અન્વેષણા/૧૬. ભોજરાજાનું સરસ્વતીસદન...: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
 
Line 44: Line 44:
‘પારિજાતમંજરી’ની પ્રસ્તાવનામાં કહ્યું છે તેમ, મદનકવિ ગૌડકુળનો હતો અને ગંગાધરના વંશમાં થયેલો હતો. અન્ય સાધનોમાંથી જણાય છે કે કવિતા અને સાહિત્યનું શિક્ષણ તેણે જૈન પંડિત આશાધર પાસે મેળવ્યું હતું અને પોતાની નિપુણતા બદલ ‘બાલસરસ્વતી'નું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. અર્જુનવર્માના સમયમાં તે રાજગુરુની પદવીએ પહોંચ્યો હતો. અર્જુનવર્માના રાજ્યકાળના ત્રણ સંસ્કૃત લેખોની રચના મદને કરેલી છે. અર્જુનવર્મામાં પોતે પણ એના પુરોગામી ભોજની જેમ એક સહૃદય ગ્રન્થકાર હતો. ‘અમરુશતક’ ઉપર તેણે રચેલી ટીકા ‘રસિકસંજીવની’ જાણીતી છે તથા અનેકવાર છપાયેલી છે. એ ટીકામાં મદનના કેટલાક શ્લોકો ઉદ્ધૃત થયેલા છે. અર્જુનવર્માનાં સુભાષિતો જહ્લણની ‘સૂક્તિમુક્તાવલિ’ અને વલ્લભદેવની ‘સુભાષિતાવલિ’માં તથા મદનનાં સુભાષિતો ‘સૂક્તિમુક્તાવલિ’ માં લેવાયાં છે. સરસ્વતીસદનમાં ઈ. સ. ૧૦૩૫માં સરસ્વતીની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ ત્યારથી માંડી અર્જુનવર્માના રાજ્યકાળ સુધી એટલે કે આશરે બસો વર્ષ સુધી ત્યાંની પ્રવૃત્તિઓને રાજ્યનો પ્રત્યક્ષ આશ્રય મળતો હતો એના સ્પષ્ટ પુરાવા છે. એ પછી, ઈ. સ. ૧૩૦૯- બાદ તુરતમાં માળવાના પરમાર રાજ્યનો નાશ થયો ત્યાં સુધી એ આશ્રય ચાલુ રહ્યો હશે એમ અનુમાન કરવું યોગ્ય છે.
‘પારિજાતમંજરી’ની પ્રસ્તાવનામાં કહ્યું છે તેમ, મદનકવિ ગૌડકુળનો હતો અને ગંગાધરના વંશમાં થયેલો હતો. અન્ય સાધનોમાંથી જણાય છે કે કવિતા અને સાહિત્યનું શિક્ષણ તેણે જૈન પંડિત આશાધર પાસે મેળવ્યું હતું અને પોતાની નિપુણતા બદલ ‘બાલસરસ્વતી'નું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. અર્જુનવર્માના સમયમાં તે રાજગુરુની પદવીએ પહોંચ્યો હતો. અર્જુનવર્માના રાજ્યકાળના ત્રણ સંસ્કૃત લેખોની રચના મદને કરેલી છે. અર્જુનવર્મામાં પોતે પણ એના પુરોગામી ભોજની જેમ એક સહૃદય ગ્રન્થકાર હતો. ‘અમરુશતક’ ઉપર તેણે રચેલી ટીકા ‘રસિકસંજીવની’ જાણીતી છે તથા અનેકવાર છપાયેલી છે. એ ટીકામાં મદનના કેટલાક શ્લોકો ઉદ્ધૃત થયેલા છે. અર્જુનવર્માનાં સુભાષિતો જહ્લણની ‘સૂક્તિમુક્તાવલિ’ અને વલ્લભદેવની ‘સુભાષિતાવલિ’માં તથા મદનનાં સુભાષિતો ‘સૂક્તિમુક્તાવલિ’ માં લેવાયાં છે. સરસ્વતીસદનમાં ઈ. સ. ૧૦૩૫માં સરસ્વતીની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ ત્યારથી માંડી અર્જુનવર્માના રાજ્યકાળ સુધી એટલે કે આશરે બસો વર્ષ સુધી ત્યાંની પ્રવૃત્તિઓને રાજ્યનો પ્રત્યક્ષ આશ્રય મળતો હતો એના સ્પષ્ટ પુરાવા છે. એ પછી, ઈ. સ. ૧૩૦૯- બાદ તુરતમાં માળવાના પરમાર રાજ્યનો નાશ થયો ત્યાં સુધી એ આશ્રય ચાલુ રહ્યો હશે એમ અનુમાન કરવું યોગ્ય છે.
વિ. સં. ૧૨૯૨ (ઈ.સ. ૧૨૩૬)માં સિદ્ધરાજ જયસિંહે માળવાના રાજા યશોવર્માને હરાવીને ધારાનગરીમાં વિજયપ્રવેશ કર્યો. ગુજરાતની વિદ્યાપ્રવૃત્તિમાં સિદ્ધરાજના સમયથી વિશેષ ભરતી આવી એનું એક મુખ્ય કારણ અવન્તિના પાટનગરનું અને ભોજના સરસ્વતી ભંડાર—પુસ્તકાલયનું સિદ્ધરાજે કરેલુ દર્શન હતું. એ સરસ્વતી ભંડાર ક્યાં હશે? ભોજના રાજમહેલમાં હશે કે સરસ્વતીસદનમાં ? આવા નામાંકિત શારદાસદ્મ સાથે પુસ્તકાલય તો હોવું જોઈએ.  
વિ. સં. ૧૨૯૨ (ઈ.સ. ૧૨૩૬)માં સિદ્ધરાજ જયસિંહે માળવાના રાજા યશોવર્માને હરાવીને ધારાનગરીમાં વિજયપ્રવેશ કર્યો. ગુજરાતની વિદ્યાપ્રવૃત્તિમાં સિદ્ધરાજના સમયથી વિશેષ ભરતી આવી એનું એક મુખ્ય કારણ અવન્તિના પાટનગરનું અને ભોજના સરસ્વતી ભંડાર—પુસ્તકાલયનું સિદ્ધરાજે કરેલુ દર્શન હતું. એ સરસ્વતી ભંડાર ક્યાં હશે? ભોજના રાજમહેલમાં હશે કે સરસ્વતીસદનમાં ? આવા નામાંકિત શારદાસદ્મ સાથે પુસ્તકાલય તો હોવું જોઈએ.  


