સ્વરૂપસન્નિધાન/સૉનેટ-રવીન્દ્ર ઠાકોર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 23: Line 23:
તેવું જ છંદ વિશે. ‘સૉનેટ’ શુદ્ધ અગેય પદ્ય છે તેનો બંધ દૃઢ છે. ગંભીર ચિંતનોર્મિને વિશિષ્ટ આરોહ-અવરોહ દ્વારા તેણે અભિવ્યક્ત કરવાની છે એટલે આપણે ત્યાં અક્ષરમેળ વૃત્તોની જે વરણી થઈ છે તે યોગ્ય છે. માત્રામેળ વૃત્તો કદાચ તેને ખોડંગાવે અને કવિતા જેમ છંદને શોધી લે છે તેમ સૉનેટને પણ તેનો છંદ આપમેળે શોધવા દેવો જોઈએ. એક વસ્તુ ચોક્કસ કે છંદોવૈવિધ્યને આમાં કોઈ અવકાશ હોય કે મળે તેવું લાગતું નથી. દૃઢ ભાવને દૃઢ છંદોબંધ પણ અનિવાર્ય છે.  
તેવું જ છંદ વિશે. ‘સૉનેટ’ શુદ્ધ અગેય પદ્ય છે તેનો બંધ દૃઢ છે. ગંભીર ચિંતનોર્મિને વિશિષ્ટ આરોહ-અવરોહ દ્વારા તેણે અભિવ્યક્ત કરવાની છે એટલે આપણે ત્યાં અક્ષરમેળ વૃત્તોની જે વરણી થઈ છે તે યોગ્ય છે. માત્રામેળ વૃત્તો કદાચ તેને ખોડંગાવે અને કવિતા જેમ છંદને શોધી લે છે તેમ સૉનેટને પણ તેનો છંદ આપમેળે શોધવા દેવો જોઈએ. એક વસ્તુ ચોક્કસ કે છંદોવૈવિધ્યને આમાં કોઈ અવકાશ હોય કે મળે તેવું લાગતું નથી. દૃઢ ભાવને દૃઢ છંદોબંધ પણ અનિવાર્ય છે.  
ગાંધીયુગમાં સૉનેટ ખૂબ લખાતાં, કવિયશપ્રાર્થી પ્રત્યેક કવિ સૉનેટ લખતો. મેઘાણી કે ત્રિભુવન વ્યાસ જેવા કવિઓ તેમાં અપવાદ. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં પણ સૉનેટ મળે છે પણ આજે પરિસ્થિતિ જુદી છે. આજે જ્યારે અલ્પ સંખ્યામાં જ સૉનેટ રચાય છે ત્યારે સૉનેટમાળાની તે શી વાત કરવી? માત્ર એટલું જ કહેવું છે કે સૉનેટમાળા તે પણ સૉનેટનું સુંદર શિલ્પ વિધાન છે.
ગાંધીયુગમાં સૉનેટ ખૂબ લખાતાં, કવિયશપ્રાર્થી પ્રત્યેક કવિ સૉનેટ લખતો. મેઘાણી કે ત્રિભુવન વ્યાસ જેવા કવિઓ તેમાં અપવાદ. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં પણ સૉનેટ મળે છે પણ આજે પરિસ્થિતિ જુદી છે. આજે જ્યારે અલ્પ સંખ્યામાં જ સૉનેટ રચાય છે ત્યારે સૉનેટમાળાની તે શી વાત કરવી? માત્ર એટલું જ કહેવું છે કે સૉનેટમાળા તે પણ સૉનેટનું સુંદર શિલ્પ વિધાન છે.
<center>સંદર્ભ :</center>
<center>'''સંદર્ભ :'''</center>
શૈલી અને સ્વરૂપ : ઉમાશંકર જોશી
શૈલી અને સ્વરૂપ : ઉમાશંકર જોશી
કવિતા અને સાહિત્ય (વૉ. ૧) : રમણભાઈ નીલકંઠ
કવિતા અને સાહિત્ય (વૉ. ૧) : રમણભાઈ નીલકંઠ
Line 40: Line 40:
સૉનેટની પ્રાસયોજના અને સૉનેટના શ્રુતિસૌંદર્યને અત્યંત નિકટનો સંબંધ છે. સામાન્ય રીતે ધ્વનિઓના નિયમિત થતા પુનરાવર્તનને આપણે પ્રાસ કહી શકીએ. ધ્વનિઓનું નિયમિત પરાવર્તન અવગત કરતા ભાવકના ચિત્તતંત્રમાં શ્રુતિનાં ચોક્કસ પ્રકારનાં આંદોલનો ઊભાં થાય છે. આ આંદોલનો સાથે જ ભાવકની સંવિત્તિમાં ભિન્ન ભિન્ન પ્રકારની સૂક્ષ્મ ભાવરેખાઓનું અંકન થતું હોય છે. આ પ્રક્રિયા એટલી ઝીણી હોય છે કે તેનો અવબોધ પ્રાપ્ત કરતી વખતે ભાવક તેનાથી મોટેભાગે સભાન હોતો નથી. કારણ કે ભાવકનો ઉપક્રમ બહુધા, કેવળ આનંદપ્રાપ્તિનો હોય છે. એટલે આનંદપ્રાપ્તિની પ્રક્રિયામાં જવું તેને દરેક વખતે ઉદ્દિષ્ટ ન જ હોય તે દેખીતું છે.
સૉનેટની પ્રાસયોજના અને સૉનેટના શ્રુતિસૌંદર્યને અત્યંત નિકટનો સંબંધ છે. સામાન્ય રીતે ધ્વનિઓના નિયમિત થતા પુનરાવર્તનને આપણે પ્રાસ કહી શકીએ. ધ્વનિઓનું નિયમિત પરાવર્તન અવગત કરતા ભાવકના ચિત્તતંત્રમાં શ્રુતિનાં ચોક્કસ પ્રકારનાં આંદોલનો ઊભાં થાય છે. આ આંદોલનો સાથે જ ભાવકની સંવિત્તિમાં ભિન્ન ભિન્ન પ્રકારની સૂક્ષ્મ ભાવરેખાઓનું અંકન થતું હોય છે. આ પ્રક્રિયા એટલી ઝીણી હોય છે કે તેનો અવબોધ પ્રાપ્ત કરતી વખતે ભાવક તેનાથી મોટેભાગે સભાન હોતો નથી. કારણ કે ભાવકનો ઉપક્રમ બહુધા, કેવળ આનંદપ્રાપ્તિનો હોય છે. એટલે આનંદપ્રાપ્તિની પ્રક્રિયામાં જવું તેને દરેક વખતે ઉદ્દિષ્ટ ન જ હોય તે દેખીતું છે.
