પ્રતિપદા/૫. મણિલાલ હ. પટેલ: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
()
 
Line 8: Line 8:
{{Poem2Open}}કવિતા, વાર્તા, નવલકથા, નિબંધ, ચરિત્ર, આત્મચરિત્ર અને વિવેચન – એમ સાહિત્યના મહત્સ્વરૂપોમાં સફળતાપૂર્વક કલમ અજમાવી ચૂકેલા, સતત લખતા રહેલા સવ્યસાચી લેખક. માતબર લેખન. વિદ્યાર્થી-વત્સલ અધ્યાપનકળાના, હવે વિરલ બનતી જતી પ્રજાતિના નૈષ્ઠિક અધ્યાપક. સાહિત્યના રસાળ વ્યાખ્યાતા, પ્રભાવક વક્તા. મિશનરી જોસ્સાથી સાહિત્ય અને સાહિત્યશિક્ષણના નિમિત્તે લગભગ આખું ગુજરાત ખૂંદી ચૂકેલા પ્રવાસી. કવિતાના પાંચ સંચયો ઉપરાંત એમની પાસેથી પાંચ વાર્તાસંગ્રહો, બે પ્રવાસગ્રંથો, ત્રણ ચરિત્ર-આત્મચરિત્ર, છ નવલ-લઘુનવલો, ચૌદ નિબંધસંગ્રહો, પંદર વિવેચનના ગ્રંથો અને પુષ્કળ સંપાદનો મળ્યાં છે. કાવ્યપાઠ અને વ્યાખ્યાન નિમિત્તે યુકે અને યુએસએના પ્રવાસો કર્યા છે. તરલ પારદર્શક કલ્પનો વડે અતીતરાગથી રંજિત જાનપદી ચેતનાને વ્યક્ત કરતા કવિ. ધ્યાનપાત્ર સૉનેટો પણ આપ્યાં છે. દશમો દાયકો અને પરસ્પરઃ એમનાં સંપાદનમાં પ્રકટેલા સામયિક  ઉન્મેષો છે.{{Poem2Close}}
{{Poem2Open}}કવિતા, વાર્તા, નવલકથા, નિબંધ, ચરિત્ર, આત્મચરિત્ર અને વિવેચન – એમ સાહિત્યના મહત્સ્વરૂપોમાં સફળતાપૂર્વક કલમ અજમાવી ચૂકેલા, સતત લખતા રહેલા સવ્યસાચી લેખક. માતબર લેખન. વિદ્યાર્થી-વત્સલ અધ્યાપનકળાના, હવે વિરલ બનતી જતી પ્રજાતિના નૈષ્ઠિક અધ્યાપક. સાહિત્યના રસાળ વ્યાખ્યાતા, પ્રભાવક વક્તા. મિશનરી જોસ્સાથી સાહિત્ય અને સાહિત્યશિક્ષણના નિમિત્તે લગભગ આખું ગુજરાત ખૂંદી ચૂકેલા પ્રવાસી. કવિતાના પાંચ સંચયો ઉપરાંત એમની પાસેથી પાંચ વાર્તાસંગ્રહો, બે પ્રવાસગ્રંથો, ત્રણ ચરિત્ર-આત્મચરિત્ર, છ નવલ-લઘુનવલો, ચૌદ નિબંધસંગ્રહો, પંદર વિવેચનના ગ્રંથો અને પુષ્કળ સંપાદનો મળ્યાં છે. કાવ્યપાઠ અને વ્યાખ્યાન નિમિત્તે યુકે અને યુએસએના પ્રવાસો કર્યા છે. તરલ પારદર્શક કલ્પનો વડે અતીતરાગથી રંજિત જાનપદી ચેતનાને વ્યક્ત કરતા કવિ. ધ્યાનપાત્ર સૉનેટો પણ આપ્યાં છે. દશમો દાયકો અને પરસ્પરઃ એમનાં સંપાદનમાં પ્રકટેલા સામયિક  ઉન્મેષો છે.{{Poem2Close}}


== કાવ્યો: =
== કાવ્યો: ==
===૧. વાટઃ બે કાવ્યો===
===૧. વાટઃ બે કાવ્યો===
<poem>
<poem>

Navigation menu