કાવ્ય-આચમન શ્રેણી – ગુલામમોહમ્મદ શેખ/કવિ અને કવિતાઃ ગુલામમોહમ્મદ શેખ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} <br> <center><big><big>'''કવિ અને કવિતાઃ ગુલામમોહમ્મદ શેખ'''</big></big></center> {{Poem2Open}} <center>'''૧'''</center> ચિત્રકાર-કવિ ગુલામમોહમ્મદ શેખનો જન્મ તા. ૧૬-૨-૧૯૩૭ના રોજ સુરેન્દ્રનગરમાં. માતા લાડુબહેન. પિતા તાજમોહમ્મદ. ગ...")
 
No edit summary
Line 14: Line 14:
‘શાયર’ના સહવાસે એમણે ગીત, ગઝલ, ગરબા ને સૉનેટ પણ લખ્યાં. છંદ-લયનો પાકો રિયાઝ થયો. શાળાનાં સ્મરણોની વાત કરતાં ગુલામમોહમ્મદ શેખે નોંધ્યું છેઃ
‘શાયર’ના સહવાસે એમણે ગીત, ગઝલ, ગરબા ને સૉનેટ પણ લખ્યાં. છંદ-લયનો પાકો રિયાઝ થયો. શાળાનાં સ્મરણોની વાત કરતાં ગુલામમોહમ્મદ શેખે નોંધ્યું છેઃ
‘રવડતાં-દવડતાં બાળકાવ્યો ઘસડ્યાં – થોડાં છપાયાં પણ ખરાં. ‘બાળક’માં ને કદાચ ‘રમકડું’માં. રંગપેટી મળી તેમાં પીંછી બોળી ચિત્રો કરતો થયો.’
‘રવડતાં-દવડતાં બાળકાવ્યો ઘસડ્યાં – થોડાં છપાયાં પણ ખરાં. ‘બાળક’માં ને કદાચ ‘રમકડું’માં. રંગપેટી મળી તેમાં પીંછી બોળી ચિત્રો કરતો થયો.’
{{right|(‘ઘેર જતાં’, પૃ. ૧૪)}}
{{right|(‘ઘેર જતાં’, પૃ. ૧૪)}}<br>


૧૯૫૫માં ચિત્રકળાના અભ્યાસ માટે તેઓ વડોદરા આવ્યા. ત્યાં એમને જાણે નવું આકાશ મળ્યું, નવી આબોહવા મળી. કેફિયતમાં એમણે નોંધ્યું છેઃ
૧૯૫૫માં ચિત્રકળાના અભ્યાસ માટે તેઓ વડોદરા આવ્યા. ત્યાં એમને જાણે નવું આકાશ મળ્યું, નવી આબોહવા મળી. કેફિયતમાં એમણે નોંધ્યું છેઃ
‘વિશ્વકળાનો પરચો થયો ને હમણાં લગી ચીતરેલું તે ધીમે ધીમે ભુંસાયું, લખેલું તે ભુલાયું... સૌથી વિશેષ તો સર્જનાત્મકતાનો વિકલ્પ ધાર્મિકતાના વાડા વળોટી ગયો.’
‘વિશ્વકળાનો પરચો થયો ને હમણાં લગી ચીતરેલું તે ધીમે ધીમે ભુંસાયું, લખેલું તે ભુલાયું... સૌથી વિશેષ તો સર્જનાત્મકતાનો વિકલ્પ ધાર્મિકતાના વાડા વળોટી ગયો.’
{{right|(‘ઘેર જતાં પૃ. ૧૭’)}}
{{right|(‘ઘેર જતાં પૃ. ૧૭’)}}<br>


‘વિશ્વકળાના પરિચયે અને વિશેષ તો નવી કળાનાં ઉન્મેષે ઘણાં બંધ બારણાં ખોલ્યાં...’ ‘ચિત્રજગતની ચેતનાએ કવિતાને બળ દીધું, છકાવી.’