સૂરની મનોહારિતા પોતાના આરોહ-અવરોહ સાથે જોડાયેલી છે. તે રીતે પોતાનાં નિયમિત થતાં પુનરાવર્તન થકી ઉદ્ભવતાં નાદસોંદર્ય સાથે પણ જોડાયેલી છે. સૂરનું આ પ્રકારનું નિયમિત પુનરાવર્તન સિદ્ધ પાવવામાં પ્રાસ બહુ મોટો ભાગ ભજવે છે. પ્રાસયોજના સૂરનું નિયમન કરે છે અને નિયમિત બનેલ સૂરને ગ્રહણ કરતી પ્રતિ વિશિષ્ટ પ્રકારનો આહ્લાદ મેળવે છે. સૉનેટમાં પ્રાસયોજનાને આગવું મહત્ત્વ અપાયું છે તે આ કારણે. ભાવકચિત્તમાં પ્રકટતી પ્રાસજન્ય ભાવરેખાઓ સૉનેટના આસ્વાદનમાં બહુ મોટો ભાગ ભજવે છે.
સૂરની મનોહારિતા પોતાના આરોહ-અવરોહ સાથે જોડાયેલી છે. તે રીતે પોતાનાં નિયમિત થતાં પુનરાવર્તન થકી ઉદ્ભવતાં નાદસોંદર્ય સાથે પણ જોડાયેલી છે. સૂરનું આ પ્રકારનું નિયમિત પુનરાવર્તન સિદ્ધ પાવવામાં પ્રાસ બહુ મોટો ભાગ ભજવે છે. પ્રાસયોજના સૂરનું નિયમન કરે છે અને નિયમિત બનેલ સૂરને ગ્રહણ કરતી પ્રતિ વિશિષ્ટ પ્રકારનો આહ્લાદ મેળવે છે. સૉનેટમાં પ્રાસયોજનાને આગવું મહત્ત્વ અપાયું છે તે આ કારણે. ભાવકચિત્તમાં પ્રકટતી પ્રાસજન્ય ભાવરેખાઓ સૉનેટના આસ્વાદનમાં બહુ મોટો ભાગ ભજવે છે.
<center>સૉનેટ : ચૌદ પંક્તિનું કાવ્ય</center>
<center>'''સૉનેટ : ચૌદ પંક્તિનું કાવ્ય'''</center>
ઊર્મિ અને ચિંતનના પિંડને કવિ પોતાની સર્જક-પ્રતિભાના બળે, સૉનેટની આકૃતિના પરિમાણમાં રહી ઉપસાવે છે. સૉનેટની આકૃતિને યથાતથ ન્યાય આપ્યા છતાં સૉનેટકારનું કથયિતવ્ય સૉનેટક્ષમ રીતે ન સ્થપાય તો કદાચ કાવ્યકૃતિ નીપજશે. પણ તેથી તેને સૉનેટ નહીં કહી શકાય. સૉનેટકારના વિશિષ્ટ કથયિતવ્યનું સૉનેટના આકારનિર્માણમાં આમ ઘણું મહત્ત્વ છે.
ઊર્મિ અને ચિંતનના પિંડને કવિ પોતાની સર્જક-પ્રતિભાના બળે, સૉનેટની આકૃતિના પરિમાણમાં રહી ઉપસાવે છે. સૉનેટની આકૃતિને યથાતથ ન્યાય આપ્યા છતાં સૉનેટકારનું કથયિતવ્ય સૉનેટક્ષમ રીતે ન સ્થપાય તો કદાચ કાવ્યકૃતિ નીપજશે. પણ તેથી તેને સૉનેટ નહીં કહી શકાય. સૉનેટકારના વિશિષ્ટ કથયિતવ્યનું સૉનેટના આકારનિર્માણમાં આમ ઘણું મહત્ત્વ છે.
સૉનેટકારને આગવું કથયિતવ્ય અને તેનો સૉનેટક્ષમ મરોડ નિરૂપવાના સામર્થ્ય ઉપરાંત સૉનેટના પ્રત્યક્ષ આકારના નિરૂપણનો કસબ પણ હસ્તગત હોવો અનિવાર્ય છે. સૉનેટ ચૌદ પંક્તિનું કાવ્ય છે. તેથી ઓછી કે વધારે પંક્તિઓવાળી રચનામાં સૉનેટપણું સિદ્ધ થતું હોય તો તેને સૉનેટ કહી શકાય કે કેમ તે અંગે મતાંતરો છે. કથયિતવ્યને આગવા મરોડથી અભિવ્યક્ત કરતી ચૌદથી ઓછી-વધુ પંક્તિઓ સૉનેટનો પ્રાણ ધરાવતી હોય ત્યારે તેનો આસ્વાદ ચૌદ પંક્તિઓના સૉનેટથી જુદી રીતે પમાતો હોય તેવી નથી. એટલે ચૌદ પંક્તિઓથી જ સૉનેટ બની શકે તેવી અનિવાર્યતા સ્વીકારવાનું કોઈ કારણ નથી. પરંતુ આ સંદર્ભમાં એમ વિચારી શકાય કે જગતની પ્રારંભકાલીન સૉનેટકૃતિઓમાં પ્રાસને જે મહત્ત્વ અપાયું અને તેની યોજના જે પ્રકારે થઈ તે ચૌદ પંક્તિઓના પરિમાણમાં વિસ્તરી અને આજે, પ્રાસયોજનાનું રૂઢ કલેવર ધારણ નહીં કરતી. સૉનેટકૃતિ પણ ચૌદ પંક્તિઓમાં જ લખાય તેમાં રૂઢિનું ગૌરવ છે. કવિતાને ભોગે આ ગૌરવ જાળવવું અનિવાર્ય નથી પણ તે છતાં ચૌદથી ઓછી કે વધારે પંક્તિઓ ધરાવતી ૨ચનાઓને પણ આપણે સૉનટ કહેવાનું ઔદાર્ય દાખવીએ તો અન્ય કાવ્યસ્વરૂપાથી અલગ પડવાના સૉનેટનો અભિનિવેશ જોખમાય છે. કોઈપણ કાવ્યસ્વરૂપ તેના વૈયક્તિક પરિવેશમાં રહીને સાર્થક ઠરે ત્યારે જ તેનું ગૌરવ થઈ શકે. ની આવલિ સૉનેટની આવી વૈયક્તિકતા સૂચવતું પ્રત્યક્ષ પ્રમાણ છે. કેટલીકવાર સૉનેટગુચ્છ કે સૉનેટમાળાને નામે એકથી વધારેની સંખ્યામાં દેખાતા સૉનેટ એવું વિચારવા પ્રેરે કે કવિ ચૌદ પંક્તિઓના નિયત પરિમાણમાં બદ્ધ રહી પોતાનું કથયિતવ્ય આકારી શક્યો નથી, તેથી તેને, એકના અનુસંધાનમાં બીજાં સૉનટ લખવાની જરૂર ઊભી થઈ છે. સર્જકની સંવિત્તિમાં કેટલીકવાર પરમ વેગથી સંવેદનો ઘૂમરાતાં હોય ત્યારે થતી તેની અભિવ્યક્તિ ક્લાકૃતિના આકારને ગાંઠતી નથી એવું માનીએ તો પણ, સંવેદનોના અનિયંત્રિત વેગને સંયત કરી, તેને નિયત આકૃતિમાં ઢાળવામાં જ સૉનેટકારનું કૌશલ રહેલું છે. સૉનેટમાં તો અનુભૂતિનું કોઈ એક જ પરિમાણ બસ થઈ પડે. કારણ કે અનુભૂતિને ચારેબાજુથી પ્રમાણવા માટેની છૂટ સૉનેટના નાનકડા વ્યાપમાં મળતી નથી. તેથી સંયતરૂપે, ચૌદ પંક્તિઓમાં, સૉનેટની શરતોને વશ વર્તીને અનુભવને આકૃત કરવો તે જ ઉચિત છે. તે છતાં સૉનેટ સમૂહનું પ્રત્યેક સૉનેટ, સ્વતંત્ર રીતે, સૉનેટના સાહિત્યસ્વરૂપનો વિશેષ જાળવી, તેની શરતો પૂર્ણ કરતું હોય તો તેના, સૉનેટકૃતિ તરીકેના આસ્વાદનમાં કશો ફરક પડતો નથી. એકસરખી ભિન્નભિન્ન રંગોળીઓના સમન્વય દ્વારા જેમ એક રંગોળીનું સર્જન થાય ત્યારે પ્રત્યેક રંગોળી પોતાનું સ્વત્વ જાળવીને જ સમન્વિત થઈ હોય છે. તે રીતે સૉનેટગુચ્છનું પ્રત્યેક સૉનેટ પોતાનું સ્વત્વ જાળવી, શૃંખલારૂપે સૂત્રિત થાય તો તેથી સૉનેટના સ્વરૂપને કશી આંચ આવતી નથી.
