ચિત્રાંગદા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{BookCover |cover_image = File:Chitrangada-Title.jpg |title = ચિત્રાંગદા <br> |author = અનુવાદ: નિરંજન ભગત <br> }} {{ContentBox |heading = ‘ચિત્રાંગદા’: સંવર્ધિત આવૃત્તિનો પરિચય |text = {{Poem2Open}} રવીન્દ્રનાથે ૧૮૯૧માં, ૩૦ વર્ષની વયે, પદ્યનાટ્ય ‘ચિત્રાં...")
 
No edit summary
Line 9: Line 9:
|text =  
|text =  
{{Poem2Open}}
{{Poem2Open}}
    રવીન્દ્રનાથે ૧૮૯૧માં, ૩૦ વર્ષની વયે, પદ્યનાટ્ય ‘ચિત્રાંગદા’ લખ્યું. ૧૯૧૩માં તેમણે તેનો અંગ્રેજી ગદ્યાનુવાદ, ‘ચિત્રા’ પ્રગટ કર્યો. ત્યાર પછી ૧૯૩૬માં નૃત્યનાટ્ય ‘ચિત્રાંગદા’ લખ્યું. ૪૫ વર્ષનાં સમયગાળામાં ત્રણ વિવિધ શૈલીમાં જેની પ્રસ્તુતિ થાય તે રવીન્દ્રનાથની પ્રિય રચના જ હોઈ શકે.
રવીન્દ્રનાથે ૧૮૯૧માં, ૩૦ વર્ષની વયે, પદ્યનાટ્ય ‘ચિત્રાંગદા’ લખ્યું. ૧૯૧૩માં તેમણે તેનો અંગ્રેજી ગદ્યાનુવાદ, ‘ચિત્રા’ પ્રગટ કર્યો. ત્યાર પછી ૧૯૩૬માં નૃત્યનાટ્ય ‘ચિત્રાંગદા’ લખ્યું. ૪૫ વર્ષનાં સમયગાળામાં ત્રણ વિવિધ શૈલીમાં જેની પ્રસ્તુતિ થાય તે રવીન્દ્રનાથની પ્રિય રચના જ હોઈ શકે.
    રવીન્દ્ર સાહિત્યનું ગુજરાતીમાં પ્રથમ અવતરણ થયું ૧૯૧૫માં – મહાદેવ દેસાઈ અને નરહરિ પરીખ અનુદિત ‘ચિત્રાંગદા’થી. આ અનુવાદ ગદ્યમાં છે.
 
    ‘ચિત્રાંગદા’નો પ્રથમ ગુજરાતી પદ્યાનુવાદ નિરંજન ભગતે ૧૯૬૧માં, રવીન્દ્ર શતાબ્દીના વર્ષમાં, મૃણાલિની સારાભાઈના અનુરોધથી કર્યો, જે ૧૯૬૫માં ઉમાશંકર જોશીના અભ્યસ્ત પ્રવેશક સાથે દર્પણ અકેડેમીએ પ્રગટ કર્યો હતો. અત્યારે તે પ્રાપ્ય નથી. ૨૦૦૦માં શ્રી મોરારીબાપુ આયોજિત અસ્મિતાપર્વમાં નિરંજન ભગતે ‘ચિત્રાંગદા’ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. તેનું શીર્ષક હતું, ‘રવીન્દ્રનાથની રમણીય રચના’. ૨૦૦૧માં સાહિત્ય અકાદમી, દિલ્હીના ઉપક્રમે યોજાયેલ ૧૫મા સંવત્સર વ્યાખ્યાનમાં નિરંજન ભગતે ‘ચિત્રાંગદા – ટાગોર્સ મીથ ઓફ ઇલ્યુઝન એન્ડ રીયાલીટી’ ઉપર વક્તવ્ય આપ્યું હતું. ૨૦૧૭માં ખાનગી વિતરણ માટે પ્રગટ થયેલ નિરંજન ભગતના પુસ્તક, ‘ટેક્સ્ચ્યુઅલ સ્ટડી’માં સમાવેલા ત્રણ પુસ્તકોમાંનું એકમાત્ર ગુજરાતી પુસ્તક હતું ઉપરોક્ત ‘ચિત્રાંગદા’. તેમાં મળી આવતી નિરંજન ભગતની નોંધ પણ અગત્યની છે. નિરંજન ભગત પ્રેરિત રવીન્દ્ર ભવનના ઉપક્રમે યોજાતા કાર્યક્રમોમાં તેમણે એકથી વધારે વાર ‘ચિત્રાંગદા’ વિશે ભાષણ આપેલું. ‘ચિત્રાંગદા’ તેમની પ્રિય કૃતિ હતી એટલું જ નહીં, તેઓ કહેતા કે રવીન્દ્રનાથનો સાર અને અર્ક ‘ચિત્રાંગદા’ અને ‘ડાકઘર’માં છે.  
રવીન્દ્ર સાહિત્યનું ગુજરાતીમાં પ્રથમ અવતરણ થયું ૧૯૧૫માં – મહાદેવ દેસાઈ અને નરહરિ પરીખ અનુદિત ‘ચિત્રાંગદા’થી. આ અનુવાદ ગદ્યમાં છે.
 