‘વિશ્વકળાના પરિચયે અને વિશેષ તો નવી કળાનાં ઉન્મેષે ઘણાં બંધ બારણાં ખોલ્યાં...’ ‘ચિત્રજગતની ચેતનાએ કવિતાને બળ દીધું, છકાવી.’
{{right|(‘અથવા અને’, પૃ. ૧૬૭)}}
{{right|(‘અથવા અને’, પૃ. ૧૬૭)}}<br>


સુરેશ જોષીના સાન્નિધ્યે એમને રિલ્કે, સેન્ટ જૉન પર્સ, લોર્કા, ઑક્ટેવિયો પાઝ તથા અન્ય લાતીન કવિઓની કૃતિઓનો ગાઢ પરિચય થયો. એમણે નોંધ્યું છેઃ
સુરેશ જોષીના સાન્નિધ્યે એમને રિલ્કે, સેન્ટ જૉન પર્સ, લોર્કા, ઑક્ટેવિયો પાઝ તથા અન્ય લાતીન કવિઓની કૃતિઓનો ગાઢ પરિચય થયો. એમણે નોંધ્યું છેઃ
‘આઠ વરસના વડોદરા-વાસમાં જિંદગીનું ભાથું મળ્યું. સાહિત્યમાં સુરેશભાઈ, ભોગીભાઈ, પ્રબોધભાઈ, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ મળ્યા. નવી કવિતાની માંડણી થઈ એ ‘વિશ્વમાનવ’ અને ‘ક્ષિતિજ’માં છપાતી થઈ.’
‘આઠ વરસના વડોદરા-વાસમાં જિંદગીનું ભાથું મળ્યું. સાહિત્યમાં સુરેશભાઈ, ભોગીભાઈ, પ્રબોધભાઈ, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ મળ્યા. નવી કવિતાની માંડણી થઈ એ ‘વિશ્વમાનવ’ અને ‘ક્ષિતિજ’માં છપાતી થઈ.’
{{right|(‘ઘેર જતાં’, પૃ. ૧૮)}}
{{right|(‘ઘેર જતાં’, પૃ. ૧૮)}}<br>


બધા મિત્રો એ અરસામાં દર શનિવારે ભોગીભાઈ ગાંધીના ઘરે મળતા. એ દિવસોને યાદ કરતાં શેખસાહેબે યજ્ઞેશ દવેએ લીધેલી મુલાકાતમાં કહ્યું છેઃ
બધા મિત્રો એ અરસામાં દર શનિવારે ભોગીભાઈ ગાંધીના ઘરે મળતા. એ દિવસોને યાદ કરતાં શેખસાહેબે યજ્ઞેશ દવેએ લીધેલી મુલાકાતમાં કહ્યું છેઃ
‘મારો, અનુભૂતિનો પિંડ પણ ત્યાં બંધાયો. એ વેળા મને લાગતું કે લખવું છે તે લખી શકાતું નથી : જુવાનીના જોશમાં તોડફોડના અખતરા કર્યા, ભાષામાંથી નવું નિપજાવવાનું કામ આક્રોશપૂર્વક થયું એની પાછળ આ બધાં બળો હતાં.’
‘મારો, અનુભૂતિનો પિંડ પણ ત્યાં બંધાયો. એ વેળા મને લાગતું કે લખવું છે તે લખી શકાતું નથી : જુવાનીના જોશમાં તોડફોડના અખતરા કર્યા, ભાષામાંથી નવું નિપજાવવાનું કામ આક્રોશપૂર્વક થયું એની પાછળ આ બધાં બળો હતાં.’