સૉનેટકારને આગવું કથયિતવ્ય અને તેનો સૉનેટક્ષમ મરોડ નિરૂપવાના સામર્થ્ય ઉપરાંત સૉનેટના પ્રત્યક્ષ આકારના નિરૂપણનો કસબ પણ હસ્તગત હોવો અનિવાર્ય છે. સૉનેટ ચૌદ પંક્તિનું કાવ્ય છે. તેથી ઓછી કે વધારે પંક્તિઓવાળી રચનામાં સૉનેટપણું સિદ્ધ થતું હોય તો તેને સૉનેટ કહી શકાય કે કેમ તે અંગે મતાંતરો છે. કથયિતવ્યને આગવા મરોડથી અભિવ્યક્ત કરતી ચૌદથી ઓછી-વધુ પંક્તિઓ સૉનેટનો પ્રાણ ધરાવતી હોય ત્યારે તેનો આસ્વાદ ચૌદ પંક્તિઓના સૉનેટથી જુદી રીતે પમાતો હોય તેવી નથી. એટલે ચૌદ પંક્તિઓથી જ સૉનેટ બની શકે તેવી અનિવાર્યતા સ્વીકારવાનું કોઈ કારણ નથી. પરંતુ આ સંદર્ભમાં એમ વિચારી શકાય કે જગતની પ્રારંભકાલીન સૉનેટકૃતિઓમાં પ્રાસને જે મહત્ત્વ અપાયું અને તેની યોજના જે પ્રકારે થઈ તે ચૌદ પંક્તિઓના પરિમાણમાં વિસ્તરી અને આજે, પ્રાસયોજનાનું રૂઢ કલેવર ધારણ નહીં કરતી. સૉનેટકૃતિ પણ ચૌદ પંક્તિઓમાં જ લખાય તેમાં રૂઢિનું ગૌરવ છે. કવિતાને ભોગે આ ગૌરવ જાળવવું અનિવાર્ય નથી પણ તે છતાં ચૌદથી ઓછી કે વધારે પંક્તિઓ ધરાવતી ૨ચનાઓને પણ આપણે સૉનટ કહેવાનું ઔદાર્ય દાખવીએ તો અન્ય કાવ્યસ્વરૂપાથી અલગ પડવાના સૉનેટનો અભિનિવેશ જોખમાય છે. કોઈપણ કાવ્યસ્વરૂપ તેના વૈયક્તિક પરિવેશમાં રહીને સાર્થક ઠરે ત્યારે જ તેનું ગૌરવ થઈ શકે. ની આવલિ સૉનેટની આવી વૈયક્તિકતા સૂચવતું પ્રત્યક્ષ પ્રમાણ છે. કેટલીકવાર સૉનેટગુચ્છ કે સૉનેટમાળાને નામે એકથી વધારેની સંખ્યામાં દેખાતા સૉનેટ એવું વિચારવા પ્રેરે કે કવિ ચૌદ પંક્તિઓના નિયત પરિમાણમાં બદ્ધ રહી પોતાનું કથયિતવ્ય આકારી શક્યો નથી, તેથી તેને, એકના અનુસંધાનમાં બીજાં સૉનટ લખવાની જરૂર ઊભી થઈ છે. સર્જકની સંવિત્તિમાં કેટલીકવાર પરમ વેગથી સંવેદનો ઘૂમરાતાં હોય ત્યારે થતી તેની અભિવ્યક્તિ ક્લાકૃતિના આકારને ગાંઠતી નથી એવું માનીએ તો પણ, સંવેદનોના અનિયંત્રિત વેગને સંયત કરી, તેને નિયત આકૃતિમાં ઢાળવામાં જ સૉનેટકારનું કૌશલ રહેલું છે. સૉનેટમાં તો અનુભૂતિનું કોઈ એક જ પરિમાણ બસ થઈ પડે. કારણ કે અનુભૂતિને ચારેબાજુથી પ્રમાણવા માટેની છૂટ સૉનેટના નાનકડા વ્યાપમાં મળતી નથી. તેથી સંયતરૂપે, ચૌદ પંક્તિઓમાં, સૉનેટની શરતોને વશ વર્તીને અનુભવને આકૃત કરવો તે જ ઉચિત છે. તે છતાં સૉનેટ સમૂહનું પ્રત્યેક સૉનેટ, સ્વતંત્ર રીતે, સૉનેટના સાહિત્યસ્વરૂપનો વિશેષ જાળવી, તેની શરતો પૂર્ણ કરતું હોય તો તેના, સૉનેટકૃતિ તરીકેના આસ્વાદનમાં કશો ફરક પડતો નથી. એકસરખી ભિન્નભિન્ન રંગોળીઓના સમન્વય દ્વારા જેમ એક રંગોળીનું સર્જન થાય ત્યારે પ્રત્યેક રંગોળી પોતાનું સ્વત્વ જાળવીને જ સમન્વિત થઈ હોય છે. તે રીતે સૉનેટગુચ્છનું પ્રત્યેક સૉનેટ પોતાનું સ્વત્વ જાળવી, શૃંખલારૂપે સૂત્રિત થાય તો તેથી સૉનેટના સ્વરૂપને કશી આંચ આવતી નથી.
