અર્વાચીન કવિતા/કવિ દલપતરામ ડાહ્યાભાઈ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 9: Line 9:
{{Poem2Open}}
{{Poem2Open}}
દલપતરામનું કળામાનસ ઘડવામાં વ્રજભાષાની કવિતારીતિનો મુખ્ય ફાળો છે, કારણ કે તે વખતે ગુજરાતમાં એ રીતિનું શિક્ષણ જ ઉપલભ્ય હતું. એટલું જ નહિ પણ ઉત્તર હિંદમાં એ રીતિ જ કવિતાની ઉત્તમ રીતિ તરીકે પ્રવર્તતી હતી. નાનપણમાં તેઓ સામળની અસર હેઠળ લખવા માંડે છે. સામળની રીતિ પણ ભાખારીતિને અનુસરનારી છે. દલપતરામમાં એ રીતિના સંસ્કારો વ્રજભાષાનાં પિંગળ અલંકાર તથા રસનાં પુસ્તકોના અભ્યાસથી દૃઢ બન્યા, અને તે કાયમના જેવા થઈ ગયા. મોટી ઉંમરે તેમને ગુજરાતના બીજા પ્રાચીન કવિઓનો અભ્યાસ કરવાનું મળ્યું. એ કવિઓની કવિતાનું તારતમ્ય તારવવાના પ્રસંગો પણ આવ્યા. તે વેળા પણ દલપતરામની પસંદગી પ્રેમાનંદને મૂકી સામળ ભટ્ટ તરફ ઢળે છે. દલપતરામ એ પસંદગીનાં જે કારણો આપે છે તેમાંથી તેમની રસવૃત્તિનું સ્વરૂપ જણાઈ આવે છે.* એમને માટે રસનો ચમત્કાર સાદા ભાવોદ્‌બોધમાં, સીધી રસાભિવ્યક્તિ જેટલો નથી તેટલો ઝડઝમકભરી નીતિરીતિની અમુક બોધકતામાં છે. <ref>* ‘કવિતાની રચના ઉપર નજર નાખીએ તો... કવિપ્રિયાદિક... ગ્રંથોમાં કવિતાની યુક્તિઓ જે છે તે સમશા વગેરે સામળ...માં છે.... નંદબત્રીસી... નળાખ્યાનને કોરે મૂકે એવી છે.’ દલપતરામ....બુદ્ધિપ્રકાશ, ૧૮૬૪ માર્ચ.<br>
દલપતરામનું કળામાનસ ઘડવામાં વ્રજભાષાની કવિતારીતિનો મુખ્ય ફાળો છે, કારણ કે તે વખતે ગુજરાતમાં એ રીતિનું શિક્ષણ જ ઉપલભ્ય હતું. એટલું જ નહિ પણ ઉત્તર હિંદમાં એ રીતિ જ કવિતાની ઉત્તમ રીતિ તરીકે પ્રવર્તતી હતી. નાનપણમાં તેઓ સામળની અસર હેઠળ લખવા માંડે છે. સામળની રીતિ પણ ભાખારીતિને અનુસરનારી છે. દલપતરામમાં એ રીતિના સંસ્કારો વ્રજભાષાનાં પિંગળ અલંકાર તથા રસનાં પુસ્તકોના અભ્યાસથી દૃઢ બન્યા, અને તે કાયમના જેવા થઈ ગયા. મોટી ઉંમરે તેમને ગુજરાતના બીજા પ્રાચીન કવિઓનો અભ્યાસ કરવાનું મળ્યું. એ કવિઓની કવિતાનું તારતમ્ય તારવવાના પ્રસંગો પણ આવ્યા. તે વેળા પણ દલપતરામની પસંદગી પ્રેમાનંદને મૂકી સામળ ભટ્ટ તરફ ઢળે છે. દલપતરામ એ પસંદગીનાં જે કારણો આપે છે તેમાંથી તેમની રસવૃત્તિનું સ્વરૂપ જણાઈ આવે છે.* એમને માટે રસનો ચમત્કાર સાદા ભાવોદ્‌બોધમાં, સીધી રસાભિવ્યક્તિ જેટલો નથી તેટલો ઝડઝમકભરી નીતિરીતિની અમુક બોધકતામાં છે. <ref>* ‘કવિતાની રચના ઉપર નજર નાખીએ તો... કવિપ્રિયાદિક... ગ્રંથોમાં કવિતાની યુક્તિઓ જે છે તે સમશા વગેરે સામળ...માં છે.... નંદબત્રીસી... નળાખ્યાનને કોરે મૂકે એવી છે.’ દલપતરામ....બુદ્ધિપ્રકાશ, ૧૮૬૪ માર્ચ.<br>