{{right|(‘ગુલામમોહમ્મદ શેખ, એક દીર્ઘ મુલાકાત, યજ્ઞેશ દવે, પૃ. ૩૫-૩૬)}}
{{right|(‘ગુલામમોહમ્મદ શેખ, એક દીર્ઘ મુલાકાત, યજ્ઞેશ દવે, પૃ. ૩૫-૩૬)}}<br>


<center>'''૩'''</center>
<center>'''૩'''</center>
Line 36: Line 36:
ગુલામમોહમ્મદ શેખની કવિતામાં પ્રવેશવા માટે થાય છે — ચાલો; ઘાંચીવાડ, સુરેન્દ્રનગરના ‘ખોરડા’માં પ્રવેશીએઃ
ગુલામમોહમ્મદ શેખની કવિતામાં પ્રવેશવા માટે થાય છે — ચાલો; ઘાંચીવાડ, સુરેન્દ્રનગરના ‘ખોરડા’માં પ્રવેશીએઃ
‘બીજાં ખોરડાંની જેમ અમારુંય પાણાનું, ચૂને ધોળાય એવું આઠ-બારની બે ઓરડીઓવાળું ઘર... ... ... છાપરે ખપાટિયાં ઉપર નળિયાં, એમાં થઈ આકાશનાં છીંડાં પડે ત્યાંથી શિયાળે-ઉનાળે ગારની ભોંય પર ચાંદરડાં પડે ને ચોમાસે રેલા.’
‘બીજાં ખોરડાંની જેમ અમારુંય પાણાનું, ચૂને ધોળાય એવું આઠ-બારની બે ઓરડીઓવાળું ઘર... ... ... છાપરે ખપાટિયાં ઉપર નળિયાં, એમાં થઈ આકાશનાં છીંડાં પડે ત્યાંથી શિયાળે-ઉનાળે ગારની ભોંય પર ચાંદરડાં પડે ને ચોમાસે રેલા.’
(‘ઘેર જતાં’, પૃ. ૯)
{{right|(‘ઘેર જતાં’, પૃ. ૯)}}<br>
આ ખોરડું ‘કુમાર’માં પ્રગટ થયેલા એમના ગીત ‘ખોરડું’માં કેવું ચૂવે છે! —
આ ખોરડું ‘કુમાર’માં પ્રગટ થયેલા એમના ગીત ‘ખોરડું’માં કેવું ચૂવે છે! —
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 43: Line 43:
એકબીજાને બાથ ભીડીને નળિયાં રાતાં પાણીએ રુવે,
એકબીજાને બાથ ભીડીને નળિયાં રાતાં પાણીએ રુવે,
આજ ફરી પાછું ખોરડું ચૂવે.’
આજ ફરી પાછું ખોરડું ચૂવે.’
(‘અથવા અને’, ૨૦૧૩, પૃ. ૧૫૭)</poem>'''}}
{{right|(‘અથવા અને’, ૨૦૧૩, પૃ. ૧૫૭)}}</poem>'''}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
‘આમ દરવાજો કરી આડો જરા બેઠો હતો ત્યાં...’ કાવ્યમાં કવિ આ ઘર ઉતારી કેવા ઘરની શોધમાં નીકળી પડે છે! —
‘આમ દરવાજો કરી આડો જરા બેઠો હતો ત્યાં...’ કાવ્યમાં કવિ આ ઘર ઉતારી કેવા ઘરની શોધમાં નીકળી પડે છે! —
Line 52: Line 53:
હજી પામ્યો નથી તેવા ઘરે  
હજી પામ્યો નથી તેવા ઘરે  
નીકળી પડું.’
નીકળી પડું.’
(‘અથવા અને’, પૃ. ૭૮)</poem>'''}}
{{right|(‘અથવા અને’, પૃ. ૭૮)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘ઘર’ને આપેલ આ ઉપમા જુઓ, ‘ચાંદરણાં’નું કલ્પન જુઓઃ
‘ઘર’ને આપેલ આ ઉપમા જુઓ, ‘ચાંદરણાં’નું કલ્પન જુઓઃ
Line 63: Line 64:
નર્યાં ભરપૂર ચાંદરણાં  
નર્યાં ભરપૂર ચાંદરણાં  
બધાં બેસી ગયાં, પેસી ગયાં અક્કેક થઈને આંખમાં.’
બધાં બેસી ગયાં, પેસી ગયાં અક્કેક થઈને આંખમાં.’