Line 49: Line 49:
{{Right|– વિનોદ જોશી}}<br>
{{Right|– વિનોદ જોશી}}<br>
{{Right|– સૉનેટ : પૃ. ૩-૪, ૨૦-૨૧, ૨૩-૨૫ }}<br>
{{Right|– સૉનેટ : પૃ. ૩-૪, ૨૦-૨૧, ૨૩-૨૫ }}<br>
<center>સૉનેટમાં પંક્તિવિભાગ અને ‘અંતની ચોટ'</center>
<center>'''સૉનેટમાં પંક્તિવિભાગ અને ‘અંતની ચોટ''''</center>
સૉનેટના પંક્તિવિભાગ સાથે તેના વળાંકને આંતરસંબંધ છે તે સાથે તેમાં સર્જક્તાની જે ગતિ હોય છે તેને પણ સંબંધ છે. સૉનેટમાં સર્જકચિત્તની કોઈ લાક્ષણિક અને વિશિષ્ટ અનુભૂતિનું નિરૂપણ હોય છે. અનુભૂતિની એ ક્ષણ ગહન અનુભવની હોય તે સૉનેટની અનિવાર્યતા છે કોઈ તરલ, ક્ષણિક લાગણી નહીં પરંતુ ક્ષણની છતાં ગંભીર અને રહસ્યમય અનુભૂતિ સૉનેટ માટે જરૂરી છે એવું જણાય છે. બલકે એને લીધે જ સૉનેટને મહત્તા અને બળ મળે છે. આવો કોઈ ગહન અનુભવ સૉનેટક્ષમ નીવડે છે. કવિને થતા આવા અનુભવમાં સત્યની પ્રતીતિ વિવિધ રીતે થાય. વિરોધથી, સાદૃશ્યથી અથવા તો પોતાને મળેલા સત્યને અંગત કે અન્ય જીવનમાં લાગુ પાડી તેનો તાળો કવિ મેળવતો હોય. આ પ્રક્રિયાને લીધે તેની વિચારોર્મિમાં એક જબરો વળાંક, પલટો કે ઊથલો આવતો હોય છે. આ વળાંક કે પલટો ક્યારેક સ્પષ્ટ તરી આવે તેવો હોય અથવા સૂક્ષ્મ પણ હોય. વિચારોર્મિનો આ વળાંક સૉનેટરચનામાં સહજ રીતે ઊતરે છે અને તેનું મહત્ત્વનું અંતર્ગત તત્ત્વ બને છે. પરિણામે એ રીતે પંક્તિવિભાગ એક યા બીજી રીતે થાય છે. આમ પંક્તિવિભાગ બાહ્ય લક્ષણ દેખાય છે, છતાં તે બહિરંગ ન રહેતાં તેના અંતરંગના આવિર્ભાવનું કારણ છે એમ કહીએ તો ખોટું નથી.
સૉનેટના પંક્તિવિભાગ સાથે તેના વળાંકને આંતરસંબંધ છે તે સાથે તેમાં સર્જક્તાની જે ગતિ હોય છે તેને પણ સંબંધ છે. સૉનેટમાં સર્જકચિત્તની કોઈ લાક્ષણિક અને વિશિષ્ટ અનુભૂતિનું નિરૂપણ હોય છે. અનુભૂતિની એ ક્ષણ ગહન અનુભવની હોય તે સૉનેટની અનિવાર્યતા છે કોઈ તરલ, ક્ષણિક લાગણી નહીં પરંતુ ક્ષણની છતાં ગંભીર અને રહસ્યમય અનુભૂતિ સૉનેટ માટે જરૂરી છે એવું જણાય છે. બલકે એને લીધે જ સૉનેટને મહત્તા અને બળ મળે છે. આવો કોઈ ગહન અનુભવ સૉનેટક્ષમ નીવડે છે. કવિને થતા આવા અનુભવમાં સત્યની પ્રતીતિ વિવિધ રીતે થાય. વિરોધથી, સાદૃશ્યથી અથવા તો પોતાને મળેલા સત્યને અંગત કે અન્ય જીવનમાં લાગુ પાડી તેનો તાળો કવિ મેળવતો હોય. આ પ્રક્રિયાને લીધે તેની વિચારોર્મિમાં એક જબરો વળાંક, પલટો કે ઊથલો આવતો હોય છે. આ વળાંક કે પલટો ક્યારેક સ્પષ્ટ તરી આવે તેવો હોય અથવા સૂક્ષ્મ પણ હોય. વિચારોર્મિનો આ વળાંક સૉનેટરચનામાં સહજ રીતે ઊતરે છે અને તેનું મહત્ત્વનું અંતર્ગત તત્ત્વ બને છે. પરિણામે એ રીતે પંક્તિવિભાગ એક યા બીજી રીતે થાય છે. આમ પંક્તિવિભાગ બાહ્ય લક્ષણ દેખાય છે, છતાં તે બહિરંગ ન રહેતાં તેના અંતરંગના આવિર્ભાવનું કારણ છે એમ કહીએ તો ખોટું નથી.
એમ મનાય છે કે અષ્ટકમાં ભરતીની જેમ વિચારોર્મિની ભરતી આવે છે, પરંતુ તે પછી ઓટને બદલે સૉનેટમાં ચોટ આવે છે. અંતની ચોટને સૉનેટનું આવશ્યક લક્ષણ ગણી તેને માટે આગ્રહ પણ રાખવામાં આવે છે. અષ્ટક અને ષટક માટે એવો પણ ખુલાસો કરવામાં આવે છે કે પૂર્વભૂમિકા રચવા માટે આઠ, મુખ્ય વસ્તુ માટે છ; અનુભવના – સત્યના પ્રતિષ્ઠાન માટે આઠ, સ્વ કે અન્યના જીવનમાં તેની સ્થિતિ-ગતિ-પ્રવત્તિ જોવા માટે છે; કોઈ એક વિષયના પ્રસ્તાવ માટે આઠ અને જીવનમાં કે જગતમાં તેના સામ્યભેદ, વિરોધ માટે છ લીટી અને આ રીતે ગતિ થતાં સૉનેટમાં અંતે ચોટ આવવી જ જોઈએ.
એમ મનાય છે કે અષ્ટકમાં ભરતીની જેમ વિચારોર્મિની ભરતી આવે છે, પરંતુ તે પછી ઓટને બદલે સૉનેટમાં ચોટ આવે છે. અંતની ચોટને સૉનેટનું આવશ્યક લક્ષણ ગણી તેને માટે આગ્રહ પણ રાખવામાં આવે છે. અષ્ટક અને ષટક માટે એવો પણ ખુલાસો કરવામાં આવે છે કે પૂર્વભૂમિકા રચવા માટે આઠ, મુખ્ય વસ્તુ માટે છ; અનુભવના – સત્યના પ્રતિષ્ઠાન માટે આઠ, સ્વ કે અન્યના જીવનમાં તેની સ્થિતિ-ગતિ-પ્રવત્તિ જોવા માટે છે; કોઈ એક વિષયના પ્રસ્તાવ માટે આઠ અને જીવનમાં કે જગતમાં તેના સામ્યભેદ, વિરોધ માટે છ લીટી અને આ રીતે ગતિ થતાં સૉનેટમાં અંતે ચોટ આવવી જ જોઈએ.
