સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/કાવ્યપરીક્ષાનું વસ્તુલક્ષી ધોરણ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(Created page with "{{SetTitle}} {{center|<big>'''‘વિભાવ’ ‘અનુભાવ’ એ સંજ્ઞાઓની સાપેક્ષતા'''</big>}} {{Poem2Open}}{{Poem2Close}} {{HeaderNav |previous = સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/આલંબનવિભાવ-ઉદ્દીપનવિભાવ|આલંબનવિભાવ-ઉદ્દી...")
 
(+1)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{center|<big>'''‘વિભાવ’ ‘અનુભાવ’ એ સંજ્ઞાઓની સાપેક્ષતા'''</big>}}
{{center|<big>'''કાવ્યપરીક્ષાનું વસ્તુલક્ષી ધોરણ કયું?'''</big>}}
{{Poem2Open}}{{Poem2Close}}
{{Poem2Open}}
કુંતકના આ વિચારો આકર્ષક છે પરંતુ એ તો સ્પષ્ટ છે કે કવિવ્યાપાર કે તદ્વિદાહ્લાદકારિત્વ એ કાવ્યપરીક્ષાનાં વસ્તુલક્ષી ધોરણો ન બની શકે. એમાં આત્મલક્ષિતાને ઘણો અવકાશ છે. કવિવ્યાપાર કાવ્યરચનામાં પ્રતિબિંબિત થવો જોઈએ અને તદ્વિદાલાકારિત્વનું કારણ પણ કાવ્યરચનામાં શોધવાનું હોય છે. એટલે અંતે આપણે કાવ્યના રચનાગત વૈશિષ્ટ્યો આગળ જ આવીને ઊભા રહેવાનું થાય છે. કાવ્યપરીક્ષાનું આ જ વસ્તુલક્ષી ધોરણ બની રહે છે. વક્રતાના પ્રકારો દ્વારા કુંતકે આ વસ્તુલક્ષી ધોરણ જ પ્રસ્તુત કર્યું છે અને એ જ એના ગ્રંથનો ઘણો મોટો ભાગ રોકે છે. કવિવ્યાપાર અને તદ્વિદાહ્લાદકારિત્વ એ સમગ્ર કાવ્યઘટનાના બે મહત્ત્વના છેડા છે અને એ આપણા ધ્યાનમાં બરાબર રહેવા જોઈએ. પણ એ બેની વચ્ચે જેનું નક્કર અસ્તિત્વ છે તે કાવ્યરચનાની તપાસનું
કાવ્યપરીક્ષામાં ઓછું મૂલ્ય આંકવાની ભૂલ ન થવી જોઈએ.
{{Poem2Close}}


{{HeaderNav
{{HeaderNav
|previous =  [[સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/આલંબનવિભાવ-ઉદ્દીપનવિભાવ|આલંબનવિભાવ-ઉદ્દીપનવિભાવનો ભેદ કૃત્રિમ]]
|previous =  [[સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/તદ્વિદાહ્લાદકારિત્વ – ભાવકલક્ષિતા|તદ્વિદાહ્લાદકારિત્વ – ભાવકલક્ષિતા]]  
|next =  [[સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/રસનિરૂપણની એક વિલક્ષણ સ્થિતિ|રસનિરૂપણની એક વિલક્ષણ સ્થિતિ]]
|next =  [[સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/આનંદવર્ધનના ભણકારા|આનંદવર્ધનના ભણકારા]]
}}
}}

Navigation menu