31,409
edits
(+1) |
No edit summary |
||
| Line 21: | Line 21: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘શેષનાં કાવ્યો’ (રામનારાયણ પાઠક) જાણે શૈલીમાં અને પદ્યપ્રકાશમાં બધી પેઢીઓનું પ્રતિનિધિત્વ દાખવી રહ્યાં છે. તેમા દુહા, રાસ, ગરબા, ગીત, સૉનેટ, મુક્તક, ભજન, પ્રતિકાવ્ય ઇત્યાદિ સંગ્રહેલા છે. શાંત, કરુણ, શૃંગાર, અને હાસ્યરસની વાનગીઓ તેમાં મળે છે. તેમની કવિતામાં ભાવનિરૂપણ હૃદયના સંવેદનપૂર્વક ઊતરે છે, એટલે તેમાની વિચારપ્રધાનતા કે અર્થપ્રધાનતાની પાછળ તત્ત્વાભિજ્ઞ માનસ અને આર્દ્ર હૃદય દેખાયા વિના રહેતાં નથી ક્લિષ્ટતાથી એમની કવિતા સામાન્ય રીતે મુક્ત હોય છે, પરન્તુ વિશદાર્થદર્શક ભાષા પ્રતિનો તેમનો પક્ષપાત તેમને અર્થને ભોગે શબ્દાળુતામાં કે સરલતામાં સરી પડવા દેતો નથી. છંદો પર તેમનું પ્રભુત્વ છે, છતાં તેમાં કોઈવાર જે શિથિલતા જોવા મળે છે તે કવિતાના રસની જાળવણી માટેના યથાર્થ શબ્દોની ગૂંથણીને કારણે આવેલી જણાય છે તેમની કલ્પનાનો વિહાર અને ઊર્મિનું જોમ સ્વસ્થતા અને શિષ્ટતાના કિનારા નથી છોડતું. | ‘શેષનાં કાવ્યો’ (રામનારાયણ પાઠક) જાણે શૈલીમાં અને પદ્યપ્રકાશમાં બધી પેઢીઓનું પ્રતિનિધિત્વ દાખવી રહ્યાં છે. તેમા દુહા, રાસ, ગરબા, ગીત, સૉનેટ, મુક્તક, ભજન, પ્રતિકાવ્ય ઇત્યાદિ સંગ્રહેલા છે. શાંત, કરુણ, શૃંગાર, અને હાસ્યરસની વાનગીઓ તેમાં મળે છે. તેમની કવિતામાં ભાવનિરૂપણ હૃદયના સંવેદનપૂર્વક ઊતરે છે, એટલે તેમાની વિચારપ્રધાનતા કે અર્થપ્રધાનતાની પાછળ તત્ત્વાભિજ્ઞ માનસ અને આર્દ્ર હૃદય દેખાયા વિના રહેતાં નથી ક્લિષ્ટતાથી એમની કવિતા સામાન્ય રીતે મુક્ત હોય છે, પરન્તુ વિશદાર્થદર્શક ભાષા પ્રતિનો તેમનો પક્ષપાત તેમને અર્થને ભોગે શબ્દાળુતામાં કે સરલતામાં સરી પડવા દેતો નથી. છંદો પર તેમનું પ્રભુત્વ છે, છતાં તેમાં કોઈવાર જે શિથિલતા જોવા મળે છે તે કવિતાના રસની જાળવણી માટેના યથાર્થ શબ્દોની ગૂંથણીને કારણે આવેલી જણાય છે તેમની કલ્પનાનો વિહાર અને ઊર્મિનું જોમ સ્વસ્થતા અને શિષ્ટતાના કિનારા નથી છોડતું. | ||
‘પારિજાત' (પૂજાલાલ દલવાડી): પ્રકૃતિપ્રેમ અને શાંત ચિંતન માટે તલસી રહેલું હૃદય આ સ્વાનુભવરસિક કવિતાસંગ્રહમાં ધબકી રહેલું છે. એમનું ચિંતન અને સંવેદન જે અર્થગૌરવ માગે ને પૂરું પાડવાને તેમને સંસ્કૃત શબ્દોનો પ્રયોગ વધુ કરવો પડે છે, પરન્તુ તે યથાર્થ ભાવની છાપ પાડીને જ વિરમે છે. પૃથ્વી છંદનો ઉપયોગ તેમણે સફળતાપૂર્વક કર્યો છે છતાં તે તેમની મર્યાદા પણ બને છે. | |||
‘ગોરસી’ (ઇંદુલાલ ગાંધી)ની કવિતાઓમાં કવિનો પ્રકૃતિસૌંદર્યનો અનુરાગ, જીવનનું વાસ્તવદર્શન તેમ જ ભાવનામયતા અને કલ્પનાની અભિનવ તરંગલીલા અનુભવવા મળે છે. કલ્પનાની સુરેખતા જ્યાં ઊઘડતી નથી ત્યાં કવિતા દુર્બોધ બને છે ખરી. | |||