તે આ જ મકાનમાં હશે કે અન્યત્ર? આ મકાનમાં હોય તો ક્યાં? મકાનની વર્તમાન સ્થિતિમાં આ પ્રશ્નોના કોઈ ઉત્તર આપી શકાય એમ નથી. પરંતુ વિદ્યાધામ અવન્તિનો અને તેના કેન્દ્રરૂપ સરસ્વતીસદનનો કંઈક આદર્શ ચિત્તમાં રાખીને સિદ્ધરાજે પાટણમાં સહસ્ત્રલિંગ સરોવરની આસપાસ વિવિધ વિદ્યાનુ શિક્ષણ આપતા વિદ્યામઠો સ્થાપ્યા હતા એમાં શંકા નથી. ગુજરાતના પાટનગરના હૃદયભાગમાં, દેવગૃહસંકુલ એક વિશાળ સરોવરના કિનારે સ્થપાયેલા અને વિકસેલા વિદ્યાનગરની ભવ્યતા ભોજના સરસ્વતીસદન કરતાં વિશેષ હતી એ પણ એટલું જ ચોક્કસ છે.
તે આ જ મકાનમાં હશે કે અન્યત્ર? આ મકાનમાં હોય તો ક્યાં? મકાનની વર્તમાન સ્થિતિમાં આ પ્રશ્નોના કોઈ ઉત્તર આપી શકાય એમ નથી. પરંતુ વિદ્યાધામ અવન્તિનો અને તેના કેન્દ્રરૂપ સરસ્વતીસદનનો કંઈક આદર્શ ચિત્તમાં રાખીને સિદ્ધરાજે પાટણમાં સહસ્ત્રલિંગ સરોવરની આસપાસ વિવિધ વિદ્યાનુ શિક્ષણ આપતા વિદ્યામઠો સ્થાપ્યા હતા એમાં શંકા નથી. ગુજરાતના પાટનગરના હૃદયભાગમાં, દેવગૃહસંકુલ એક વિશાળ સરોવરના કિનારે સ્થપાયેલા અને વિકસેલા વિદ્યાનગરની ભવ્યતા ભોજના સરસ્વતીસદન કરતાં વિશેષ હતી એ પણ એટલું જ ચોક્કસ છે.
સરસ્વતીસદન જોતાં જોતાં પાટણમાંના આવા જ એક સ્થાપત્યનું મને સ્મરણ થયું, અને તે હાલના પાટણની પશ્ચિમે કનસડા દરવાજા બહાર આવેલા હેમચન્દ્રાચાર્યનો ઉપાશ્રય. એ સ્થાન પીર મુખ્તમશાહની દરગાહ તરીકે ઓળખાય છે, પરંતુ જૈન કે હિન્દુ સ્થાપત્યનું એ રૂપાન્તર છે એ સ્પષ્ટ છે. પાટણની પ્રજા એને પરાપૂર્વથી હેમચન્દ્રાચાર્યના ઉપાશ્રય તરીકે ઓળખે છે અને આવી બાબતમાં અનુશ્રુતિને આધારભૂત નહિ ગણવાનું કોઈ કારણ નથી. પાટણની જૂની રાજગઢીની પાસે આવેલું હેમચન્દ્રાચાર્યનું નિવાસસ્થાન એ મહાન સારસ્વત અને તેમના શિષ્યમંડળને કારણે એક વિશિષ્ટ વિદ્યાલય તેમ જ સાહિત્યસર્જન અને વિદ્ગાગોષ્ટિનુ ધામ બન્યું હતું.
