પ્રતિપદા/અનુ-આધુનિક કવિતાઃ ઓળખનો આલેખ – મણિલાલ હ. પટેલ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 193: Line 193:
{{Poem2Open}} બર્નાર્ડ રસેલે મનુષ્યજાતિના ત્રણ મૂળ પ્રશ્નો તરફ ધ્યાન આપ્યું છે. ત્રણ પ્રશ્નો આપણાં અસ્તિત્વના પ્રાણપ્રશ્નો છે. ત્રણ પ્રશ્નોમાં બધા જ પ્રશ્નો સમાવિષ્ટ થાય છે. ૧. મેન વિથ ધ નેચર (મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેના પ્રશ્નો), ૨. મેન વિથ ધ ફેલો મેન (મનુષ્ય મનુષ્ય સાથેના પ્રશ્નો), ૩. મેન વિધ હિમસેલ્ફ (જાત સાથેના પ્રશ્નો) – આ ત્રણેય પ્રશ્નો જુદી જુદી રીતે મણિલાલ પટેલની કાવ્યસૃષ્ટિમાં અભિવ્યક્ત થાય છે. એ કાવ્યનાં જુદાં-જુદાં સ્વરૂપોનાં માધ્યમથી કાવ્યતત્ત્વને પકડવા મથે છે અને તેથી આ મૂળ પ્રશ્નો પત્યે ભાવકનું ધ્યાન જાય છે. વિચ્છેદની વેદનાની અભિવ્યક્તિનો પ્રત્યેક શબ્દ નવતર ભાવચેતનાની આશા જન્માવે છે. એ માટે કવિ સૉનેટ, ગીત, ગઝલ, ચોપાઈ, દોહરા કે અછાંદસ સ્વરૂપો દ્વારા બદલાતી સૃષ્ટિને metaphor ચિત્રો; ભાવચિત્રો અને કલ્પન-પ્રતીકો યોજીને અનોખી રીતે દર્શાવે છે.
{{Poem2Open}} બર્નાર્ડ રસેલે મનુષ્યજાતિના ત્રણ મૂળ પ્રશ્નો તરફ ધ્યાન આપ્યું છે. ત્રણ પ્રશ્નો આપણાં અસ્તિત્વના પ્રાણપ્રશ્નો છે. ત્રણ પ્રશ્નોમાં બધા જ પ્રશ્નો સમાવિષ્ટ થાય છે. ૧. મેન વિથ ધ નેચર (મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેના પ્રશ્નો), ૨. મેન વિથ ધ ફેલો મેન (મનુષ્ય મનુષ્ય સાથેના પ્રશ્નો), ૩. મેન વિધ હિમસેલ્ફ (જાત સાથેના પ્રશ્નો) – આ ત્રણેય પ્રશ્નો જુદી જુદી રીતે મણિલાલ પટેલની કાવ્યસૃષ્ટિમાં અભિવ્યક્ત થાય છે. એ કાવ્યનાં જુદાં-જુદાં સ્વરૂપોનાં માધ્યમથી કાવ્યતત્ત્વને પકડવા મથે છે અને તેથી આ મૂળ પ્રશ્નો પત્યે ભાવકનું ધ્યાન જાય છે. વિચ્છેદની વેદનાની અભિવ્યક્તિનો પ્રત્યેક શબ્દ નવતર ભાવચેતનાની આશા જન્માવે છે. એ માટે કવિ સૉનેટ, ગીત, ગઝલ, ચોપાઈ, દોહરા કે અછાંદસ સ્વરૂપો દ્વારા બદલાતી સૃષ્ટિને metaphor ચિત્રો; ભાવચિત્રો અને કલ્પન-પ્રતીકો યોજીને અનોખી રીતે દર્શાવે છે.
{{Center|૦૦૦}}
{{Center|૦૦૦}}
મનોહર ત્રિવેદી ગ્રામચેતનાની ગીત કવિતાનો પ્રમુખ અને બળૂકો અવાજ લઈને આવ્યા છે. કોઈ સીમવગડાનો ખેડૂત કે નિત્યનો ફરંદો માણસ જે રીતેભાતે વગડાને-ખેતરવાડીને જાણે એ રીતે મનોહરને આ વગડાઉ પરિવેશ આત્મસાત્‌ થયેલો છે. વળી ગામડાંની નસેનસનો તથા યુવાહૈયાંની પ્રેમસંવેદનાનો પણ એ માહેર છે. એ બોલી-લય-પરિસર લઈને મનોહર ગીત, સૉનેટ, છાંદસ-અછાંદસ અને ગઝલ સરખી હથોટીથી સર્જી આપે છે. આ સૌમાં એમનો કાવ્યવિશેષ ગીતોમાં તો શિરમોેડ સમાન છે. જોઈએઃ
મનોહર ત્રિવેદી ગ્રામચેતનાની ગીત કવિતાનો પ્રમુખ અને બળૂકો અવાજ લઈને આવ્યા છે. કોઈ સીમવગડાનો ખેડૂત કે નિત્યનો ફરંદો માણસ જે રીતેભાતે વગડાને-ખેતરવાડીને જાણે એ રીતે મનોહરને આ વગડાઉ પરિવેશ આત્મસાત્‌ થયેલો છે. વળી ગામડાંની નસેનસનો તથા યુવાહૈયાંની પ્રેમસંવેદનાનો પણ એ માહેર છે. એ બોલી-લય-પરિસર લઈને મનોહર ગીત, સૉનેટ, છાંદસ-અછાંદસ અને ગઝલ સરખી હથોટીથી સર્જી આપે છે. આ સૌમાં એમનો કાવ્યવિશેષ ગીતોમાં તો શિરમોેડ સમાન છે. જોઈએઃ{{Poem2Close}}
 
{{Center: || ધોમધખ્યા બપ્પોર ||}}


|| ધોમધખ્યા બપ્પોર ||
નળ્યના બાવળઝુંડથી ઊઠી સામટી ચહક
નળ્યના બાવળઝુંડથી ઊઠી સામટી ચહક
રવ પડ્યો તો ઊભી ઊભી નીરખી રહી ધૂળભરેલી ચૈત્રી સડક
રવ પડ્યો તો ઊભી ઊભી નીરખી રહી ધૂળભરેલી ચૈત્રી સડક