‘આરાધના’ (મનસુખલાવ ઝવેરી)માં ‘કુરુક્ષેત્ર' કાવ્યમાળા સારી પેઠે આકર્ષક બની છે અને પૌરાણિક ખંડકાવ્યોના લેખનમાં કવિની કલમ સફળતા સાધવા કેટલી શક્તિમાન છે તે બતાવી આપે છે. તેમની કવિતાશૈલી ચિંતનપ્રધાન-વિચારપ્રધાન છે. કેટલીક વાર કલ્પનાને બદલે તર્કપરંપરા ઊડે છે ત્યારે કવિતાગુણ મર્યાદિત બને છે. ભાષાની શિષ્ટતા વિચારની અભિવ્યક્તિને ઘણી વાર દિપાવે છે, કેઈ વાર અઘરી બનાવે છે. | ‘આરાધના’ (મનસુખલાવ ઝવેરી)માં ‘કુરુક્ષેત્ર' કાવ્યમાળા સારી પેઠે આકર્ષક બની છે અને પૌરાણિક ખંડકાવ્યોના લેખનમાં કવિની કલમ સફળતા સાધવા કેટલી શક્તિમાન છે તે બતાવી આપે છે. તેમની કવિતાશૈલી ચિંતનપ્રધાન-વિચારપ્રધાન છે. કેટલીક વાર કલ્પનાને બદલે તર્કપરંપરા ઊડે છે ત્યારે કવિતાગુણ મર્યાદિત બને છે. ભાષાની શિષ્ટતા વિચારની અભિવ્યક્તિને ઘણી વાર દિપાવે છે, કેઈ વાર અઘરી બનાવે છે. | ||
‘વસુધા' (સુદરમ્) એ અનેક પ્રકારની કવિતારીતિની સરસ હથોટી બતાવનારો કવિતાસંગ્રહ છે. ગીત, લોકગીત, રાસ, સૉનેટ ઈત્યાદિ પદ્યદેહના વૈવિધ્ય સાથે શાન્ત, શૃંગાર, વિનોદ કે રૌદ્ર એવું રસવૈવિધ્ય પણ એ કવિતાઓમાં રહેલું છે. જૂની વસ્તુઓ અને પાત્રોનાં નવાં મૂલ્યાંકનો કરવાને કવિની દૃષ્ટિ ચોગમ ફરતી રહે છે. અર્થ અને ભાવમાં બધી કવિતાઓ સરખી મૂલ્યવાન નથી, પરન્તુ એકંદરે કવિની પ્રતિભાનો વૈભવ તેમાં જોવા મળે છે કવિતાઓનો મોટો ભાગ કવિતાના અંતિમ બિંદુમાં ભાવ કે ચમત્કૃતિની પરાકાષ્ઠાનો અનુભવ કરાવે છે. | |||
‘ઇંદ્રધનુ’ (સુદરજી બેટાઈ)માં બે પ્રકારની કવિતાઓ સંગ્રહેલી છે: અર્થપ્રધાન અને ભાવપ્રધાન. અર્થપ્રધાન કવિતામાં પૃથ્વીવૃત્તનો ઉપયોગ વિશેષ કરેલો છે અને ભાવપ્રધાનમાં ગીતો વગેરેનો, અને તેમાં તેમની કવિતા અર્થપ્રધાન કરતાં વધુ દીપી નીકળે છે. | ‘ઇંદ્રધનુ’ (સુદરજી બેટાઈ)માં બે પ્રકારની કવિતાઓ સંગ્રહેલી છે: અર્થપ્રધાન અને ભાવપ્રધાન. અર્થપ્રધાન કવિતામાં પૃથ્વીવૃત્તનો ઉપયોગ વિશેષ કરેલો છે અને ભાવપ્રધાનમાં ગીતો વગેરેનો, અને તેમાં તેમની કવિતા અર્થપ્રધાન કરતાં વધુ દીપી નીકળે છે. | ||
'નિશીથ' (ઉમાશંકર જોષી)ની કવિતાઓ પ્રકૃતિ અને માનવજીવનનાં અનેક ક્ષેત્રોમાં ઘૂમી વળે છે. જીવનની વિષમતા ઉપર તે કોપ ઠાલવે છે અને ઊંડા તાત્ત્વિક ચિંતનોમાં તે શાંત રસના સીકર ઉડાવતી વહે છે. તેજસ્વી પ્રતિભા અને હૃદયર્ની આર્દ્રતા કવિતાના રસ અને ભાવ દ્વારા સ્ફુટ થાય છે. કાંઈક વધુ પડતી સંસ્કૃત શબ્દાવલિથી અને કાંઈક છંદોલયની અવગણનાપૂર્વકની છંદવૃત્તની રચનાથી કેટલીક કવિતા માત્ર વાચનક્ષમ બને છે, જ્યારે ગેય કવિતા શ્રવણમધુરતા અને અર્થાભિવ્યક્તિમાં સરખી ઊતરે છે. | 'નિશીથ' (ઉમાશંકર જોષી)ની કવિતાઓ પ્રકૃતિ અને માનવજીવનનાં અનેક ક્ષેત્રોમાં ઘૂમી વળે છે. જીવનની વિષમતા ઉપર તે કોપ ઠાલવે છે અને ઊંડા તાત્ત્વિક ચિંતનોમાં તે શાંત રસના સીકર ઉડાવતી વહે છે. તેજસ્વી પ્રતિભા અને હૃદયર્ની આર્દ્રતા કવિતાના રસ અને ભાવ દ્વારા સ્ફુટ થાય છે. કાંઈક વધુ પડતી સંસ્કૃત શબ્દાવલિથી અને કાંઈક છંદોલયની અવગણનાપૂર્વકની છંદવૃત્તની રચનાથી કેટલીક કવિતા માત્ર વાચનક્ષમ બને છે, જ્યારે ગેય કવિતા શ્રવણમધુરતા અને અર્થાભિવ્યક્તિમાં સરખી ઊતરે છે. | ||