(‘અથવા અને’, પૃ. ૭૯)</poem>'''}}
{{right|(‘અથવા અને’, પૃ. ૭૯)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પત્ની નીલિમા તથા દીકરી સમીરાને ટ્રેનમાં મૂકીને પાછા ફરતાં કવિ કેવું સંવેદન અનુભવે છે! – (‘સ્વજનને પત્ર’ કાવ્યમાં) —
પત્ની નીલિમા તથા દીકરી સમીરાને ટ્રેનમાં મૂકીને પાછા ફરતાં કવિ કેવું સંવેદન અનુભવે છે! – (‘સ્વજનને પત્ર’ કાવ્યમાં) —
Line 76: Line 77:
ત્યારે કોરા પરબીડિયા જેવું ઘર
ત્યારે કોરા પરબીડિયા જેવું ઘર
મને વીંટળાઈ વળ્યું.’
મને વીંટળાઈ વળ્યું.’
(‘અથવા અને’, પૃ. ૮૦)</poem>'''}}
{{right|(‘અથવા અને’, પૃ. ૮૦)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘ઘેર જતાં’ના અંતિમ નિબંધનું શીર્ષક સૂચવે છે તેમ શેખસાહેબે ઘર ખોળ્યાં છે, ખોયાં છે ને મળ્યાંય છે.
‘ઘેર જતાં’ના અંતિમ નિબંધનું શીર્ષક સૂચવે છે તેમ શેખસાહેબે ઘર ખોળ્યાં છે, ખોયાં છે ને મળ્યાંય છે.
Line 90: Line 91:
અને પળવારમાં  
અને પળવારમાં  
ફફડાવતું ઊડ્યું, ગયું ઓ પા૨, ઓ પાર...’
ફફડાવતું ઊડ્યું, ગયું ઓ પા૨, ઓ પાર...’
(‘અથવા અને’, પૃ. ૮૮)</poem>'''}}
{{right|(‘અથવા અને’, પૃ. ૮૮)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ સેન્દ્રિય અનુભવ જુઓઃ
આ સેન્દ્રિય અનુભવ જુઓઃ
Line 100: Line 101:
ત્યાં ફરી પાછો  
ત્યાં ફરી પાછો  
નખથી નક્ષત્ર લગી ઝણઝણાટ.’
નખથી નક્ષત્ર લગી ઝણઝણાટ.’
(‘અથવા અને’, પૃ. ૮૯)</poem>'''}}
{{right|(‘અથવા અને’, પૃ. ૮૯)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તો ‘જેસલમેર’ના ચોથા કાવ્યમાં ઘરનું, દૂરથી ઝડપેલું, ગતિશીલ કલ્પન જુઓઃ
તો ‘જેસલમેર’ના ચોથા કાવ્યમાં ઘરનું, દૂરથી ઝડપેલું, ગતિશીલ કલ્પન જુઓઃ
Line 107: Line 108:
‘રણને છેડે બેઠેલાં બધાં ઘર
‘રણને છેડે બેઠેલાં બધાં ઘર
મરેલાં ઊંટોને કાંધે નાખી ચાલી નીકળ્યાં.’
મરેલાં ઊંટોને કાંધે નાખી ચાલી નીકળ્યાં.’
(‘અથવા અને’, પૃ. ૧૦૦)</poem>'''}}
{{right|(‘અથવા અને’, પૃ. ૧૦૦)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘ચહેરો’ કાવ્યમાંની પંક્તિ – ‘ગાભરો શબ્દ ઘર ભણી મૂકે દોટ’ની જેમ આ કવિનો શબ્દ (રંગ, પીંછી પણ) વારે વારે ‘ઘર’ ભણી, ‘પામ્યો નથી તેવા ઘર’ ભણી દોટ મૂકે છે ને ઘર-વતનની નોળવેલ સૂંઘે છે, સાથે સાથે કલ્પેલી નોળવેલ પણ સૂંઘે છે.
‘ચહેરો’ કાવ્યમાંની પંક્તિ – ‘ગાભરો શબ્દ ઘર ભણી મૂકે દોટ’ની જેમ આ કવિનો શબ્દ (રંગ, પીંછી પણ) વારે વારે ‘ઘર’ ભણી, ‘પામ્યો નથી તેવા ઘર’ ભણી દોટ મૂકે છે ને ઘર-વતનની નોળવેલ સૂંઘે છે, સાથે સાથે કલ્પેલી નોળવેલ પણ સૂંઘે છે.
