અવતરણ: Difference between revisions

Jump to navigation Jump to search
3,249 bytes added ,  09:50, 21 September 2022
no edit summary
No edit summary
No edit summary
Line 448: Line 448:
{{સ-મ||'''નીતિન મહેતા'''}}
{{સ-મ||'''નીતિન મહેતા'''}}
{{સ-મ||'''[‘નિરંતર’(2007), પૃ. 14]'''}}
{{સ-મ||'''[‘નિરંતર’(2007), પૃ. 14]'''}}
{{Poem2Close}}
}}
<br>
{{Center block|width=23em|title=<big>'''૪૪.<br>સૂચિનો મહિમા'''</big>|
{{Poem2Open}}
સૂચિ અનેક તથ્યોનાં તાળાં ઉઘાડી આપનાર કૂંચી છે. શુદ્ધ અને સંપૂર્ણ હકીકત તરફ જવાની સગવડ એ પૂરી પાડે છે. એક બાજુથી એ, થયેલા કામનો અંદાજ આપી નિરર્થક શ્રમમાંથી આપણને ઉગારે છે તેમ બીજી બાજુથી, અણઉકલ્યા કોયડાઓ તરફ આંગળી ચીંધે છે ને એ રીતે વિદ્યાવિકાસને વેગીલો બનાવે છે. જ્ઞાનવિજ્ઞાનના પ્રસ્ફોટના આ યુગમાં સૂચિનું જેટલું મહત્ત્વ આંકીએ એટલું ઓછું છે.
{{સ-મ||'''જયંત કોઠારી'''}}
{{સ-મ||'''[‘સાહિત્યિક તથ્યોની માવજત’(1989), પૃ. 217]'''}}
{{Poem2Close}}
}}
<br>
{{Center block|width=23em|title=<big>'''૪૫.<br>રંગભૂમિ અને ‘મિથ્યાભિમાન’'''</big>|
{{Poem2Open}}
1869માં રચાયેલા મિથ્યાભિમાન નાટક સુધી પહોંચતાં દલપતરામની નાટ્યલેખનકલા અદ્ભુત વિકાસ દાખવે છે. મૂળ કથાવસ્તુ એમને કદાચ લોકવાર્તામાંથી મળ્યું હોય, તો પણ એમણે સર્જેલું જીવરામ ભટ્ટનું પાત્ર મૂર્ખતા અને ધૂર્તતાના વિચિત્ર રસાયણસમા મિથ્યાભિમાનીનું અમર દૃષ્ટાંત બની ગયું છે [….] 1922 સુધીમાં આવતાં એની નવ આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ હતી એ જોતાં અન્ય કોઈપણ નાટકને ગુજરાતે આટલું બિરદાવ્યું નથી એ પણ સમજાશે […] મિથ્યાભિમાનની તખ્તાલાયકી નિ:સંશય છે પણ એના પ્રકાશન પછી પોણી સદી સુધી એ ભજવાયું નથી [….] તે પછી ગુજરાત વિદ્યાસભાના નટમંડળે દલપતરામની નાટ્યસૂચનાઓને ઠીકઠીક અનુસરીને ભવાઈની શૈલીમાં આ નાટક અનેકવાર ભજવ્યું હતું [….] આમ ગુજરાતી અભિનેય નાટકોમાં પણ એ માગ મૂકાવનારું છે.
{{સ-મ||'''યશવંત શુક્લ'''}}
{{સ-મ||'''[‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’-3 (1976, 2005)માંથી]'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}
18,450

edits

Navigation menu