કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૨૮. પ્રકીર્ણ: મુક્તકો અને ખંડકો: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
Line 7: Line 7:
ના ના લાધે કશું ય કદીયે બ્હારની મુક્ત ચીજે,
ના ના લાધે કશું ય કદીયે બ્હારની મુક્ત ચીજે,
જામે અંતર્ દરદથી જ આ મૌક્તિકો મુક્તકો વા.
જામે અંતર્ દરદથી જ આ મૌક્તિકો મુક્તકો વા.
દુહા-મુક્તકો
'''દુહા-મુક્તકો'''
એકલ ખાવું, એકલ જોવું, એકલ રમવું ઈશ!
એકલ ખાવું, એકલ જોવું, એકલ રમવું ઈશ!
એકલ વાટે વિચરવું, કરમ ન કદી લખીશ.
એકલ વાટે વિચરવું, કરમ ન કદી લખીશ.
Line 23: Line 23:




‘હોળીથી હેઠા બધા!’
'''‘હોળીથી હેઠા બધા!’'''
(સોરઠા)
(સોરઠા)
બ્રાહ્મણ ગાતા વેદ, બળેવને દિન નાહી ધોઈ;
બ્રાહ્મણ ગાતા વેદ, બળેવને દિન નાહી ધોઈ;
Line 67: Line 67:
‘મ્હોર્યા છે ના બહુ વરસથી; મ્હોરશેયે ન, સૌ ક્‌હે,
‘મ્હોર્યા છે ના બહુ વરસથી; મ્હોરશેયે ન, સૌ ક્‌હે,
ડાળે બેસી તદપિ મધુરું કોકિલા એક ટ્‌હૌકે.’
ડાળે બેસી તદપિ મધુરું કોકિલા એક ટ્‌હૌકે.’
ખુશનુમા!
'''ખુશનુમા!'''
દૂરે ક્ષિતિજ સુધી નાવડી કો હો ન વા,
દૂરે ક્ષિતિજ સુધી નાવડી કો હો ન વા,
પાસે સ્વજનની છાંયડી કો હો ન વા,
પાસે સ્વજનની છાંયડી કો હો ન વા,
Line 73: Line 73:
મૃત્યુય તો છે જિન્દગી સમ ખુશનુમા!
મૃત્યુય તો છે જિન્દગી સમ ખુશનુમા!


નવયૌવન
'''નવયૌવન'''
(અનુષ્ટુપ)
(અનુષ્ટુપ)
રૂઝવે જગના જખ્મો, આદર્યાંને પૂરાં કરે,
રૂઝવે જગના જખ્મો, આદર્યાંને પૂરાં કરે,
Line 82: Line 82:
(સોરઠો)
(સોરઠો)
અંતર વ્‌હેતાં વૃહેણ, જોયાં હાથ ઝબોળીને
અંતર વ્‌હેતાં વૃહેણ, જોયાં હાથ ઝબોળીને
તે ત્યારથી જ શેણ! તારાં થયાં મટે નહીં.
તે ત્યારથી જ શેણ! તારાં થયાં મટે નહીં.</poem>}}
 
</poem>}}


{{right|(શેષનાં કાવ્યો, પૃ. ૮૦-૮૪)}}
{{right|(શેષનાં કાવ્યો, પૃ. ૮૦-૮૪)}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ૨૭. માંદગીને
|previous = ૨૮. પ્રકીર્ણ: મુક્તકો અને ખંડકો
|next = ૨૯. ગાંધીયુગ
|next = ૩૦. માગું બસ રાતવાસો જ હું
}}
}}

Navigation menu