ચિત્રાંગદા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 18: Line 18:


‘ચિત્રાંગદા’નો મૂળ બંગાળી પાઠ ગુજરાતી લિપિમાં ઉમેરવામાં આવ્યો છે. બંને ભાષામાં મોટા ભાગના શબ્દો સરખા હોવાથી સુજ્ઞ અને પ્રયત્નશીલ વાચક મૂળ બંગાળી રચનાના તાલ અને લયનો આનંદ લઈ શકશે અને કેટલેક અંશે અનુવાદને મૂળ રચના સાથે સરખાવી શકશે.
‘ચિત્રાંગદા’નો મૂળ બંગાળી પાઠ ગુજરાતી લિપિમાં ઉમેરવામાં આવ્યો છે. બંને ભાષામાં મોટા ભાગના શબ્દો સરખા હોવાથી સુજ્ઞ અને પ્રયત્નશીલ વાચક મૂળ બંગાળી રચનાના તાલ અને લયનો આનંદ લઈ શકશે અને કેટલેક અંશે અનુવાદને મૂળ રચના સાથે સરખાવી શકશે.
    નિરંજન ભગતના અનુવાદ પછી એક જ વર્ષમાં ભોળાભાઈ પટેલની આ અનુવાદની સમીક્ષા, ‘સમશ્લોકી ચિત્રાંગદા’, પ્રગટ થઈ હતી. આ સમીક્ષા સૂક્ષ્મ અને અભ્યસ્ત હોઈ તેનો પણ આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
 
    ઉપર જણાવ્યા પ્રમાણે નિરંજન ભગતે પોતે બે દીર્ઘ વ્યાખ્યાનોમાં ‘ચિત્રાંગદા’નું વિદ્વત્તાપૂર્ણ વિશ્લેષણ કર્યું છે. બેમાંથી એક વ્યાખ્યાન ગુજરાતીમાં છે અને અન્ય અંગ્રેજીમાં છે. આ બંનેનો આધાર લઈને તેમ જ પછીથી મળી આવેલી હકીકતોને સમાવીને તૈયાર કરેલો લેખ, ‘‘ચિત્રાંગદા’: નિરંજન ભગતની કેફિયત’, અહીં સમાવવામાં આવ્યો છે.
નિરંજન ભગતના અનુવાદ પછી એક જ વર્ષમાં ભોળાભાઈ પટેલની આ અનુવાદની સમીક્ષા, ‘સમશ્લોકી ચિત્રાંગદા’, પ્રગટ થઈ હતી. આ સમીક્ષા સૂક્ષ્મ અને અભ્યસ્ત હોઈ તેનો પણ આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
    નિરંજન ભગતની અંગત નોંધ સાથેની ‘ચિત્રાંગદા’ની ૧૯૬૫ની આવૃત્તિની પ્રતિકૃતિ પણ આ પુસ્તકમાં સામેલ કરી છે. ભાવિ સમીક્ષકો/સંશોધકોને તે ઉપયોગી થઈ પડશે એવી આશા છે.  
 
    ૧૯૩૬માં લખાયેલાં નૃત્યનાટ્ય ‘ચિત્રાંગદા’નાં પ્રથમ મંચન સમયે પ્રકાશિત પુસ્તિકામાં રવીન્દ્રનાથે બંગાળીમાં ‘ભૂમિકા’ લખીને તેની નીચે તેનો અંગ્રેજી અનુવાદ લખ્યો હતો. ‘ચિત્રાંગદા’ના સાર સમી આ બંગાળી ‘ભૂમિકા’ ત્યાર પછીના દરેક બંગાળી પ્રકાશનમાં છપાય છે પણ તેનો અંગ્રેજી અનુવાદ ક્યાંય જોવામાં નથી આવ્યો. આ અંગ્રેજી અનુવાદ રવીન્દ્રનાથના હસ્તાક્ષરમાં અંતિમ પૃષ્ઠ ઉપર આપવામાં આવ્યો છે.     
ઉપર જણાવ્યા પ્રમાણે નિરંજન ભગતે પોતે બે દીર્ઘ વ્યાખ્યાનોમાં ‘ચિત્રાંગદા’નું વિદ્વત્તાપૂર્ણ વિશ્લેષણ કર્યું છે. બેમાંથી એક વ્યાખ્યાન ગુજરાતીમાં છે અને અન્ય અંગ્રેજીમાં છે. આ બંનેનો આધાર લઈને તેમ જ પછીથી મળી આવેલી હકીકતોને સમાવીને તૈયાર કરેલો લેખ, ‘‘ચિત્રાંગદા’: નિરંજન ભગતની કેફિયત’, અહીં સમાવવામાં આવ્યો છે.
    રવીન્દ્રનાથનાં ઉત્કૃષ્ટ સર્જન, ‘ચિત્રાંગદા’ને નિરંજન ભગતે જે રીતે જાણ્યું, માણ્યું, વખાણ્યું, જણાવ્યું અને પ્રમાણ્યું, તે બધું જ અહીં રજૂ કરવાના આ નમ્ર પ્રયાસને આવકાર મળશે તેવી ‘એકત્ર ફાઉન્ડેશન’ અને  નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને આશા છે.
 
નિરંજન ભગતની અંગત નોંધ સાથેની ‘ચિત્રાંગદા’ની ૧૯૬૫ની આવૃત્તિની પ્રતિકૃતિ પણ આ પુસ્તકમાં સામેલ કરી છે. ભાવિ સમીક્ષકો/સંશોધકોને તે ઉપયોગી થઈ પડશે એવી આશા છે.  
 
૧૯૩૬માં લખાયેલાં નૃત્યનાટ્ય ‘ચિત્રાંગદા’નાં પ્રથમ મંચન સમયે પ્રકાશિત પુસ્તિકામાં રવીન્દ્રનાથે બંગાળીમાં ‘ભૂમિકા’ લખીને તેની નીચે તેનો અંગ્રેજી અનુવાદ લખ્યો હતો. ‘ચિત્રાંગદા’ના સાર સમી આ બંગાળી ‘ભૂમિકા’ ત્યાર પછીના દરેક બંગાળી પ્રકાશનમાં છપાય છે પણ તેનો અંગ્રેજી અનુવાદ ક્યાંય જોવામાં નથી આવ્યો. આ અંગ્રેજી અનુવાદ રવીન્દ્રનાથના હસ્તાક્ષરમાં અંતિમ પૃષ્ઠ ઉપર આપવામાં આવ્યો છે.     
 
રવીન્દ્રનાથનાં ઉત્કૃષ્ટ સર્જન, ‘ચિત્રાંગદા’ને નિરંજન ભગતે જે રીતે જાણ્યું, માણ્યું, વખાણ્યું, જણાવ્યું અને પ્રમાણ્યું, તે બધું જ અહીં રજૂ કરવાના આ નમ્ર પ્રયાસને આવકાર મળશે તેવી ‘એકત્ર ફાઉન્ડેશન’ અને  નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને આશા છે.
{{Right|'''— શૈલેશ પારેખ'''}}
{{Right|'''— શૈલેશ પારેખ'''}}
<br>
<br>

Navigation menu