સરસ્વતીસદન જોતાં જોતાં પાટણમાંના આવા જ એક સ્થાપત્યનું મને સ્મરણ થયું, અને તે હાલના પાટણની પશ્ચિમે કનસડા દરવાજા બહાર આવેલા હેમચન્દ્રાચાર્યનો ઉપાશ્રય. એ સ્થાન પીર મુખ્તમશાહની દરગાહ તરીકે ઓળખાય છે, પરંતુ જૈન કે હિન્દુ સ્થાપત્યનું એ રૂપાન્તર છે એ સ્પષ્ટ છે. પાટણની પ્રજા એને પરાપૂર્વથી હેમચન્દ્રાચાર્યના ઉપાશ્રય તરીકે ઓળખે છે અને આવી બાબતમાં અનુશ્રુતિને આધારભૂત નહિ ગણવાનું કોઈ કારણ નથી. પાટણની જૂની રાજગઢીની પાસે આવેલું હેમચન્દ્રાચાર્યનું નિવાસસ્થાન એ મહાન સારસ્વત અને તેમના શિષ્યમંડળને કારણે એક વિશિષ્ટ વિદ્યાલય તેમ જ સાહિત્યસર્જન અને વિદ્ગાગોષ્ટિનુ ધામ બન્યું હતું.
ભોજના સરસ્વતીસદનનું દર્શન એ મધ્ય ભારતના મારા પ્રવાસનો પર્યાપ્ત પુરસ્કાર હતો. સંતોષ અને ગ્લાનિના મિશ્ર ભાવો સાથે એ શારદામન્દિરની મેં વિદાય લીધી. સંતોષ એટલા માટે કે મધ્યકાલીન ભારતના સાંસ્કૃતિક ઇતિહાસનાં મૂલ સાધનોમાં જ્યાંના વિદ્યાવિનોદો વિષે ઘણું વાંચ્યું હતું તે મન્દિરની ભૂમિ ઉપર વિચરવાનો રોમાંચ અનુભવી શકાયો, ગ્લાનિ એની વર્તમાન દશાથી થઈ. પરંતુ ઉજ્જનથી મોટર માર્ગે ॐકારેશ્વર, ઇન્દોર, માંડુ અને ધાર થઈને ગોધરા આવતાં ગુજરાત અને માળવાના ઇતિહાસનું જે સંયોજન ચિત્તમાં થયું તે અનેક પુસ્તકોના કેવળ વાચનથી ન થઈ શકયું હોત.
ભોજના સરસ્વતીસદનનું દર્શન એ મધ્ય ભારતના મારા પ્રવાસનો પર્યાપ્ત પુરસ્કાર હતો. સંતોષ અને ગ્લાનિના મિશ્ર ભાવો સાથે એ શારદામન્દિરની મેં વિદાય લીધી. સંતોષ એટલા માટે કે મધ્યકાલીન ભારતના સાંસ્કૃતિક ઇતિહાસનાં મૂલ સાધનોમાં જ્યાંના વિદ્યાવિનોદો વિષે ઘણું વાંચ્યું હતું તે મન્દિરની ભૂમિ ઉપર વિચરવાનો રોમાંચ અનુભવી શકાયો, ગ્લાનિ એની વર્તમાન દશાથી થઈ. પરંતુ ઉજ્જનથી મોટર માર્ગે ॐકારેશ્વર, ઇન્દોર, માંડુ અને ધાર થઈને ગોધરા આવતાં ગુજરાત અને માળવાના ઇતિહાસનું જે સંયોજન ચિત્તમાં થયું તે અનેક પુસ્તકોના કેવળ વાચનથી ન થઈ શકયું હોત.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|[‘બુદ્ધિપ્રકાશ,' જૂન ૧૯૬૬ ]}}


{{right|[‘બુદ્ધિપ્રકાશ,' જૂન ૧૯૬૬ ]}}
<hr>
{{reflist}}


<br>
<br>

Navigation menu