Line 116: Line 117:
આ ઘર
આ ઘર
અમને લેવા આગળ કેમ આવતું નથી?’
અમને લેવા આગળ કેમ આવતું નથી?’
(‘અથવા અને’, પૃ. ૧૫૪)
{{right|(‘અથવા અને’, પૃ. ૧૫૪)}}
*
<center>*</center>
‘વળગણીએ ધ્રૂજતી ખીંટી ઢીલી થઈ ઢળી
‘વળગણીએ ધ્રૂજતી ખીંટી ઢીલી થઈ ઢળી
ને ટીંગાતું ઘર
ને ટીંગાતું ઘર
Line 123: Line 124:
અમને નોધારા મૂકી
અમને નોધારા મૂકી
ઝાંપે જઈ ઊભું.’
ઝાંપે જઈ ઊભું.’
(‘અથવા અને’, પૃ. ૧૫૨)</poem>'''}}
{{right|(‘અથવા અને’, પૃ. ૧૫૨)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ વાંચતાં ભાવકનેય નોંધારાપણાનો અનુભવ થાય.
આ વાંચતાં ભાવકનેય નોંધારાપણાનો અનુભવ થાય.
કેવળ ઘર નહિ, ઘરની સાથે એમનાં કાવ્યોમાં પરિવાર તથા ઘર-વતન-સીમ-માટી-તડકો-અંધકાર – આખો પરિવેશ કાવ્યરૂપ પામે છે – ‘લાકડીના ટેકે / ઊભી ક્ષિતિજને શેઢે / મોતિયામાંથી મારો ખાટલો શોધતી મા.’; થીગડિયાળ, કરચલિયાળ કોટમાં સ્વપ્નમાં ખાટલે આવીને ઊભેલા પિતા; ટ્રેનમાં વિદાય થતાં નીલિમા (પત્ની) તથા સમીરા (દીકરી); બોલતાં શીખતો કબીર (પુત્ર); ઝઘડતા ભાઈઓ; મૃત્યુ, મસ્જિદ, પયગંબર, ઈશ્વર, ભસતાં કૂતરાં, લાલ પ્રભાત, ભૂરી સાંજ, પીળી રાત, આંકડા ફૂલની જાંબલી ઘેરી આંખ, કથ્થાઈ બારીઓ, બદામી કોણીઓ, ગરમાળાનાં પીળાં ફૂલ, શિરીષની ઝીણી કૂંપળો, લીંબોઈની ઊડતી ગંધ, પોતાના પડછાયા પર હીંચકતી છાપરાની બોગનવેલ, મધુમાલતી, રાતરાણી, આંબો, આસોપાલવ, જાસૂદ, લેલાં, મેના, દેવચકલી, ટોચેલાં સીતાફળ અડધાં મૂકી ઊડી ગયેલાં પોપટ, કબર પરનાં થોર, કતલખાનાં, હરાયાં ઢોર, ભોગાવો, ભાદર, લીમડાની બખોલોમાં કીડીઓએ બાંધેલાં કથ્થાઈ ઘર, છીંડામાંથી પ્રવેશતા ઘોરખોદિયા, વીંછી, સાપ, ખિસકોલું ઝડપવા લપાયેલી બિલ્લી, કસાઈવાડે ઊંઘતા બકરાનું ઊંચું-નીચું થતું પેટ, બાવળની કાંટ્યમાં મરતા મંકોડા, ભૂંડ જેવો ભૂખ્યો ચંદ્ર, પિતાની પૂંઠે દોડી આવેલું કબ્રસ્તાન! ‘સ્વપ્નમાં પિતા’ કાવ્યમાં કૌંસમાં મૂકેલી આ પંક્તિમાં કવિનું ઋજુ હૈયું કેવું ધબકે છે! —
