સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ/પ્રારંભિક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 5: Line 5:
<br>
<br>
<br>
<br>
<center><big><big>'''સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ'''</big></big></center>
<center><big><big><big>'''સુન્દરમ્‌ની<br>{{gap|4em}}શ્રેષ્ઠ વાર્તાઓ'''</big></big></big></center>
<br>
<br>
<br>
<br>
<br>
<br>
<br>
<br>
Line 22: Line 18:
<br>
<br>
<br>
<br>
<center><big>'''આદર્શ પ્રકાશન <br>સારસ્વત સદન <br>ગાંધી માર્ગ, બાલા હનુમાન સામે, અમદાવાદ ૩૮૦ ૦૦૧ '''</big><center>
<center><big><big><big>'''આદર્શ પ્રકાશન</big></big></big><br><big>સારસ્વત સદન<br>ગાંધી માર્ગ, બાલા હનુમાન સામે, અમદાવાદ ૩૮૦ ૦૦૧ '''</big><center>
<br>
<br>
<br>
<br>
<hr>
<hr>
{{સ-મ||Sundaramni Shreshth Vartao<br>Edited by Dr. Chandrakant Sheth Published by <br>Adarsh Prakashan, Ahmedabad ૩૮૦ ૦૦૧<br>૨૦૦૪}}
{{સ-મ||Sundaramni Shreshth Vartao<br>Edited by Dr. Chandrakant Sheth<br>Published by Adarsh Prakashan, Ahmedabad ૩૮૦ ૦૦૧<br>૨૦૦૪}}
<br>
{{સ-મ||'''પ્રકાશક'''<br>કૃષ્ણકાંત મદ્રાસી<br>આદર્શ પ્રકાશન<br>ગાંધી માર્ગ, બાલા હનુમાન સામે,<br>અમદાવાદ ૩૮૦ ૦૦૧}}
{{સ-મ||<big>■</big>}}
{{સ-મ||પ્રથમ આવૃત્તિ : ૨૦૦૨ <br>પુનર્મુદ્રણ : ૨૦૦૪}}<br>
{{સ-મ||વાર્તાના © સુધાબહેન સુન્દરમ્<br> સંપાદનના © ચંદ્રકાન્ત શેઠ }}
{{સ-મ||<big>■</big>}}
{{સ-મ||મૂલ્ય રૂ. ૮૫-૦૦}}
{{સ-મ||<big>■</big>}}
{{સ-મ||'''મુદ્રક'''<br>વિજય ઓફસેટ<br>અજય ઍસ્ટેટ, દૂધેશ્વર રોડ,<br>અમદાવાદ ૩૮૦ ૦૦૪}}
<hr>
{{Heading|અર્પણ}}
<br>
<br>
<br>
{{સ-મ||પ્રકાશક <br>કૃષ્ણકાંત મદ્રાસી<br>આદર્શ પ્રકાશન ગાંધી માર્ગ, બાલા હનુમાન સામે,<br>અમદાવાદ ૩૮૦ ૦૦૧}}
{{સ-મ||પ્રથમ આવૃત્તિ : ૨૦૦૨ <br>પુનર્મુદ્રણ : ૨૦૦૪}<br>વાર્તાના © સુધાબહેન સુન્દરમ <br> સંપાદનના © ચંદ્રકાન્ત શેઠ }}
<br>
<br>