| Line 30: | Line 30: | ||
'અજંપાની માધુરી' ('સ્વપ્નસ્થ' : ભનુભાઈ વ્યાસ)-સ્થૂલ વસ્તુઓ અને પ્રસંગોમાં હૃદ્ગત ભાવોને વ્યક્ત કરવા લેખકની ઊર્મિ કવિતાનું ઘડતર કરે છે એ ભાવોના પ્રવાહમાં કવિનું માનવતાથી ભરપૂર હૃદય દુઃખ, નિઃશ્વાસ અંજપો, વિષાદ, નિરાશા અને તૃષાનાં ઘેરા ચિંતનોની તરંગમાળાની વચ્ચે તરતું રહે છે. એ તરંગમાળા જ કવિને મન ‘માધુરી' છે ભાવ મૂર્ત કરવામાં વાણીનું સામર્થ્ય કોઈ વાર ઊણું લાગે છે. | 'અજંપાની માધુરી' ('સ્વપ્નસ્થ' : ભનુભાઈ વ્યાસ)-સ્થૂલ વસ્તુઓ અને પ્રસંગોમાં હૃદ્ગત ભાવોને વ્યક્ત કરવા લેખકની ઊર્મિ કવિતાનું ઘડતર કરે છે એ ભાવોના પ્રવાહમાં કવિનું માનવતાથી ભરપૂર હૃદય દુઃખ, નિઃશ્વાસ અંજપો, વિષાદ, નિરાશા અને તૃષાનાં ઘેરા ચિંતનોની તરંગમાળાની વચ્ચે તરતું રહે છે. એ તરંગમાળા જ કવિને મન ‘માધુરી' છે ભાવ મૂર્ત કરવામાં વાણીનું સામર્થ્ય કોઈ વાર ઊણું લાગે છે. | ||
‘કેડી’ (‘બાદરાયણ’: ભાનુશકર વ્યાસ)માં અપાયેલી સોએક કવિતાઓ લેખકની દસેક વર્ષના ગાળામાં લખાયેલી કવિતાઓ છે. તે કાળની પ્રારંભિક કૃતિઓ પર નરસિંહરાવ અને નાનાલાલની શૈલીની અસર છે અને પાછળની કૃતિઓમાં નૂતન કવિતાની અર્થઘનતા ઊતરી છે મુખ્યત્વે તેમનાં સૉનેટોમાં એ અસર દેખાઈ આવે છે. તેમણે કેટલાંક ગીતો પણ લખેલાં છે. ઊર્મિનું સંવેદન આલેખતાં તેમની વાણી વિશેષ ભાવપૂર્ણ બને છે, તેથી ઊલટું તેમની સર્વાનુભવરસિક કવિના શિથિલ બને છે. કવિતામાં જીવનદૃષ્ટિ હંમેશા તરતી રહે છે. | ‘કેડી’ (‘બાદરાયણ’: ભાનુશકર વ્યાસ)માં અપાયેલી સોએક કવિતાઓ લેખકની દસેક વર્ષના ગાળામાં લખાયેલી કવિતાઓ છે. તે કાળની પ્રારંભિક કૃતિઓ પર નરસિંહરાવ અને નાનાલાલની શૈલીની અસર છે અને પાછળની કૃતિઓમાં નૂતન કવિતાની અર્થઘનતા ઊતરી છે મુખ્યત્વે તેમનાં સૉનેટોમાં એ અસર દેખાઈ આવે છે. તેમણે કેટલાંક ગીતો પણ લખેલાં છે. ઊર્મિનું સંવેદન આલેખતાં તેમની વાણી વિશેષ ભાવપૂર્ણ બને છે, તેથી ઊલટું તેમની સર્વાનુભવરસિક કવિના શિથિલ બને છે. કવિતામાં જીવનદૃષ્ટિ હંમેશા તરતી રહે છે. | ||
‘બારી બહાર' (પ્રહ્લાદ પારેખ). જીવનમાં જોવામાં આવતાં દૃશ્યો અને પ્રસંગોને, હૃદયે સંઘરેલા ભાવો અને અનુભવેલી ઊર્મિઓને સરલ કવિતામાં ગાઈ લેવાની શૈલી એમાંની કવિતાને વરી છે બંગાળી કવિતા અને મુખ્યત્વે કવિ ટાગોરની કવિતાના વાચને જગાડેલી મૂર્છના કવિહૃદયને સારી પેઠે સ્પર્થી છે. પ્રકૃતિ, પ્રણય અને માનવહૃદયની સપાટીને કવિતા જેટલી સ્પર્શે છે તેટલી તેના ઊંડાણને સ્પર્શતી નથી. | |||
‘પ્રતીક્ષા' (રમણીક આરાલવાળા) : એમની કવિતામાં હૃદયના સુકોમળ ભાવો વધારે સાહજિક સ્વરૂપે ઊતરે છે. શ્રમજીવીઓના જીવનના સંવેદને તેમની કવિતાઓમાં ઊતરીને તેમને માનવ પ્રતિની સહૃદયતા ગાતા કર્યા છે, તે જ રીતે કુટુંબપ્રેમની અને ખાસ કરીને માતૃપ્રેમની તેમની કવિતાઓ વધુ ભાવયુક્ત બની છે પ્રકૃતિશોભા અને પ્રણયચેતના છે પણ તેમની કેટલીક કવિતાઓમાં વણાઈ છે અર્થઘનતા તેમની કવિતાને ઇષ્ટ છે અને દુર્બોધતા અનિષ્ટ છે, એટલે અર્થવૈભવની સાથે તેમની કવિતામાં સરલતા હોય છે. | |||
