વિશે થોડુંક|‘શૂન્ય’ અને ‘એબ્સર્ડ’ વિશે થોડુંક]] | |||
|next = [[અષ્ટમોઅધ્યાય/કાલજયી સાહિત્ય|કાલજયી સાહિત્ય?]] | |||
}} |
edits