Line 55: Line 55:
કલાસંયમ, રચનાકાબૂ, અભિવ્યક્તિની હથોટી, ચિત્તમાંની અનુભૂતિને તંતોતંત પારખી પૂરી કરકસરથી અને સભાનતાથી અનિવાર્ય હોય તેટલી જ વાણીનો ઉપયોગ કરવાની ફાવટ ઈત્યાદિ શક્તિસજ્જતા સૉનેટ માટે એવી આવશ્યકતાઓ છે કે તેની સહેજ પણ ઊણપ રચનાને બગાડે, કથળાવે. આ રીતે સર્જન પામેલા સૉનેટમાં વળાંક અને ચોટ તેના સહજ પરિણામરૂપે આવ્યા વિના રહેતાં નથી.
કલાસંયમ, રચનાકાબૂ, અભિવ્યક્તિની હથોટી, ચિત્તમાંની અનુભૂતિને તંતોતંત પારખી પૂરી કરકસરથી અને સભાનતાથી અનિવાર્ય હોય તેટલી જ વાણીનો ઉપયોગ કરવાની ફાવટ ઈત્યાદિ શક્તિસજ્જતા સૉનેટ માટે એવી આવશ્યકતાઓ છે કે તેની સહેજ પણ ઊણપ રચનાને બગાડે, કથળાવે. આ રીતે સર્જન પામેલા સૉનેટમાં વળાંક અને ચોટ તેના સહજ પરિણામરૂપે આવ્યા વિના રહેતાં નથી.
આમ, વળાંક સૉનેટમાં આગળ જણાવ્યું તેમ તેની આવશ્યકતા છે અને તેને પોતાનું આગવું સ્થાન છે, તેમ તેનું સૌન્દર્ય પણ છે. ભાવવિકાસમાં તેથી જે વળ ચડે છે તે અસરકારક બને છે. પંક્તિવિભાગ, વળાંક અને ચોટ સૉનેટના આંતર સૌન્દર્ય અને સચોટતા-સરસતાની આવશ્યકતા છે અને તે પરસ્પર આંતરસંબંધ ધરાવે છે,
આમ, વળાંક સૉનેટમાં આગળ જણાવ્યું તેમ તેની આવશ્યકતા છે અને તેને પોતાનું આગવું સ્થાન છે, તેમ તેનું સૌન્દર્ય પણ છે. ભાવવિકાસમાં તેથી જે વળ ચડે છે તે અસરકારક બને છે. પંક્તિવિભાગ, વળાંક અને ચોટ સૉનેટના આંતર સૌન્દર્ય અને સચોટતા-સરસતાની આવશ્યકતા છે અને તે પરસ્પર આંતરસંબંધ ધરાવે છે,
{{Right|– ચંદ્રશંકર ભટ્ટ}}<BR>
{{Right|– ચંદ્રશંકર ભટ્ટ}}<br>
{{Right|આપણાં સૉનેટ, પૃ. ૩૬-૩૮}}  
{{Right|આપણાં સૉનેટ, પૃ. ૩૬-૩૮}}<br>
<center>સૉનેટમાં પ્રાસસંકલના</center>
<center>'''સૉનેટમાં પ્રાસસંકલના'''</center>
સામાન્ય રીતે પેટ્રાર્કશાઈ અને શેકસ્પિઅરશાઈ સૉનેટને પ્રાસરચનાની વિવિધતાથી ઓળખાવવામાં આવે છે. પેટ્રાર્કશાઈ પ્રકારમાં અષ્ટકની ૧-૪-પ-૮ અને ૨-૩-૬-૭ પંક્તિઓને એક જ પ્રાસ હોય છે. એટલે કે અષ્ટકને કખખક કખખક એવી પ્રાસરચના હોય છે. માત્ર બે પ્રાસનો જ ઉપયોગ થાય છે. ષટ્કમાં ગ્વીતોનીના સમયથી ગઘઙ ગઘઙ એમ ત્રણ પ્રાસનો ઉપયોગ થાય છે. પેટ્રાર્કશાઈ પ્રકાર અષ્ટકમાં ઉપલી સિવાયની કોઈ પણ પ્રાસગૂંથણી ચલાવી લે નહિ. એના માત્ર ષટ્કમાં વિવિધતાને અવકાશ છે. ગઘ ગઘ ગઘ અથવા ગઘ ઘગ ગઘ એમ પ્રાસ સાધી શકાય; બીજાં પણ બીબાં રચી શકાય પણ જેમ અષ્ટકમાં છે તેમ પટકમાં ત્રણ કરતાં વધારે પ્રાસનો ઉપયોગ થાય નહિ. ઉપરાંત સૌથી મહત્ત્વની વાત તો એ છે કે પેટ્રાર્કશાઈ પ્રકારમાં સૉનેટની ૧૩ અને ૧૪મી લીટીના પ્રાસ એક જ હોઈ શકે નહિ.
સામાન્ય રીતે પેટ્રાર્કશાઈ અને શેકસ્પિઅરશાઈ સૉનેટને પ્રાસરચનાની વિવિધતાથી ઓળખાવવામાં આવે છે. પેટ્રાર્કશાઈ પ્રકારમાં અષ્ટકની ૧-૪-પ-૮ અને ૨-૩-૬-૭ પંક્તિઓને એક જ પ્રાસ હોય છે. એટલે કે અષ્ટકને કખખક કખખક એવી પ્રાસરચના હોય છે. માત્ર બે પ્રાસનો જ ઉપયોગ થાય છે. ષટ્કમાં ગ્વીતોનીના સમયથી ગઘઙ ગઘઙ એમ ત્રણ પ્રાસનો ઉપયોગ થાય છે. પેટ્રાર્કશાઈ પ્રકાર અષ્ટકમાં ઉપલી સિવાયની કોઈ પણ પ્રાસગૂંથણી ચલાવી લે નહિ. એના માત્ર ષટ્કમાં વિવિધતાને અવકાશ છે. ગઘ ગઘ ગઘ અથવા ગઘ ઘગ ગઘ એમ પ્રાસ સાધી શકાય; બીજાં પણ બીબાં રચી શકાય પણ જેમ અષ્ટકમાં છે તેમ પટકમાં ત્રણ કરતાં વધારે પ્રાસનો ઉપયોગ થાય નહિ. ઉપરાંત સૌથી મહત્ત્વની વાત તો એ છે કે પેટ્રાર્કશાઈ પ્રકારમાં સૉનેટની ૧૩ અને ૧૪મી લીટીના પ્રાસ એક જ હોઈ શકે નહિ.