‘સંસૃતિ’ (‘પારાશર્ય' મુકુન્દાથ પટ્ટણી)માં લેખકે પોતાની છંદોબદ્ધને ગીતરચનાઓ સંગ્રહી છે કેટલાંક મુક્તકો પણ છે કવિતા અર્થઘનતાને બદલે શબ્દાડંબરયુક્ત વધારે બની છે ને તેથી કાવ્યતત્ત્વ કે ઊર્મિસંભાર શિથિલ રહે છે. | ‘સંસૃતિ’ (‘પારાશર્ય' મુકુન્દાથ પટ્ટણી)માં લેખકે પોતાની છંદોબદ્ધને ગીતરચનાઓ સંગ્રહી છે કેટલાંક મુક્તકો પણ છે કવિતા અર્થઘનતાને બદલે શબ્દાડંબરયુક્ત વધારે બની છે ને તેથી કાવ્યતત્ત્વ કે ઊર્મિસંભાર શિથિલ રહે છે. | ||
'સાંધ્યગીત' (કોલક: મગનાલાલ લાલભાઈ દેસાઈ): છંદોબદ્ધ અને ગીતકાવ્યો બેઉનો આ સંગ્રહ લેખકની શરૂઆતની કવિતારચના દર્શાવે છે, તોપણ તેમની શક્તિનો પરિચય તેમાંથી મળી આવે છે. હાસ્યરસિક, કટાક્ષયુક્ત અને કથાપ્રાસંગિક કાવ્યો પણ તે સારી રીતે લખી શકે છે. કૃત્રિમ ઊર્મિલતા કે સામાન્ય વક્તવ્યને પદ્યદેહ આપવાની રીતિ તેમની કવિતાની મર્યાદા બને છે. તેમનો બીજો કાવ્યસંગ્રહ ‘સ્વાતિ' પ્રથમ સંગ્રહ કરતાં ગુણદૃષ્ટિએ આગળ વધેલો છે. પ્રકૃતિ, વિનોદ, વર્તમાન યુદ્ધ, જીવનકલહ, ઇત્યાદિ અનેક વિષેયોને તેમણે પોતાની કવિતાઓમાં ઉતાર્યા છે. | 'સાંધ્યગીત' (કોલક: મગનાલાલ લાલભાઈ દેસાઈ): છંદોબદ્ધ અને ગીતકાવ્યો બેઉનો આ સંગ્રહ લેખકની શરૂઆતની કવિતારચના દર્શાવે છે, તોપણ તેમની શક્તિનો પરિચય તેમાંથી મળી આવે છે. હાસ્યરસિક, કટાક્ષયુક્ત અને કથાપ્રાસંગિક કાવ્યો પણ તે સારી રીતે લખી શકે છે. કૃત્રિમ ઊર્મિલતા કે સામાન્ય વક્તવ્યને પદ્યદેહ આપવાની રીતિ તેમની કવિતાની મર્યાદા બને છે. તેમનો બીજો કાવ્યસંગ્રહ ‘સ્વાતિ' પ્રથમ સંગ્રહ કરતાં ગુણદૃષ્ટિએ આગળ વધેલો છે. પ્રકૃતિ, વિનોદ, વર્તમાન યુદ્ધ, જીવનકલહ, ઇત્યાદિ અનેક વિષેયોને તેમણે પોતાની કવિતાઓમાં ઉતાર્યા છે. | ||
| Line 38: | Line 38: | ||
‘ઉષામાં ઊગેલાં’ (ચંપકલાલ વ્યાસ) કાવ્યોમાં સૉનેટ, ખંડકાવ્ય, મુક્તકો વગેરે સંગ્રહેલાં છે અને કવિના જીવનનો ઉષ:કાળ દર્શાવનારાં છે; તેમની પ્રયોગદશાનાં એ કાવ્યો છે. | ‘ઉષામાં ઊગેલાં’ (ચંપકલાલ વ્યાસ) કાવ્યોમાં સૉનેટ, ખંડકાવ્ય, મુક્તકો વગેરે સંગ્રહેલાં છે અને કવિના જીવનનો ઉષ:કાળ દર્શાવનારાં છે; તેમની પ્રયોગદશાનાં એ કાવ્યો છે. | ||
'કાવ્યસંહિતા' (અનામી)માં પણ ગીત, રાસ, ખંડકાવ્ય, સૉનેટ, મુક્તક વગેરે છે. એમની કવિતાઓનો એ પહેલો જ ફાલ છે. આશાસ્પદતા તેમાથી સ્ફુરે છે, અને અર્થઘન કવિતાનું પ્રતિનિધિત્વ પ્રકટાવવા તે મથે છે. વાચ્યતાનું તત્ત્વ વિશેષ હોવાને કારણે કવિતા ભારેખમ જેવી લાગે છે. | 'કાવ્યસંહિતા' (અનામી)માં પણ ગીત, રાસ, ખંડકાવ્ય, સૉનેટ, મુક્તક વગેરે છે. એમની કવિતાઓનો એ પહેલો જ ફાલ છે. આશાસ્પદતા તેમાથી સ્ફુરે છે, અને અર્થઘન કવિતાનું પ્રતિનિધિત્વ પ્રકટાવવા તે મથે છે. વાચ્યતાનું તત્ત્વ વિશેષ હોવાને કારણે કવિતા ભારેખમ જેવી લાગે છે. | ||