{{સ-મ||મૂલ્ય રૂ. ૮૫-૦૦ <br>મુદ્રક <br>વિજય ઓફસેટ, અજય ઍસ્ટેટ, દૂધેશ્વર રોડ,<br>અમદાવાદ ૩૮૦ ૦૦૪}}
<br>
<br>
{{સ-મ||‘ધ્રુવપદ'ના સાધક<br>'''કવિ શ્રી સુન્દરમ્''' <br>તથા<br>'''કવિપુત્રી શ્રી સુધાબહેન સુન્દરમ્‌ને'''<br>સૌન્દર્ય-સુધામય કાવ્ય-યોગ!}}
{{સ-મ||‘ધ્રુવપદ'ના સાધક<br>'''કવિ શ્રી સુન્દરમ્''' <br>તથા<br>'''કવિપુત્રી શ્રી સુધાબહેન સુન્દરમ્‌'''ને<br>'''સૌન્દર્ય-સુધામય કાવ્ય-યોગ!'''<br>{{gap|12em}}— ચં.}}  
{{Right|ચં.}}  
<br>
<br>
<br>
<br>
<br>
<br>
<br>
<br>
<hr>
<hr>
{{Center|'''સંપાદકીય'''}}
{{Heading|સંપાદકીય}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
સુન્દરમ્ જેવા મોટા ગજાના વાર્તાકારને વાંચવા-માણવાની વૃત્તિ તો સાહિત્યરસિક વર્ગમાં હમેશાં હોય જ. સાહિત્યના શિક્ષણમાં સુન્દરમ્‌ની વાર્તાઓ અનેક રીતે ઉપયોગી થાય એવી સમર્થ અને વિશિષ્ટ છે. આવા પ્રતિભાવંત વાર્તાસર્જકોની કૃતિઓનાં સંપાદનો વિવિધ તબક્કાએ વિવિધ સાહિત્યસેવીઓ દ્વારા થતાં રહે તે આવકાર્ય છે. આદર્શ પ્રકાશનના સંચાલકો સ્નેહી શ્રી કૃષ્ણકાંતભાઈ તથા કમલેશભાઈની તીવ્ર ઇચ્છા સુન્દરમ્‌ની વાર્તા-કવિતાની પ્રસાદી સાહિત્યજિજ્ઞાસુઓ તેમજ રસિકો સુધી પહોંચે એ માટેની હતી. એમણે એ માટે શ્રી સુન્દરમ્‌નાં સુપુત્રી સુધાબહેનનો તો સંપર્ક કર્યો અને એમાં મને પણ સાંકળ્યો. સુન્દરમ્‌ની વાર્તાઓ આ પૂર્વેય સંપાદિત થઈ જ છે. અહીં સુન્દરમ્‌ની વાર્તાસર્જક તરીકેની વિવિધરંગી સર્જકતાનો યથાતથ ખ્યાલ આવે એ રીતની વાર્તાઓ પસંદ કરી છે. સુન્દરમ્‌ની અહીં પસંદ કરેલી ૧૪ વાર્તાઓમાંથી એમની વાર્તાકાર તરીકેની સંવેદનશીલતા, પ્રયોગશીલતા તેમજ સિદ્ધહસ્તતાનો જરૂરી પરિચય સાહિત્યરસિકોને મળી રહેશે એવી આશા છે. સુન્દરમ્‌ની વાર્તાઓનું આ સંપાદન એમની વિશાળ, વૈવિધ્યવંતી અને સત્ત્વસુંદર વાર્તાસૃષ્ટિની વિસ્મયરમ્ય યાત્રા માટેનું પ્રવેશદ્વાર બનશે એવી શ્રદ્ધા છે. આ સત્કાર્યમાં મુ. સુધાબહેનની સંભાવના સાંપડી તથા કૃષ્ણકાન્તભાઈ, કમલેશભાઈ તથા નીરવ-કુણાલનો રૂડો સાથ-સહકાર સાંપડ્યો તે માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.