શેકસ્પિઅરશાઈ તરીકે ઓળખાતા પ્રકારમાં કખ કખ, ગઘ ગઘ, ઙચ, ઙચ, છછ એ રીતે પ્રાસ હોય છે. એટલે કે ૧-૩, ૨-૪, પ-૭, ૬-૮, ૯-૧૧, ૧૦-૧૨ અને ૧૩-૧૪ લીટીઓ એક પ્રાસવાળી હોય છે. સ્પેન્સરે નવો અખતરો કર્યો; કખ કખ. ખગ ખગ, ગઘ ગઘ, ઙઙ, એમ પ્રાસગૂંથણી રચી. પણ તેને બીજાઓએ ખાસ અપનાવી નથી. બીજા પણ અનેક અખતરા થયા છે. પણ મુખ્યત્વે (૧) પેટ્રાર્કશાઈ અથવા ઇટાલિયન (ર) શેક્સ્પિઅરશાઈ અથવા ઇંગ્લિશ અને (૩) અનિયમિત એમ ત્રણ ભાગમાં કુલ સૉનેટરચનાઓ પ્રાસસંકલનાને અંગે વહેંચાઈ ગયેલી ગણી શકાય.
શેકસ્પિઅરશાઈ તરીકે ઓળખાતા પ્રકારમાં કખ કખ, ગઘ ગઘ, ઙચ, ઙચ, છછ એ રીતે પ્રાસ હોય છે. એટલે કે ૧-૩, ૨-૪, પ-૭, ૬-૮, ૯-૧૧, ૧૦-૧૨ અને ૧૩-૧૪ લીટીઓ એક પ્રાસવાળી હોય છે. સ્પેન્સરે નવો અખતરો કર્યો; કખ કખ. ખગ ખગ, ગઘ ગઘ, ઙઙ, એમ પ્રાસગૂંથણી રચી. પણ તેને બીજાઓએ ખાસ અપનાવી નથી. બીજા પણ અનેક અખતરા થયા છે. પણ મુખ્યત્વે (૧) પેટ્રાર્કશાઈ અથવા ઇટાલિયન (ર) શેક્સ્પિઅરશાઈ અથવા ઇંગ્લિશ અને (૩) અનિયમિત એમ ત્રણ ભાગમાં કુલ સૉનેટરચનાઓ પ્રાસસંકલનાને અંગે વહેંચાઈ ગયેલી ગણી શકાય.
Line 92: Line 92:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
વેલે ચોંટ્યાં જેમ તૂરિયાં જી રે.
'''વેલે ચોંટ્યાં જેમ તૂરિયાં જી રે.'''
એક જ નહિ, બીજી પણ ચિત્ર ખડું કરતી પંક્તિ કવિને હાથ લાગે છે :
એક જ નહિ, બીજી પણ ચિત્ર ખડું કરતી પંક્તિ કવિને હાથ લાગે છે :
જોગણનાં જાણે લટૂરિયાં જી રે.
'''જોગણનાં જાણે લટૂરિયાં જી રે.'''
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
પણ ગેયતાની અપેક્ષા જ્યાં નથી એવી પાઠ્ય રચનાઓમાં પ્રાસ અપરિહાર્ય નથી અપરિહાર્ય હોય ત્યાં પણ ટાગોર કે રૉબર્ટ બ્રાઉનિંગની જેમ પરમ વિવિધસુંદર પ્રાસ, આપણે અપેક્ષા રાખી હોય અમુક શબ્દની ને આવી પડે ક્યાંકથીય જાણે અવનવો પ્રાસ, ને એ – એ જ ઠામે અનિવાર્ય, એવી પ્રતીતિ કરાવી રહે એવો પ્રાસ, કાંઈ ઠેરઠેર જોવા મળતો નથી.
પણ ગેયતાની અપેક્ષા જ્યાં નથી એવી પાઠ્ય રચનાઓમાં પ્રાસ અપરિહાર્ય નથી અપરિહાર્ય હોય ત્યાં પણ ટાગોર કે રૉબર્ટ બ્રાઉનિંગની જેમ પરમ વિવિધસુંદર પ્રાસ, આપણે અપેક્ષા રાખી હોય અમુક શબ્દની ને આવી પડે ક્યાંકથીય જાણે અવનવો પ્રાસ, ને એ – એ જ ઠામે અનિવાર્ય, એવી પ્રતીતિ કરાવી રહે એવો પ્રાસ, કાંઈ ઠેરઠેર જોવા મળતો નથી.
રસને ઉપકારક ન નીવડે તો પ્રાસ વેઠરૂપ છે, ત્રાસ છે. આપણે ત્યાં કાવ્યનો પાઠ કરવાને બદલે ગેય રચનાઓ, અષ્ટપદીઓ, ષટ્પદીઓ ને પ્રાકૃત-અપભ્રંશ-ગુજરાતી પદ્યો રચાયાં ત્યારથી પ્રાસનું મહત્ત્વ વધ્યું, રમણભાઈ પછી આ વિષયનું સમર્થ પર્યાલોચન કરનાર રામનારાયણ પાઠક અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય- (પૃ. ૪૫)માં કહે છે, ખાસ જોકે પિંગલનો છે છતાં તેની આવશ્યકતાના મૂળમાં સંગીત રહેલું છે. એ અભિપ્રાય પ્રાકૃત-અપભ્રંશની છાયામાં ઊછરેલી જૂની ગુજરાતીના અને મધ્યકાલીન ગુજરાતીના છંદોના વલણને અનુલક્ષીને અપાયો ગણી શકાય. શાસ્ત્રતઃ પ્રાસ પિંગલનો એટલે કે છંદોરચનાનો નહિ પણ અલંકારશાસ્ત્રનો છે એ વસ્તુ તરફ જેટલું ધ્યાન ખેંચીએ એટલું ઓછું જ છે. પ્રાસ એ એક જાતનો શબ્દાલંકાર જ છે અને એની વિશેષતા એટલી છે કે એનો વિનિયોગ પદાન્ત થાય છે. અલબત્ત, આપણી ભાષાના જન્મસમય પછીના ઘણા લાંબા ગાળામાં માત્ર ગેય છંદોનો જ ઉપયોગ થવાથી, પાછળથી મૂળ પાઠ્ય એવાં સંસ્કૃત વૃત્તો પણ ગેય છંદોના સંસર્ગથી પ્રાસ ધારણ કરતાં થયાં અને એમ પ્રાસ જાણે છંદના જ અવિભાજ્ય અંગ જેવો ભાસવા લાગ્યો. પણ વસ્તુતઃ એમ નથી જ. પ્રાસ એટલે કે ચરણોને અંતે થતો સમાન સ્વરભંજનસમૂહનો વિનિયોગ એ શબ્દાલંકારનો જ એક વિશિષ્ટ પ્રકાર છે અને કોઈ પણ કવિ કોઈ છંદનો ઉપયોગ કરવા માગે ત્યારે આપણે એને અમુકતમુક અલંકારનો પણ સાથે ઉપયોગ કરવાની ફરજ નહિ પાડી શકીએ, ખાસ કરીને જ્યારે એમ કર્યા વગર એના અર્થને, રસને સહેજ પણ સોસવું પડે એમ ન હોય ત્યારે. માટે જ કહું છું કે સૉનેટ જેવી પાઠ્ય રચનામાં, મુખ્યતઃ જેમાં સંસ્કૃત વૃત્તોનો જ ઉપયોગ કરવાનો છે તે રચનામાં, રસને ઉપકારક એવા અન્ય સર્વ શબ્દાલંકારો કે અર્થાલંકારો કરતાં પ્રાસને જરી પણ વધારે મહત્ત્વ આપવાની જરૂર નથી.
