સ્વરૂપસન્નિધાન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 8: Line 8:
સતીશ વ્યાસ, મણિલાલ પટેલ
, પારુલ રાઠોડ, જયેશ ભોગાયતા<br>  
સતીશ વ્યાસ, મણિલાલ પટેલ
, પારુલ રાઠોડ, જયેશ ભોગાયતા<br>  
}}
}}
{{ContentBox
|heading = ‘ચિત્રાંગદા’: સંવર્ધિત આવૃત્તિનો પરિચય
|text =
{{Poem2Open}}
૧૬ જૂન ૧૯૯૭-એ પ્રકાશિત ૧૩ સાહિત્યસ્વરૂપોની સિદ્ધાન્ત-ચર્ચાના લેખોનું આ સમ્પાદન, “સ્વરૂપસન્નિધાન” ‘એકત્ર ફાઉન્ડેશન’ પર ઑનલાઈન ફ્રી રજૂ કરતાં આનન્દ થાય છે.
સામગ્રી :
સાહિત્યસ્વરૂપસિદ્ધાન્ત પુનર્વિચાર ભણી : સુમન શાહ (૨૮ પેજીસ).
સાહિત્યસ્વરૂપ અને તેના લેખક આ મુજબ છે :
ફાગુ : બળવંત જાની
આખ્યાન : પ્રસાદ બ્રહ્મભટ્ટ
પદ્યવાર્તા : વિનોદ જોશી
ખંડકાવ્ય : જયદેવ શુક્લ
ઊર્મિકાવ્ય : ચિમનલાલ ત્રિવેદી
સૉનેટ : રવીન્દ્ર ઠાકોર
મત્લઅથી મક્તઅ સુધી : ચિનુ મોદી
નાટક : સુભાષ શાહ
એકાંકી : રમણ સોની
નવલકથા : રમેશ ઘ. ઓઝા
ટૂંકીવાર્તા : વિજય શાસ્ત્રી
આત્મકથા : સતીશ વ્યાસ
જીવનકથા : મણિલાલ પટેલ
દરેક સાહિત્યસ્વરૂપ વિશે અન્ય વિદ્વાનોના લેખોમાંથી ઉપકારક સામગ્રીના અંશો આ સમ્પાદનની વિશેષતા છે.
{{Right|'''— 
સુમન શાહ'''}}
<br>
}}
<br>


{{Box
{{Box