સુન્દરમ્ જેવા મોટા ગજાના વાર્તાકારને વાંચવા-માણવાની વૃત્તિ તો સાહિત્યરસિક વર્ગમાં હમેશાં હોય જ. સાહિત્યના શિક્ષણમાં સુન્દરમ્‌ની વાર્તાઓ અનેક રીતે ઉપયોગી થાય એવી સમર્થ અને વિશિષ્ટ છે. આવા પ્રતિભાવંત વાર્તાસર્જકોની કૃતિઓનાં સંપાદનો વિવિધ તબક્કાએ વિવિધ સાહિત્યસેવીઓ દ્વારા થતાં રહે તે આવકાર્ય છે. આદર્શ પ્રકાશનના સંચાલકો સ્નેહી શ્રી કૃષ્ણકાંતભાઈ તથા કમલેશભાઈની તીવ્ર ઇચ્છા સુન્દરમ્‌ની વાર્તા-કવિતાની પ્રસાદી સાહિત્યજિજ્ઞાસુઓ તેમજ રસિકો સુધી પહોંચે એ માટેની હતી. એમણે એ માટે શ્રી સુન્દરમ્‌નાં સુપુત્રી સુધાબહેનનો તો સંપર્ક કર્યો અને એમાં મને પણ સાંકળ્યો. સુન્દરમ્‌ની વાર્તાઓ આ પૂર્વેય સંપાદિત થઈ જ છે. અહીં સુન્દરમ્‌ની વાર્તાસર્જક તરીકેની વિવિધરંગી સર્જકતાનો યથાતથ ખ્યાલ આવે એ રીતની વાર્તાઓ પસંદ કરી છે. સુન્દરમ્‌ની અહીં પસંદ કરેલી ૧૪ વાર્તાઓમાંથી એમની વાર્તાકાર તરીકેની સંવેદનશીલતા, પ્રયોગશીલતા તેમજ સિદ્ધહસ્તતાનો જરૂરી પરિચય સાહિત્યરસિકોને મળી રહેશે એવી આશા છે. સુન્દરમ્‌ની વાર્તાઓનું આ સંપાદન એમની વિશાળ, વૈવિધ્યવંતી અને સત્ત્વસુંદર વાર્તાસૃષ્ટિની વિસ્મયરમ્ય યાત્રા માટેનું પ્રવેશદ્વાર બનશે એવી શ્રદ્ધા છે. આ સત્કાર્યમાં મુ. સુધાબહેનની સંભાવના સાંપડી તથા કૃષ્ણકાન્તભાઈ, કમલેશભાઈ તથા નીરવ-કુણાલનો રૂડો સાથ-સહકાર સાંપડ્યો તે માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.
Line 56: Line 57:
<br>
<br>


<center>'''ભાવસુન્દર વાર્તાલોક'''</center>
{{Heading|ભાવસુન્દર વાર્તાલોક}}
 
{{Poem2Open}}
ગુજરાતી સાહિત્યમાં એક મોટા ગજાના સાહિત્યસર્જક તરીકે સુન્દરમ્‌નું નામ-કામ જાણીતું છે. ઉમાશંકરના આ ‘સારસ્વત સહોદર' સ્વભાવે તેમજ સ્થાયિભાવે તો કવિ જ છે; પરંતુ કેવળ કવિ નથી; ઉમાશંકરની જેમ તેઓ પણ સમર્થ ગદ્યસર્જક છે. તેમણે પણ ઉમાશંકરની જેમ વાર્તા, નિબંધ, વિવેચન આદિ સાહિત્ય-પ્રકારોમાં ઘણું ઊંચા બરનું કામ મૂક્યું છે. ઉમાશંકરમાં કવિ પછી તુરત જ એકાંકીકારનો અને તે પછી વાર્તાકારનો ઉલ્લેખ કરવાનું ગમે તો સુન્દરમ્‌માં કવિ પછી તુરત જ એમનામાંના વાર્તાકારનો. ગુજરાતી ટૂંકી વાર્તાના ઇતિહાસમાં કવિ-વાર્તાકારો તરીકે સુન્દરમ્ અને ઉમાશંકરનાં નામ સાથે જ દેવાનું ગમે. બંનેય જેમ મૂર્ધન્ય કવિઓ તેમ મૂર્ધન્ય વાર્તાકારો પણ ખરા જ! એમની વાર્તાલેખનની ધાટી જ એવી કે બંનેની નસલ મૂળભૂત રીતે કવિનું હોવાનું તુરત જ વરતાઈ આવે.