રસને ઉપકારક ન નીવડે તો પ્રાસ વેઠરૂપ છે, ત્રાસ છે. આપણે ત્યાં કાવ્યનો પાઠ કરવાને બદલે ગેય રચનાઓ, અષ્ટપદીઓ, ષટ્પદીઓ ને પ્રાકૃત-અપભ્રંશ-ગુજરાતી પદ્યો રચાયાં ત્યારથી પ્રાસનું મહત્ત્વ વધ્યું, રમણભાઈ પછી આ વિષયનું સમર્થ પર્યાલોચન કરનાર રામનારાયણ પાઠક અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય- (પૃ. ૪૫)માં કહે છે, ખાસ જોકે પિંગલનો છે છતાં તેની આવશ્યકતાના મૂળમાં સંગીત રહેલું છે. એ અભિપ્રાય પ્રાકૃત-અપભ્રંશની છાયામાં ઊછરેલી જૂની ગુજરાતીના અને મધ્યકાલીન ગુજરાતીના છંદોના વલણને અનુલક્ષીને અપાયો ગણી શકાય. શાસ્ત્રતઃ પ્રાસ પિંગલનો એટલે કે છંદોરચનાનો નહિ પણ અલંકારશાસ્ત્રનો છે એ વસ્તુ તરફ જેટલું ધ્યાન ખેંચીએ એટલું ઓછું જ છે. પ્રાસ એ એક જાતનો શબ્દાલંકાર જ છે અને એની વિશેષતા એટલી છે કે એનો વિનિયોગ પદાન્ત થાય છે. અલબત્ત, આપણી ભાષાના જન્મસમય પછીના ઘણા લાંબા ગાળામાં માત્ર ગેય છંદોનો જ ઉપયોગ થવાથી, પાછળથી મૂળ પાઠ્ય એવાં સંસ્કૃત વૃત્તો પણ ગેય છંદોના સંસર્ગથી પ્રાસ ધારણ કરતાં થયાં અને એમ પ્રાસ જાણે છંદના જ અવિભાજ્ય અંગ જેવો ભાસવા લાગ્યો. પણ વસ્તુતઃ એમ નથી જ. પ્રાસ એટલે કે ચરણોને અંતે થતો સમાન સ્વરભંજનસમૂહનો વિનિયોગ એ શબ્દાલંકારનો જ એક વિશિષ્ટ પ્રકાર છે અને કોઈ પણ કવિ કોઈ છંદનો ઉપયોગ કરવા માગે ત્યારે આપણે એને અમુકતમુક અલંકારનો પણ સાથે ઉપયોગ કરવાની ફરજ નહિ પાડી શકીએ, ખાસ કરીને જ્યારે એમ કર્યા વગર એના અર્થને, રસને સહેજ પણ સોસવું પડે એમ ન હોય ત્યારે. માટે જ કહું છું કે સૉનેટ જેવી પાઠ્ય રચનામાં, મુખ્યતઃ જેમાં સંસ્કૃત વૃત્તોનો જ ઉપયોગ કરવાનો છે તે રચનામાં, રસને ઉપકારક એવા અન્ય સર્વ શબ્દાલંકારો કે અર્થાલંકારો કરતાં પ્રાસને જરી પણ વધારે મહત્ત્વ આપવાની જરૂર નથી.
નર્મદે અલંકારપ્રવેશિકા (પૃ. ૮)માં શબ્દાલંકારની યાદીમાં જ અનુપ્રાસ (alliteration) અને તેના પેટાભાગમાં ‘અન્ત્યાનુપ્રાસ (rhyme)’ એમ આપ્યું છે, એ એની તીક્ષ્ણ દૃષ્ટિના પુરાવા રૂપ છે. કે. હ. ધ્રુવ ‘અંત્ય યમક જેને સામાન્ય રીતે પ્રાસ rhyme કહિયે છિયે.’ તેને વિશે કહે છે, ‘યમક અલંકારના અનેક પ્રકાર ગણાવ્યા છે, તેમાંનો એક અંત્ય યમક છે. શબ્દાલંકારરૂપે અંત્ય યમક ભારવિના કિરાતાર્જુનીયમાં દર્શન દે છે – પ્રાકૃતમાં તે અલંકાર રૂપે જ રહે છે. અપભ્રંશમાં તેનું બળ વધી પડે છે, કારણ કે અલંકારપ્રસ્થાનનું બળ પણ વધી જાય છે. આઠદસ સૈકામાં તો એનાં મૂળ એટલાં ઊંડા જામી જાય છે કે આજ તે કાઢવાં મુશ્કેલ થઈ પડ્યાં છે. તેમ છતાં કહેવું જોઈએ કે અંત્ય યમક પદ્યરચનાનું અંગ નથી, શણગાર જ છે.  પ્રાસ માટે ‘અંત્ય યમક’નો પ્રયોગ અને તેનું નિદાન અને અભિમત નથી, છતાં પ્રાસ અંગેનું એમનું દર્શન કેટલું બધું સાચું છે!
નર્મદે અલંકારપ્રવેશિકા (પૃ. ૮)માં શબ્દાલંકારની યાદીમાં જ અનુપ્રાસ (alliteration) અને તેના પેટાભાગમાં ‘અન્ત્યાનુપ્રાસ (rhyme)’ એમ આપ્યું છે, એ એની તીક્ષ્ણ દૃષ્ટિના પુરાવા રૂપ છે. કે. હ. ધ્રુવ ‘અંત્ય યમક જેને સામાન્ય રીતે પ્રાસ rhyme કહિયે છિયે.’ તેને વિશે કહે છે, ‘યમક અલંકારના અનેક પ્રકાર ગણાવ્યા છે, તેમાંનો એક અંત્ય યમક છે. શબ્દાલંકારરૂપે અંત્ય યમક ભારવિના કિરાતાર્જુનીયમાં દર્શન દે છે – પ્રાકૃતમાં તે અલંકાર રૂપે જ રહે છે. અપભ્રંશમાં તેનું બળ વધી પડે છે, કારણ કે અલંકારપ્રસ્થાનનું બળ પણ વધી જાય છે. આઠદસ સૈકામાં તો એનાં મૂળ એટલાં ઊંડા જામી જાય છે કે આજ તે કાઢવાં મુશ્કેલ થઈ પડ્યાં છે. તેમ છતાં કહેવું જોઈએ કે અંત્ય યમક પદ્યરચનાનું અંગ નથી, શણગાર જ છે.<ref>બુદ્ધિ પ્રકાશ', ઈ.સ. ૧૯૦૮, પૃ. ૧૦૨</ref> પ્રાસ માટે ‘અંત્ય યમક’નો પ્રયોગ અને તેનું નિદાન અને અભિમત નથી, છતાં પ્રાસ અંગેનું એમનું દર્શન કેટલું બધું સાચું છે!