‘અર્ચન' (પ્રબોધ અને ‘પારાશર્ય) એ બે મિત્રોની કવિતાનો સંયુક્ત સંગ્રહ છે અને અર્થઘન કવિતાની કેડીએ પ્રયાણ કરવાનો ઉમંગ દાખવે છે. | |||
'મહાયુદ્ધ’ (પ્રજારામ રાવળ અને ગોવિંદ સ્વામી)માં વિશ્વપ્રેમના આદર્શો વ્યક્ત કરતી કવિતા છે. છંદોવિધાન સુંદર છે અને કલ્પના વિકાસ પામતી સ્થિતિમાં પણ સુરેખ જણાઈ આવે છે. | 'મહાયુદ્ધ’ (પ્રજારામ રાવળ અને ગોવિંદ સ્વામી)માં વિશ્વપ્રેમના આદર્શો વ્યક્ત કરતી કવિતા છે. છંદોવિધાન સુંદર છે અને કલ્પના વિકાસ પામતી સ્થિતિમાં પણ સુરેખ જણાઈ આવે છે. | ||
‘સફરનું સખ્ય' નામના સંયુક્ત પ્રકાશનના પહેલા ખંડ ‘સખ્ય અને બીજાં કાવ્યો’ (હરિશ્ચંદ્ર ભટ્ટ)માંની કવિતા, કલ્પના અને ઊર્મિ છતાં જ્યારે વિચાર ગદ્યની પેઠે પદ્યમાં વહે છે ત્યારે કવિતા જેવી રુક્ષ લાગે તેવી-માર્દવ વગરની, અર્થભારે લચી પડતી જણાય છે. પ્રણયકાવ્યોમાં કવિતાનું લાલિત્ય કેટલાક પ્રમાણમાં પ્રકટે છે સંગ્રહ લેખકનાં લેખન-સામર્થ્યને તો બતાવી આપે છે એ પ્રકાશનના બીજા ખંડ ‘સફર અને બીજાં કાવ્યો’ (મુરલી ઠાકુર)માંનાં ગેય કાવ્યોમાં હૃદયના અને છંદોબદ્ધ કાવ્યોમાં બુદ્ધિના આવિર્ભાવો પ્રકટે છે, પરન્તુ બેઉના આવિર્ભાવો પૂરતું ઊંડાણ નથી દાખવતા. આશાની કાંઈક ઝાંખી કરાવતી પ્રયોગદશાની એ કવિતાઓ છે. | ‘સફરનું સખ્ય' નામના સંયુક્ત પ્રકાશનના પહેલા ખંડ ‘સખ્ય અને બીજાં કાવ્યો’ (હરિશ્ચંદ્ર ભટ્ટ)માંની કવિતા, કલ્પના અને ઊર્મિ છતાં જ્યારે વિચાર ગદ્યની પેઠે પદ્યમાં વહે છે ત્યારે કવિતા જેવી રુક્ષ લાગે તેવી-માર્દવ વગરની, અર્થભારે લચી પડતી જણાય છે. પ્રણયકાવ્યોમાં કવિતાનું લાલિત્ય કેટલાક પ્રમાણમાં પ્રકટે છે સંગ્રહ લેખકનાં લેખન-સામર્થ્યને તો બતાવી આપે છે એ પ્રકાશનના બીજા ખંડ ‘સફર અને બીજાં કાવ્યો’ (મુરલી ઠાકુર)માંનાં ગેય કાવ્યોમાં હૃદયના અને છંદોબદ્ધ કાવ્યોમાં બુદ્ધિના આવિર્ભાવો પ્રકટે છે, પરન્તુ બેઉના આવિર્ભાવો પૂરતું ઊંડાણ નથી દાખવતા. આશાની કાંઈક ઝાંખી કરાવતી પ્રયોગદશાની એ કવિતાઓ છે. | ||
| Line 53: | Line 53: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિતાસંગ્રહોના પ્રમાણમાં ખંડકાવ્યો બહુ જ ઓછાં લખાયા છે. નવીન પેઢીની કવિતામાં સ્વાનુભવરસિકતા જેટલી ઊતરી છે તેટલી સર્વાંનુભવરસિકતા નથી ઊતરી; અને મહાકાવ્યો તથા ખંડકાવ્યોના આલેખનમાં સર્વાનુભવરસિકતાનો કવિનો ગુણ જ આવશ્યક હોય છે. આપણે ત્યાં જણાતી ખંડકાવ્યોની દુર્લભતા સર્વાનુભવરસિકતાની ઊણપને આભારી છે. | કવિતાસંગ્રહોના પ્રમાણમાં ખંડકાવ્યો બહુ જ ઓછાં લખાયા છે. નવીન પેઢીની કવિતામાં સ્વાનુભવરસિકતા જેટલી ઊતરી છે તેટલી સર્વાંનુભવરસિકતા નથી ઊતરી; અને મહાકાવ્યો તથા ખંડકાવ્યોના આલેખનમાં સર્વાનુભવરસિકતાનો કવિનો ગુણ જ આવશ્યક હોય છે. આપણે ત્યાં જણાતી ખંડકાવ્યોની દુર્લભતા સર્વાનુભવરસિકતાની ઊણપને આભારી છે. | ||
