26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(4 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કવિ અને કવિતાઃ શૂન્ય પાલનપુરી| }} | {{Heading|કવિ અને કવિતાઃ શૂન્ય પાલનપુરી| }} | ||
[[File:Shunya_Palanpuri.jpg|frameless|center]]<br> | |||
Line 146: | Line 149: | ||
'''‘મોતને કહી દો ન મૂકે હોડમાં નિજ આબરૂ,''' | '''‘મોતને કહી દો ન મૂકે હોડમાં નિજ આબરૂ,''' | ||
'''શૂન્ય છે એ કોઈનો માર્યો કદી મરશે નહીં.’''' | '''શૂન્ય છે એ કોઈનો માર્યો કદી મરશે નહીં.’''' | ||
* | <center>*</center> | ||
'''‘બંદગી હો કે ગઝલ હો, ક્યાંય લાચારી નથી;''' | '''‘બંદગી હો કે ગઝલ હો, ક્યાંય લાચારી નથી;''' | ||
'''કોઈની પણ મેં ખુદાઈ એમ સ્વીકારી નથી.''' | '''કોઈની પણ મેં ખુદાઈ એમ સ્વીકારી નથી.''' | ||
Line 218: | Line 221: | ||
</poem> | </poem> | ||
</center> | </center> | ||
{{Poem2Open}} | |||
આ કવિએ – ગઝલકારે વેદાંતના તત્ત્વજ્ઞાનનો મહિમા પણ તેમની ગઝલોમાં ગાયો છે; જેમ કે – | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
'''‘ ‘શૂન્ય’માંથી આવ્યા’તા ‘શૂન્ય’માં જવાનું છે, કોણ રોકનારું છે?''' | |||
'''નાશ ને અમરતાની શૃંખલાઓ કાપીને લો અમે તો આ ચાલ્યા.’''' | |||
</poem> | |||
</center> | |||
{{Poem2Open}} | |||
‘શૂન્ય’માંથી ‘આવવું’ અને ‘શૂન્ય’માં ‘ભળી જવું’ની વાત કેટલી સહજતાથી ગઝલરૂપ પામી છે. કેટલી નિર્ભીક રીતે કવિ મૃત્યુનો સ્વીકાર કરે છે! ‘અલખ’ ‘નિરંજન’ પણ આ ગઝલકારમાં આશ્ચર્ય થાય એ રીતે પ્રગટે છે. | |||
શ્રી ચંદ્રકાન્ત બક્ષીએ લખ્યું છેઃ | |||
‘શૂન્ય’ જેવું વિરાટ, બ્રહ્માંડ જેટલું અદ્ભુત તખલ્લુસ પસંદ કરનાર માણસ મુસ્લિમ છે, પણ હિંદુ મિથ, કલ્પન, બિંબ અને સંસ્કૃતના શબ્દપ્રયોગોને એ જે અધિકારથી કવિતામાં વાપરી શકે છે, આનંદાશ્ચર્ય આપે છે.’ | |||
બક્ષીની વાતના સમર્થનમાં આ પંક્તિઓ જુઓઃ | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
'''‘સત્ય અને સુંદરની સાથે શિવ નજરમાં રાખે છે.''' | |||
'''ઝેર જગતભરનું પીવાની હામ જિગરમાં રાખે છે,''' | |||
'''કેવો ઐક્ય-વિધાતા છે મુજ દેશ, જમાનો શું સમજે?''' | |||
'''સર્પ, મયૂર અને મૂષક જે એક જ ઘરમાં રાખે છે.’''' | |||
</poem> | |||
</center> | |||
{{Poem2Open}} | |||
જીવનમાં અનેક દુઃખો વેઠીને, દુઃખોને નહીં ગાંઠીને ‘તગઝ્ઝુલ’ (વ્યવહાર જગતનો પ્રેમ)થી તસવ્વુફ (આધ્યાત્મિક પ્રેમ)ના શિખર ભણી સફળ ગઝલયાત્રા તથા જીવનયાત્રા કરનાર શૂન્યસાહેબને સો સો સલામ. | |||
{{Right|— ઊર્મિલા ઠાકર}} | |||
{{Poem2Close}} | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૫૧. રસ્તો | |||
|next = | |||
}} |
edits