કેવળ ઘર નહિ, ઘરની સાથે એમનાં કાવ્યોમાં પરિવાર તથા ઘર-વતન-સીમ-માટી-તડકો-અંધકાર – આખો પરિવેશ કાવ્યરૂપ પામે છે – ‘લાકડીના ટેકે / ઊભી ક્ષિતિજને શેઢે / મોતિયામાંથી મારો ખાટલો શોધતી મા.’; થીગડિયાળ, કરચલિયાળ કોટમાં સ્વપ્નમાં ખાટલે આવીને ઊભેલા પિતા; ટ્રેનમાં વિદાય થતાં નીલિમા (પત્ની) તથા સમીરા (દીકરી); બોલતાં શીખતો કબીર (પુત્ર); ઝઘડતા ભાઈઓ; મૃત્યુ, મસ્જિદ, પયગંબર, ઈશ્વર, ભસતાં કૂતરાં, લાલ પ્રભાત, ભૂરી સાંજ, પીળી રાત, આંકડા ફૂલની જાંબલી ઘેરી આંખ, કથ્થાઈ બારીઓ, બદામી કોણીઓ, ગરમાળાનાં પીળાં ફૂલ, શિરીષની ઝીણી કૂંપળો, લીંબોઈની ઊડતી ગંધ, પોતાના પડછાયા પર હીંચકતી છાપરાની બોગનવેલ, મધુમાલતી, રાતરાણી, આંબો, આસોપાલવ, જાસૂદ, લેલાં, મેના, દેવચકલી, ટોચેલાં સીતાફળ અડધાં મૂકી ઊડી ગયેલાં પોપટ, કબર પરનાં થોર, કતલખાનાં, હરાયાં ઢોર, ભોગાવો, ભાદર, લીમડાની બખોલોમાં કીડીઓએ બાંધેલાં કથ્થાઈ ઘર, છીંડામાંથી પ્રવેશતા ઘોરખોદિયા, વીંછી, સાપ, ખિસકોલું ઝડપવા લપાયેલી બિલ્લી, કસાઈવાડે ઊંઘતા બકરાનું ઊંચું-નીચું થતું પેટ, બાવળની કાંટ્યમાં મરતા મંકોડા, ભૂંડ જેવો ભૂખ્યો ચંદ્ર, પિતાની પૂંઠે દોડી આવેલું કબ્રસ્તાન! ‘સ્વપ્નમાં પિતા’ કાવ્યમાં કૌંસમાં મૂકેલી આ પંક્તિમાં કવિનું ઋજુ હૈયું કેવું ધબકે છે! —
‘(દરેક કબ્રસ્તાનમાં મને તમારી કબર કેમ દેખાય છે?)’
‘(દરેક કબ્રસ્તાનમાં મને તમારી કબર કેમ દેખાય છે?)’
(‘અથવા અને’, પૃ. ૯૩)
{{right|(‘અથવા અને’, પૃ. ૯૩)}}br>
અન્ય આધુનિક કવિઓની જેમ આ કવિને શૂન્યતાના ઉછીના, બનાવટી અનુભવોનો જરીકે ખપ નથી. કેફિયતમાં એમણે નોંધ્યું છેઃ
અન્ય આધુનિક કવિઓની જેમ આ કવિને શૂન્યતાના ઉછીના, બનાવટી અનુભવોનો જરીકે ખપ નથી. કેફિયતમાં એમણે નોંધ્યું છેઃ
‘...દરેક કૃતિમાં આત્મવૃત્તાંત જોવાની વૃત્તિને સતેજ કરી છે. જાતે પામેલું ઝાઝું, ઊંડું સ્પર્શે છે : વસ્તુધર્મી, આયાસી પાઠ મોળા લાગે છે.’
‘...દરેક કૃતિમાં આત્મવૃત્તાંત જોવાની વૃત્તિને સતેજ કરી છે. જાતે પામેલું ઝાઝું, ઊંડું સ્પર્શે છે : વસ્તુધર્મી, આયાસી પાઠ મોળા લાગે છે.’