‘રતન' (ચંદ્રવદન મહેતા)એ નવીન પેઢીની કવિતામાં લખાયેલું પ્રથમ પંક્તિનું ખંડકાવ્ય છે, ને ભગિનીસ્નેહની મંગળ ગાથા સમું છે. વસ્તુ આછું હોવા છતાં ૧૬૦૦ પંક્તિઓનું એ લાંબુ કાવ્ય વાતાવરણ અને પાત્રમાનસને સુંદર તથા ભાવભરી રીતે રજૂ કરે છે. એ કાવ્ય પૃથ્વી છંદની એક સિદ્ધિ સમું બન્યું છે. વસ્તુવિષય જોકે જૂનો છે, પરન્તુ કવિની સહૃદયતા તેને અભિનવતા અર્પે છે. | |||
'અચલા' (સ્વપ્નસ્થ)એ ૪૦૦ પંક્તિઓનું ખંડકાવ્ય છે. નિષ્ફળ નીવડેલા પ્રણયનું વિલાયેલું સ્વપ્ન તેમાં સરલ પ્રવાહી શૈલીમાં ગવાયું છે, ઊર્મિપ્રાબલ્યથી ભરપૂર છે. | 'અચલા' (સ્વપ્નસ્થ)એ ૪૦૦ પંક્તિઓનું ખંડકાવ્ય છે. નિષ્ફળ નીવડેલા પ્રણયનું વિલાયેલું સ્વપ્ન તેમાં સરલ પ્રવાહી શૈલીમાં ગવાયું છે, ઊર્મિપ્રાબલ્યથી ભરપૂર છે. | ||
‘તપોવન’, ‘મદાલસા’ અને ‘આપદ્ધર્મ' (ગોવિંદ હ. પટેલ)માંના પહેલામાં ‘સાવિત્રી અને યમ' તથા 'યજ્ઞશિખા' એ બે ખંડકાવ્યો છે. બીજું બોધપ્રધાન સંવાદકાવ્ય છે. લેખક નરસિંહરાવ અને ‘કાન્ત’ની શૈલીએ પૌરાણિક તથા ઐતિહાસિક પ્રસંગોને કાવ્યમાં ગૂંથે છે, પણ વર્ણનનો વિસ્તાર કાવ્યની સમગ્ર આસને કાંઈક ઝાંખી કરે છે. કાવ્યનો ધ્વનિ જીવનને સ્પર્શીને બોધપ્રધાન બને છે એટલે અંશે રસનિષ્પત્તિ ઊણી રહે છે. ત્રીજું પ્રવાહી અને રસમય શૈલીમાં લખાયેલું છે અને પહેલાં બે કરતાં ઉચ્ચ કોટિમાં આવે તેવું છે. શૈલી સ્વસ્થ અને છંદોરચના તથા છંદોવિધાન સુંદર છે. | ‘તપોવન’, ‘મદાલસા’ અને ‘આપદ્ધર્મ' (ગોવિંદ હ. પટેલ)માંના પહેલામાં ‘સાવિત્રી અને યમ' તથા 'યજ્ઞશિખા' એ બે ખંડકાવ્યો છે. બીજું બોધપ્રધાન સંવાદકાવ્ય છે. લેખક નરસિંહરાવ અને ‘કાન્ત’ની શૈલીએ પૌરાણિક તથા ઐતિહાસિક પ્રસંગોને કાવ્યમાં ગૂંથે છે, પણ વર્ણનનો વિસ્તાર કાવ્યની સમગ્ર આસને કાંઈક ઝાંખી કરે છે. કાવ્યનો ધ્વનિ જીવનને સ્પર્શીને બોધપ્રધાન બને છે એટલે અંશે રસનિષ્પત્તિ ઊણી રહે છે. ત્રીજું પ્રવાહી અને રસમય શૈલીમાં લખાયેલું છે અને પહેલાં બે કરતાં ઉચ્ચ કોટિમાં આવે તેવું છે. શૈલી સ્વસ્થ અને છંદોરચના તથા છંદોવિધાન સુંદર છે. | ||
'કથાકુંજ' (ચંદ્રકાન્ત ઓઝા)માં મોટે ભાગે પૌગણિક કથાકાવ્યો છે: કુન્તની પરાસ્તતા, હરિશ્ચંદ્રની કસોટી, કચ-દેવયાની, અને વર્તમાન કાળે બનેલી વઢવાણની શાન્તાના મૃત્યુની કરુણ ઘટના, એમાંની છેલ્લી કથા વિશેષ આકર્ષક બની છે. અસાધારણ આત્મબળ અને લાગણી તેમાં વણાયાં છે બીજાં કાવ્યો સામાન્ય કોટિનાં છે મુખ્ય અને ગૌણ બધાય પ્રસંગો એકસરખી અભિનવતા ન બતાવે ત્યારે કથાકાવ્યો અને ખંડકાવ્યો ઇષ્ટ ફળદાયી બની શકતા નથી. | 'કથાકુંજ' (ચંદ્રકાન્ત ઓઝા)માં મોટે ભાગે પૌગણિક કથાકાવ્યો છે: કુન્તની પરાસ્તતા, હરિશ્ચંદ્રની કસોટી, કચ-દેવયાની, અને વર્તમાન કાળે બનેલી વઢવાણની શાન્તાના મૃત્યુની કરુણ ઘટના, એમાંની છેલ્લી કથા વિશેષ આકર્ષક બની છે. અસાધારણ આત્મબળ અને લાગણી તેમાં વણાયાં છે બીજાં કાવ્યો સામાન્ય કોટિનાં છે મુખ્ય અને ગૌણ બધાય પ્રસંગો એકસરખી અભિનવતા ન બતાવે ત્યારે કથાકાવ્યો અને ખંડકાવ્યો ઇષ્ટ ફળદાયી બની શકતા નથી. | ||
