26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 80: | Line 80: | ||
'''કહું કેમ આવી ગયો અંત દુઃખનો!''' | '''કહું કેમ આવી ગયો અંત દુઃખનો!''' | ||
'''હજુ શૂન્ય છે શ્વાસ બેચાર બાકી.''' | '''હજુ શૂન્ય છે શ્વાસ બેચાર બાકી.''' | ||
</poem> | |||
</center> | |||
{{Poem2Open}} | |||
આ પીડા અને યાતનાઓને કારણે કવિને કેવું જીવનદર્શન લાધ્યું છે! | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
'''‘એક ઘરે છે રામણદીવો, બીજા ઘેરે દોણી,''' | |||
'''બળતા આ સંસારની વાતો, તોયે ન સ્વાર્થ-વિહોણી,''' | |||
'''જીવન-મૃત્યુ, સુખ-દુઃખ, સરખાં હૈયે કોણ ઉતારે?''' | |||
{{space}} '''આ સંસારે!''' | |||
... ... ... | |||
'''શ્વાસની આ વણઝાર પળેપળ, ચાલી જાયે દૂરે,''' | |||
'''ધૂળના ગોટેગોટા ઊડીને પાછળ મારગ પૂરે,''' | |||
'''ક્યાંક વિસામો, ક્યાંક ઉતારો, થાક ઘડીક ઉતારે,''' | |||
{{space}} '''ભવપગથારે'''.’ | |||
</poem> | </poem> | ||
</center> | </center> |
edits