Line 139: Line 140:
બે ઘડી હેબતાઈ, ઊભી
બે ઘડી હેબતાઈ, ઊભી
પછી નફ્ફટ થઈને ડમરીની પૂંઠે ચાલી નીકળી.’
પછી નફ્ફટ થઈને ડમરીની પૂંઠે ચાલી નીકળી.’
(‘અથવા અને’, પૃ. ૯૯)
{{right|(‘અથવા અને’, પૃ. ૯૯)}}
*
*
આ ગુચ્છના પહેલા કાવ્યમાંની પંક્તિઓ જુઓઃ
આ ગુચ્છના પહેલા કાવ્યમાંની પંક્તિઓ જુઓઃ
Line 147: Line 148:
‘લાલચટક ચૂલાની ઝાળ અને ચૂંદડીના અજવાળે
‘લાલચટક ચૂલાની ઝાળ અને ચૂંદડીના અજવાળે
રોટલા ટીપતી સોનેરી કન્યા.’
રોટલા ટીપતી સોનેરી કન્યા.’
(‘અથવા અને’, પૃ. ૯૭)</poem>'''}}
{{right|(‘અથવા અને’, પૃ. ૯૭)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ભગતસાહેબનાં નગરકાવ્યોથી સામે છેડેનાં વિલક્ષણ નગરકાવ્યો આ કવિ પાસેથી મળ્યાં છે. જેમકે, ‘શહેર’, ‘સંસ્કારનગરી’ વગેરે. ફાઈન આર્ટ્‌સનાં વાર્ષિક પર્યટનોમાં એમણે મહાબલિપુરમથી માંડીને રાજસ્થાન, અજન્તાથી માંડીને કોણાર્ક અને ખજૂરાહો ખૂંદ્યા. ફાઈન આર્ટ્‌સનાં કલાપ્રવાસો દરમિયાન આ ચિત્રકાર-કવિની સર્જકચેતનામાં અનેક સ્થળ ઊતર્યાં, ઠર્યાં ને ભૌગોલિક-ઐતિહાસિક-સાંસ્કૃતિક સંદર્ભોના સાહચર્ય થકી કવિતામાં વિસ્તર્યાં. આથી એમની પાસેથી ‘જેસલમેર’, ‘મહાબલિપુરમ્’, ‘કોણાર્ક’, ‘દિલ્હી’, ‘સમરકંદ’ જેવાં સ્થળ-કાળના અવકાશમાં વિહરતાં કાવ્યો મળ્યાં છે.
ભગતસાહેબનાં નગરકાવ્યોથી સામે છેડેનાં વિલક્ષણ નગરકાવ્યો આ કવિ પાસેથી મળ્યાં છે. જેમકે, ‘શહેર’, ‘સંસ્કારનગરી’ વગેરે. ફાઈન આર્ટ્‌સનાં વાર્ષિક પર્યટનોમાં એમણે મહાબલિપુરમથી માંડીને રાજસ્થાન, અજન્તાથી માંડીને કોણાર્ક અને ખજૂરાહો ખૂંદ્યા. ફાઈન આર્ટ્‌સનાં કલાપ્રવાસો દરમિયાન આ ચિત્રકાર-કવિની સર્જકચેતનામાં અનેક સ્થળ ઊતર્યાં, ઠર્યાં ને ભૌગોલિક-ઐતિહાસિક-સાંસ્કૃતિક સંદર્ભોના સાહચર્ય થકી કવિતામાં વિસ્તર્યાં. આથી એમની પાસેથી ‘જેસલમેર’, ‘મહાબલિપુરમ્’, ‘કોણાર્ક’, ‘દિલ્હી’, ‘સમરકંદ’ જેવાં સ્થળ-કાળના અવકાશમાં વિહરતાં કાવ્યો મળ્યાં છે.