‘કુરક્ષેત્ર' (કવિશ્રી નાનાલાલ) એ કોઈ પણ પેઢીની કવિતાનો નમૂનો દર્શાવતું મહાકાવ્ય નથી–સ્વકીય ડોલનશૈલીનું અનેરુ મહાકાવ્ય છે. ૧૯૨૬ થી કવિશ્રીએ તેનું લેખન શરૂ કરેલું અને ૧૯૩૯માં તે પૂરું થયું. ચૌદ વર્ષમાં એના કાંડો ક્રમસર નહિ પણ છૂટક છૂટક બહાર પડ્યા છે, એટલે એનું એકંદર મૂલ્ય કોઈ એક જ વિવેચકની કલમે હજી અંકાયું નથી કવિની ડોલનશૈલીની, ઉપમા—અલંકારોની, દિવ્યતા તથા ભવ્યતાને આવરી લેનારી કલ્પનાની અને તેજીલી વાણીની વિશેષતા તથા મર્યાદા સર્વવિદિત છે. મહાભારતની મહાકવિતા પોતાની શૈલીએ ગાવાની સ્વપ્રતિજ્ઞા કવિએ ત્યા મહાકાવ્યમાં પૂર્ણ કરી બતાવી છે. ડોલનશૈલીની પ્રારંભમાં ગુજરાતને જેટલી આકર્ષી શકી હતી તેટલી હવે તે આકર્ષતી નથી. એટલે આ મહાકાવ્ય જોકે પૂરતું આકર્ષણ નહિ કરે, તોપણ મહાકાવ્યના અનેક ગુણો અને સમૃદ્ધિથી ભરપૂર તેની રચના બની છે અને તેની પાછળ કવિએ લીધેલો શ્રમ, ટકાવેલી ધીરજ ને પકડી રાખેલી ખંતનો ખ્યાલ તે પરથી આવ્યા વિના રહેતો નથી. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 82: | Line 82: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘કલ્યાણિકા’ (કવિ ખબરદાર)માં ઈશ્વરવિષયક વિરલ દિવ્ય અનુભવોનું પ્રકટીકરણ ભજનોના ઢાળમાં એક ભક્તની ઊર્મિથી કરવામાં આવેલું છે. ઈશ્વરના સ્પર્શ માટે પાંચ પગથિયાં નિરૂપીને સરલ વાણીમાં ભક્ત હૃદયના ભાવો દર્શાવ્યા છે. | ‘કલ્યાણિકા’ (કવિ ખબરદાર)માં ઈશ્વરવિષયક વિરલ દિવ્ય અનુભવોનું પ્રકટીકરણ ભજનોના ઢાળમાં એક ભક્તની ઊર્મિથી કરવામાં આવેલું છે. ઈશ્વરના સ્પર્શ માટે પાંચ પગથિયાં નિરૂપીને સરલ વાણીમાં ભક્ત હૃદયના ભાવો દર્શાવ્યા છે. | ||
‘રાષ્ટ્રિકા' (કવિ ખબરદાર) એ રાષ્ટ્રોત્થાનને પ્રેરનારાં કાવ્યોનો સંગ્રહ છે. દેશપ્રીતિ, ઉત્સાહ, શૌર્ય, આશા અને સ્વાર્પણની ભાવના એ કાવ્યોમાં ધબકે છે. ઊર્મિ જગાડવામાં તેનાં ગાન-નાદ પણ હિસ્સો આપે છે, | |||
‘લોલિંગરાજ’ (કવિ નાનાલાલ) એ ભૈરવનાથના બાવાનું રાસડાના ઢાળમાં ઉતારેલું એક સરસ શબ્દચિત્ર છે. | ‘લોલિંગરાજ’ (કવિ નાનાલાલ) એ ભૈરવનાથના બાવાનું રાસડાના ઢાળમાં ઉતારેલું એક સરસ શબ્દચિત્ર છે. | ||
‘સોહાગણ’ (કવિ નાનાલાલ): પ્રૌઢાવસ્થામાં જૂના પ્રેમનાં સ્મરણો દ્વારા નવસંવનનનો અનુભવ કરતા કવિનો મનોહર લલકાર આ કાવ્યમાં ઊતરીને પ્રેમભાવનાની નિર્મળતાને જગાડે છે. એવી જ બીજી છંદોબદ્ધ કાવ્યકૃતિ ‘પાનેતર'માં કવિએ લગ્નવિધિમાં આવતા આચારોને સ્ત્રીમુખની નિર્મળ સ્નેહનીતરતી વાણીમાં ગૂંથીને દાંપત્યભાવોને રેલાવ્યા છે. | ‘સોહાગણ’ (કવિ નાનાલાલ): પ્રૌઢાવસ્થામાં જૂના પ્રેમનાં સ્મરણો દ્વારા નવસંવનનનો અનુભવ કરતા કવિનો મનોહર લલકાર આ કાવ્યમાં ઊતરીને પ્રેમભાવનાની નિર્મળતાને જગાડે છે. એવી જ બીજી છંદોબદ્ધ કાવ્યકૃતિ ‘પાનેતર'માં કવિએ લગ્નવિધિમાં આવતા આચારોને સ્ત્રીમુખની નિર્મળ સ્નેહનીતરતી વાણીમાં ગૂંથીને દાંપત્યભાવોને રેલાવ્યા છે. | ||