ગુજરાતી સાહિત્યમાં એક મોટા ગજાના સાહિત્યસર્જક તરીકે સુન્દરમ્‌નું નામ-કામ જાણીતું છે. ઉમાશંકરના આ ‘સારસ્વત સહોદર' સ્વભાવે તેમજ સ્થાયિભાવે તો કવિ જ છે; પરંતુ કેવળ કવિ નથી; ઉમાશંકરની જેમ તેઓ પણ સમર્થ ગદ્યસર્જક છે. તેમણે પણ ઉમાશંકરની જેમ વાર્તા, નિબંધ, વિવેચન આદિ સાહિત્ય-પ્રકારોમાં ઘણું ઊંચા બરનું કામ મૂક્યું છે. ઉમાશંકરમાં કવિ પછી તુરત જ એકાંકીકારનો અને તે પછી વાર્તાકારનો ઉલ્લેખ કરવાનું ગમે તો સુન્દરમ્‌માં કવિ પછી તુરત જ એમનામાંના વાર્તાકારનો. ગુજરાતી ટૂંકી વાર્તાના ઇતિહાસમાં કવિ-વાર્તાકારો તરીકે સુન્દરમ્ અને ઉમાશંકરનાં નામ સાથે જ દેવાનું ગમે. બંનેય જેમ મૂર્ધન્ય કવિઓ તેમ મૂર્ધન્ય વાર્તાકારો પણ ખરા જ! એમની વાર્તાલેખનની ધાટી જ એવી કે બંનેની નસલ મૂળભૂત રીતે કવિનું હોવાનું તુરત જ વરતાઈ આવે.
વાર્તાક્ષેત્રે ઉમાશંકર ‘વાસુકિ' ને પછી ‘શ્રવણ’ થયા ખરા, પણ એકંદરે તો ઉમાશંકર જ રહ્યા. સુન્દરમ્‌નું પણ એવું જ થયું. વાર્તાક્ષેત્રે ‘ત્રિશૂળ' થયા પછીયે રહ્યા તો સુન્દરમ્ જ! સુન્દરમે વાર્તાકાર તરીકે ‘ત્રિશૂળ’ નામ રાખ્યું તેની સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે  ‘ત્રિશૂળ'માંનું ‘ત્રિ’પદ તે તેમના પિતૃદત્ત નામ ‘ત્રિભોવન'નું તો તેમાંનું ‘શૂળ' પદ ટૂંકી વાર્તાની વેધકતાનું દ્યોતક છે. ‘ત્રિશૂળ' ઉપનામ ધારીને સુન્દરમ્ વેધક વાર્તાઓ લખવાની પોતાની ભાવના સૂચવવા માગતા હતા. (‘તપોવન’, ૧૯૬૯, પૃ. ૬૪) જોકે વાર્તાક્ષેત્રે તેમનો ‘ત્રિશૂળ' કરતાં ‘સુન્દરમ્' રૂપે જ સવિશેષ સાક્ષાત્કાર થાય છે.
વાર્તાક્ષેત્રે ઉમાશંકર ‘વાસુકિ' ને પછી ‘શ્રવણ’ થયા ખરા, પણ એકંદરે તો ઉમાશંકર જ રહ્યા. સુન્દરમ્‌નું પણ એવું જ થયું. વાર્તાક્ષેત્રે ‘ત્રિશૂળ' થયા પછીયે રહ્યા તો સુન્દરમ્ જ! સુન્દરમે વાર્તાકાર તરીકે ‘ત્રિશૂળ’ નામ રાખ્યું તેની સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે  ‘ત્રિશૂળ'માંનું ‘ત્રિ’પદ તે તેમના પિતૃદત્ત નામ ‘ત્રિભોવન'નું તો તેમાંનું ‘શૂળ' પદ ટૂંકી વાર્તાની વેધકતાનું દ્યોતક છે. ‘ત્રિશૂળ' ઉપનામ ધારીને સુન્દરમ્ વેધક વાર્તાઓ લખવાની પોતાની ભાવના સૂચવવા માગતા હતા. (‘તપોવન’, ૧૯૬૯, પૃ. ૬૪) જોકે વાર્તાક્ષેત્રે તેમનો ‘ત્રિશૂળ' કરતાં ‘સુન્દરમ્' રૂપે જ સવિશેષ સાક્ષાત્કાર થાય છે.
Line 91: Line 92:
૪-૫-૨૦૦૪     {{Right|– ચંદ્રકાન્ત શેઠ}}
૪-૫-૨૦૦૪     {{Right|– ચંદ્રકાન્ત શેઠ}}
<br>
<br>
 
{{Poem2Close}}
<hr>
<center>'''સુન્દરમ્‌ના પુસ્તકો'''</center>
<center>'''સુન્દરમ્‌ના પુસ્તકો'''</center>
'''કવિતા''' :
'''કવિતા''' :

Navigation menu