{{center|‘નવરસમાંના રસ વિનાની સામળની કવિતા છે જ નહિ....’}} <br>
{{center|‘નવરસમાંના રસ વિનાની સામળની કવિતા છે જ નહિ....’}}
{{center|‘મારા સાધુપિતાને દુઃખ દેવાને મારૂં શ્રીમંત શાને આવ્યું રે.’ }}<br>
{{center|‘મારા સાધુપિતાને દુઃખ દેવાને મારૂં શ્રીમંત શાને આવ્યું રે.’ }}
શાળાપત્રને એવું વાક્ય ચમત્કારી લાગે છે. અને અમને<br>
શાળાપત્રને એવું વાક્ય ચમત્કારી લાગે છે. અને અમને<br>
{{center|‘પરનારી સાથે પ્રીત છે, તેને ચંદ્રમા બારમો’..... એજન, જૂન.}} <br>
{{center|‘પરનારી સાથે પ્રીત છે, તેને ચંદ્રમા બારમો’..... એજન, જૂન.}}  
{{gap}}આ આખો વિવાદ રસિક છે. અને તે ‘બુદ્ધિપ્રકાશ’ અને ગુ. શાળાપત્ર વચ્ચે ચાલેલો. શાળાપત્રમાં પ્રેમાનંદનો પક્ષ કોણે લીધેલો? નવલરામે?</ref>  તેમ છતાં દલપતરામમાં કાવ્યકળા પ્રત્યે સાચો ઉત્સાહ છે, કાવ્યકળાની તે કાળમાં શક્ય તેટલી સાધના છે, અને પોતાની સાદ્યંત કાવ્યપ્રવૃત્તિમાં, પોતાની મર્યાદાના સ્વીકાર સાથે, વફાદારીપૂર્વક તેનો વિનિયોગ છે. દલપતરામની કળાદૃષ્ટિને ઘણી મોટી મર્યાદાઓ છે. પણ એ મર્યાદાઓ તેમના પોતાના કરતાં તે કાળના કળામાનસની જ વિશેષ છે. દલપતરામની તેમાં જવાબદારી એટલી લાગે છે કે ગુજરાતમાં જ્યારે એ મર્યાદાઓને અતિક્રાન્ત કરી નવી ગહન દૃષ્ટિ ખીલવા લાગી ત્યારે પણ તેઓ પોતાની જૂની દૃષ્ટિને છોડી શક્યા નહિ કે તેની મર્યાદા સમજી શક્યા નહિ. તેમ છતાં જે રીતે દલપતકવિતા પ્રવૃત્ત થઈ છે તેની પાછળનો કળાવ્યાપાર ગુજરાતી કવિતાના ઇતિહાસમાં ઘણો મહાન છે.
{{gap}}આ આખો વિવાદ રસિક છે. અને તે ‘બુદ્ધિપ્રકાશ’ અને ગુ. શાળાપત્ર વચ્ચે ચાલેલો. શાળાપત્રમાં પ્રેમાનંદનો પક્ષ કોણે લીધેલો? નવલરામે?</ref>  તેમ છતાં દલપતરામમાં કાવ્યકળા પ્રત્યે સાચો ઉત્સાહ છે, કાવ્યકળાની તે કાળમાં શક્ય તેટલી સાધના છે, અને પોતાની સાદ્યંત કાવ્યપ્રવૃત્તિમાં, પોતાની મર્યાદાના સ્વીકાર સાથે, વફાદારીપૂર્વક તેનો વિનિયોગ છે. દલપતરામની કળાદૃષ્ટિને ઘણી મોટી મર્યાદાઓ છે. પણ એ મર્યાદાઓ તેમના પોતાના કરતાં તે કાળના કળામાનસની જ વિશેષ છે. દલપતરામની તેમાં જવાબદારી એટલી લાગે છે કે ગુજરાતમાં જ્યારે એ મર્યાદાઓને અતિક્રાન્ત કરી નવી ગહન દૃષ્ટિ ખીલવા લાગી ત્યારે પણ તેઓ પોતાની જૂની દૃષ્ટિને છોડી શક્યા નહિ કે તેની મર્યાદા સમજી શક્યા નહિ. તેમ છતાં જે રીતે દલપતકવિતા પ્રવૃત્ત થઈ છે તેની પાછળનો કળાવ્યાપાર ગુજરાતી કવિતાના ઇતિહાસમાં ઘણો મહાન છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  

Navigation menu