પ્રાસની આવશ્યકતાના મૂળમાં સંગીત રહેલું છે કે કેમ એ પણ વિશેષ સંશોધન માગી લે છે. ગેય રચનામાં અંત્ય વિરામ દૃઢ હોય, નિયત અંતરે એ વિરામ આવતો હોય, એ સંજોગોમાં પાસપાસેના વિરામો ઉચ્ચારસામ્ય ઉપજાવે એવી સ્વરવ્યંજનવ્યવસ્થાવાળા હોય એ સુરુચિકર લાગે, અને એમ આ આવશ્યકતા ઊભી થઈ હોય એ સંભવિત છે. પણ આવી સ્વરભંજનસંહતિ તે શબ્દાલંકાર માત્ર છે અને જેમ વૃત્તોની નિયત લઘુગુરુવ્યવસ્થા તે સંગીતપરસ્તીથી નથી તેમ આ વિશિષ્ટ સ્વરભંજનવ્યવસ્થા પણ તત્ત્વદૃષ્ટિએ સંગીતને જોડાયેલી નથી. ગદ્યમાં પણ ટુકડા પાડવા માટે કે શોભા ખાતર ‘તાનમાં, ગુલતાનમાં, મુલતાનના સુલતાનના’ એમ પ્રાસની મદદ લેવાય છે એ વસ્તુ પ્રાસના સંગીત સાથેના સંબંધની શક્યતાને વિશેષ મોળી પાડે છે. જેમ અનુપ્રાસ એક શબ્દાલંકાર માત્ર છે અને સંગીતની અપેક્ષામાં એનો ઉદ્ભવ નથી, તેમ અનુપ્રાસનું વિશિષ્ટરૂપ અત્યાનુપ્રાસ, આપણો ‘પ્રાસ’ તેને પણ સંગીતથી કશી નિસ્બત હોવાનો સંભવ નથી. સૉનેટમાં સંગીતની અપેક્ષા નથી એટલે વિશેષ વિસ્તાર અહીં અપ્રસ્તુત છે. એટલું જ કે સૉનેટમાં પ્રાસ અનિવાર્ય નથી. ચરણાન્ત પ્રાસરચનાની પ્રદર્શનિયા વૃત્તિ જેનામાં જડ કરી બેઠી નહિ હોય તેવા કલાકારો તો પોતાના પદ્યસમગ્રમાં જ વર્ણસંકલનાની ચમત્કૃતિ સાધતા રહીને અવિચ્છિન્ન ઉચ્ચારમાધુર્ય જમાવવામાં પોતાનું કૌશલ રેડશે. એ રીતે પદ્યની મોહકતા એવી તો વધી શકે કે પ્રાસના શોખીનોને પણ પ્રાસની ગેરહાજરી ખટકે નહિ, અરે કદીક વરતાય સુધ્ધાં નહિ.'
પ્રાસની આવશ્યકતાના મૂળમાં સંગીત રહેલું છે કે કેમ એ પણ વિશેષ સંશોધન માગી લે છે. ગેય રચનામાં અંત્ય વિરામ દૃઢ હોય, નિયત અંતરે એ વિરામ આવતો હોય, એ સંજોગોમાં પાસપાસેના વિરામો ઉચ્ચારસામ્ય ઉપજાવે એવી સ્વરવ્યંજનવ્યવસ્થાવાળા હોય એ સુરુચિકર લાગે, અને એમ આ આવશ્યકતા ઊભી થઈ હોય એ સંભવિત છે. પણ આવી સ્વરભંજનસંહતિ તે શબ્દાલંકાર માત્ર છે અને જેમ વૃત્તોની નિયત લઘુગુરુવ્યવસ્થા તે સંગીતપરસ્તીથી નથી તેમ આ વિશિષ્ટ સ્વરભંજનવ્યવસ્થા પણ તત્ત્વદૃષ્ટિએ સંગીતને જોડાયેલી નથી. ગદ્યમાં પણ ટુકડા પાડવા માટે કે શોભા ખાતર ‘તાનમાં, ગુલતાનમાં, મુલતાનના સુલતાનના’ એમ પ્રાસની મદદ લેવાય છે એ વસ્તુ પ્રાસના સંગીત સાથેના સંબંધની શક્યતાને વિશેષ મોળી પાડે છે. જેમ અનુપ્રાસ એક શબ્દાલંકાર માત્ર છે અને સંગીતની અપેક્ષામાં એનો ઉદ્ભવ નથી, તેમ અનુપ્રાસનું વિશિષ્ટરૂપ અત્યાનુપ્રાસ, આપણો ‘પ્રાસ’ તેને પણ સંગીતથી કશી નિસ્બત હોવાનો સંભવ નથી. સૉનેટમાં સંગીતની અપેક્ષા નથી એટલે વિશેષ વિસ્તાર અહીં અપ્રસ્તુત છે. એટલું જ કે સૉનેટમાં પ્રાસ અનિવાર્ય નથી. ચરણાન્ત પ્રાસરચનાની પ્રદર્શનિયા વૃત્તિ જેનામાં જડ કરી બેઠી નહિ હોય તેવા કલાકારો તો પોતાના પદ્યસમગ્રમાં જ વર્ણસંકલનાની ચમત્કૃતિ સાધતા રહીને અવિચ્છિન્ન ઉચ્ચારમાધુર્ય જમાવવામાં પોતાનું કૌશલ રેડશે. એ રીતે પદ્યની મોહકતા એવી તો વધી શકે કે પ્રાસના શોખીનોને પણ પ્રાસની ગેરહાજરી ખટકે નહિ, અરે કદીક વરતાય સુધ્ધાં નહિ.'
{{Right|– ઉમાશંકર જોશી}}<br>
{{Right|– ઉમાશંકર જોશી}}<br>
{{Right|શૈલી અને સ્વરૂપ, પૃ. ૧૭૮-૧૮૮}}  
{{Right|શૈલી અને સ્વરૂપ, પૃ. ૧૭૮-૧૮૮}}<br>
{{Poem2Close}}
{{Poem2Close}}


18,450

edits