‘ચિત્રાંગદા’નો પ્રથમ ગુજરાતી પદ્યાનુવાદ નિરંજન ભગતે ૧૯૬૧માં, રવીન્દ્ર શતાબ્દીના વર્ષમાં, મૃણાલિની સારાભાઈના અનુરોધથી કર્યો, જે ૧૯૬૫માં ઉમાશંકર જોશીના અભ્યસ્ત પ્રવેશક સાથે દર્પણ અકેડેમીએ પ્રગટ કર્યો હતો. અત્યારે તે પ્રાપ્ય નથી. ૨૦૦૦માં શ્રી મોરારીબાપુ આયોજિત અસ્મિતાપર્વમાં નિરંજન ભગતે ‘ચિત્રાંગદા’ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. તેનું શીર્ષક હતું, ‘રવીન્દ્રનાથની રમણીય રચના’. ૨૦૦૧માં સાહિત્ય અકાદમી, દિલ્હીના ઉપક્રમે યોજાયેલ ૧૫મા સંવત્સર વ્યાખ્યાનમાં નિરંજન ભગતે ‘ચિત્રાંગદા – ટાગોર્સ મીથ ઓફ ઇલ્યુઝન એન્ડ રીયાલીટી’ ઉપર વક્તવ્ય આપ્યું હતું. ૨૦૧૭માં ખાનગી વિતરણ માટે પ્રગટ થયેલ નિરંજન ભગતના પુસ્તક, ‘ટેક્સ્ચ્યુઅલ સ્ટડી’માં સમાવેલા ત્રણ પુસ્તકોમાંનું એકમાત્ર ગુજરાતી પુસ્તક હતું ઉપરોક્ત ‘ચિત્રાંગદા’. તેમાં મળી આવતી નિરંજન ભગતની નોંધ પણ અગત્યની છે. નિરંજન ભગત પ્રેરિત રવીન્દ્ર ભવનના ઉપક્રમે યોજાતા કાર્યક્રમોમાં તેમણે એકથી વધારે વાર ‘ચિત્રાંગદા’ વિશે ભાષણ આપેલું. ‘ચિત્રાંગદા’ તેમની પ્રિય કૃતિ હતી એટલું જ નહીં, તેઓ કહેતા કે રવીન્દ્રનાથનો સાર અને અર્ક ‘ચિત્રાંગદા’ અને ‘ડાકઘર’માં છે.  
     નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટના હેતુઓને ધ્યાનમાં રાખીને ‘ચિત્રાંગદા’ની બીજી સંવર્ધિત આવૃત્તિનું પ્રકાશન કરવામાં આવ્યું છે. તેમાં નિરંજન ભગતનો અનુવાદ, ઉમાશંકર જોશીનું પ્રવેશક તેમ જ નીચે જણાવેલાં લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
     નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટના હેતુઓને ધ્યાનમાં રાખીને ‘ચિત્રાંગદા’ની બીજી સંવર્ધિત આવૃત્તિનું પ્રકાશન કરવામાં આવ્યું છે. તેમાં નિરંજન ભગતનો અનુવાદ, ઉમાશંકર જોશીનું પ્રવેશક તેમ જ નીચે જણાવેલાં લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
     ‘ચિત્રાંગદા’નો મૂળ બંગાળી પાઠ ગુજરાતી લિપિમાં ઉમેરવામાં આવ્યો છે. બંને ભાષામાં મોટા ભાગના શબ્દો સરખા હોવાથી સુજ્ઞ અને પ્રયત્નશીલ વાચક મૂળ બંગાળી રચનાના તાલ અને લયનો આનંદ લઈ શકશે અને કેટલેક અંશે અનુવાદને મૂળ રચના સાથે સરખાવી શકશે.
     ‘ચિત્રાંગદા’નો મૂળ બંગાળી પાઠ ગુજરાતી લિપિમાં ઉમેરવામાં આવ્યો છે. બંને ભાષામાં મોટા ભાગના શબ્દો સરખા હોવાથી સુજ્ઞ અને પ્રયત્નશીલ વાચક મૂળ બંગાળી રચનાના તાલ અને લયનો આનંદ લઈ શકશે અને કેટલેક અંશે અનુવાદને મૂળ રચના સાથે સરખાવી શકશે.

Navigation menu