Line 208: Line 209:
‘પશ્ચિમમાં થયેલા સાર્જનિક-દાર્શનિક ભૂકંપોથી આપણે ધ્રૂજ્યા એમાં પરંપરાના અનેક પુલો ફૂંકાઈ ચૂક્યા છે. આકૃતિધર્મી ને આવેગવાદી, અતિવાસ્તવ અને અસ્તિત્વવાદથી રંજાયેલી એ ત્રસ્ત સંવેદનાના આપણે સાક્ષી છીએ. સાદૃશ્ય અને અમૂર્તની અપરંપાર લીલા ને અ-કલા, વિ-કલાના ખેલ પણ આપણે ભરબજારે જોયા છે.’
‘પશ્ચિમમાં થયેલા સાર્જનિક-દાર્શનિક ભૂકંપોથી આપણે ધ્રૂજ્યા એમાં પરંપરાના અનેક પુલો ફૂંકાઈ ચૂક્યા છે. આકૃતિધર્મી ને આવેગવાદી, અતિવાસ્તવ અને અસ્તિત્વવાદથી રંજાયેલી એ ત્રસ્ત સંવેદનાના આપણે સાક્ષી છીએ. સાદૃશ્ય અને અમૂર્તની અપરંપાર લીલા ને અ-કલા, વિ-કલાના ખેલ પણ આપણે ભરબજારે જોયા છે.’


{{right|(‘સર્જકની આંતરકથા’, સં. ઉમાશંકર જોશી, પ. આ. ૧૯૮૪,
{{right|(‘સર્જકની આંતરકથા’, સં. ઉમાશંકર જોશી, પ. આ. ૧૯૮૪,<br>પુનઃમુદ્રણઃ જુલાઈ ૨૦૧૧, પૃ. ૨૬૬)}}<br>
પુનઃમુદ્રણઃ જુલાઈ ૨૦૧૧, પૃ. ૨૬૬)}}
આ જ કેફિયત-લેખમાં એમણે નોંધ્યું છેઃ
આ જ કેફિયત-લેખમાં એમણે નોંધ્યું છેઃ
‘રીતિમોહ ઘટ્યો છે અથવા બધી ભેળવવાનું, સાથે અજમાવવાનું રુચે છે. એવું થાય છે અહીં જ બધાં સમય-સ્થળની ચોપાટ માંડું. ઘાંચીવાડના ઘરથી વડોદરાના હુલ્લડમાં કે દેશવિદેશના રઝળપાટમાં અલપઝલપ કે ઊંડી ઉતારેલી દુનિયા ભેગી કરું. નકરી અનુભૂતિની ચોમેર વસેલી ભાષાની સહસ્રેન્દ્રિયોને છેડુંઃ સાવ અંગત અને સમગ્રને એકીસાથે આલેખવાની આ વેળ છે.’
‘રીતિમોહ ઘટ્યો છે અથવા બધી ભેળવવાનું, સાથે અજમાવવાનું રુચે છે. એવું થાય છે અહીં જ બધાં સમય-સ્થળની ચોપાટ માંડું. ઘાંચીવાડના ઘરથી વડોદરાના હુલ્લડમાં કે દેશવિદેશના રઝળપાટમાં અલપઝલપ કે ઊંડી ઉતારેલી દુનિયા ભેગી કરું. નકરી અનુભૂતિની ચોમેર વસેલી ભાષાની સહસ્રેન્દ્રિયોને છેડુંઃ સાવ અંગત અને સમગ્રને એકીસાથે આલેખવાની આ વેળ છે.’
 
{{right|(‘સર્જકની આંતરકથા’, સં. ઉમાશંકર જોશી, પૃ. ૨૬૬)}}<br>
{{right|(‘સર્જકની આંતરકથા’, સં. ઉમાશંકર જોશી, પૃ. ૨૬૬)}}
એવું થાય છે કે, ચિત્રકળામાં જેમ શેખસાહેબની સફર સાતત્યપૂર્વક ચાલી તેમ, તેમની કાવ્યયાત્રા પણ સતત વહી હોત તો?
એવું થાય છે કે, ચિત્રકળામાં જેમ શેખસાહેબની સફર સાતત્યપૂર્વક ચાલી તેમ, તેમની કાવ્યયાત્રા પણ સતત વહી હોત તો?
– યોગેશ જોષી
– યોગેશ જોષી

Navigation menu