'એકતારો’ (ઝવેરચંદ મેઘાણી)માંનાં ગીતો, કાવ્યો અને ભજનોમાંનાં કેટલાંક પ્રસંગલક્ષી હોવા છતાં તેમાં જે પ્રાણવાન ઊર્મિતત્ત્વ રહેલું છે તેણે કરીને તે આકર્ષક બની રહે છે. કેટલાંકની ગેયતા અને કેટલાકની ભાવનૂતનતાને કારણે તે સ્મરણમાં જડાઈ જાય તેવાં છે. કલ્પના અને સહૃદયતાની આરપાર વહેતી વાણી ચોટ લગાડનારી બને છે. દેશ્ય શબ્દો અને સંસ્કૃત શબ્દોનો અણમેળ કોઈ વાર ખૂંચે છે ખરો. | 'એકતારો’ (ઝવેરચંદ મેઘાણી)માંનાં ગીતો, કાવ્યો અને ભજનોમાંનાં કેટલાંક પ્રસંગલક્ષી હોવા છતાં તેમાં જે પ્રાણવાન ઊર્મિતત્ત્વ રહેલું છે તેણે કરીને તે આકર્ષક બની રહે છે. કેટલાંકની ગેયતા અને કેટલાકની ભાવનૂતનતાને કારણે તે સ્મરણમાં જડાઈ જાય તેવાં છે. કલ્પના અને સહૃદયતાની આરપાર વહેતી વાણી ચોટ લગાડનારી બને છે. દેશ્ય શબ્દો અને સંસ્કૃત શબ્દોનો અણમેળ કોઈ વાર ખૂંચે છે ખરો. | ||
‘તેજછાયા' (જયમનગૌરી પાઠકજી): છંદ, ગીત અને રાસ એ ત્રણે પ્રકારની કવિતાઓના આ સંગ્રહમાં ભાવદર્શન સ્વચ્છ છે, પણ ઊર્મિ સપાટી પર જ વહે છે અને કલ્પના મર્યાદિત ઉડ્ડયન કરે છે. પ્રેમ, પ્રકૃતિ અને જીવનના કોઈકોઈ પ્રસંગો કવિતાના વિષયો છે. | ‘તેજછાયા' (જયમનગૌરી પાઠકજી): છંદ, ગીત અને રાસ એ ત્રણે પ્રકારની કવિતાઓના આ સંગ્રહમાં ભાવદર્શન સ્વચ્છ છે, પણ ઊર્મિ સપાટી પર જ વહે છે અને કલ્પના મર્યાદિત ઉડ્ડયન કરે છે. પ્રેમ, પ્રકૃતિ અને જીવનના કોઈકોઈ પ્રસંગો કવિતાના વિષયો છે. | ||
‘હંસમાનસ’ (કવિ હંસરાજ): ઉત્સાહ, કરુણા, રાષ્ટ્રપ્રેમ તથા જીવનબોધને આવરી લેતી કવિતાઓનો આ સંગ્રહ સ્પષ્ટ ને સરલ વેગભરી ભાષાને કારણે કવિતાપ્રેમી સામાન્ય જનતાને ગમી જાય તેવો છે. જીવનદૃષ્ટિનું ઊંડાણ કે ઉચ્ચ પ્રતિભાની ન્યૂનતા હોવા છતાં છંદ:પ્રભુત્વ દર્શાવતી એ કવિતાવાણીમાં શ્રવણસુખદતાનો ગુણ રહેલો છે. | |||
‘વનવનનાં ફૂલ’ (નાગરદાસ અ. પંડ્યા):પ્રૌઢતાભરી સંસ્કૃત શૈલીમાં લખાયેલાં ખંડકાવ્યો, ગીતો અને મુક્તકોનો આ સંગ્રહ છે. કથનશૈલી સ્પષ્ટ અને કથાનકો રસપૂર્ણ છે. ચેતનયુક્ત તરલતા ઓછી છે. | ‘વનવનનાં ફૂલ’ (નાગરદાસ અ. પંડ્યા):પ્રૌઢતાભરી સંસ્કૃત શૈલીમાં લખાયેલાં ખંડકાવ્યો, ગીતો અને મુક્તકોનો આ સંગ્રહ છે. કથનશૈલી સ્પષ્ટ અને કથાનકો રસપૂર્ણ છે. ચેતનયુક્ત તરલતા ઓછી છે. | ||
તંબૂરાનો તાર’ (મોરારજી કામદાર): બોધપ્રધાન કવિતા, ફારસી ગઝલો, દુહા વગેરેના આ સંગ્રહ ઉપર દલપત શૈલીની સ્પષ્ટ અસર છે. | તંબૂરાનો તાર’ (મોરારજી કામદાર): બોધપ્રધાન કવિતા, ફારસી ગઝલો, દુહા વગેરેના આ સંગ્રહ ઉપર દલપત શૈલીની સ્પષ્ટ અસર છે. | ||
| Line 94: | Line 94: | ||
‘રસધારા' અને ‘પારસિકા' (જેહાંગીર માણેકજી દેસાઈ): પદ્યદૃષ્ટિએ લગભગ નિર્દોષ, અને સુઘડ એવી આ સંગ્રહોમાંની કવિતા ગદ્યમાં કહેવા જેવી વસ્તુઓ કે ગદ્યાળુ શૈલીએ પદ્યનો અવતાર આપે છે. શૈલીમાં કવિ દલપતરામ અને કવિ ખબરદારનું અનુકરણ મોટે ભાગે છે અને કવિ ખબરદારની પેઠે તે નવા છંદ:પ્રયોગો પણ કરે છે. ‘પારસિકા’માં જરથોસ્તી ધર્મની સમીક્ષા, ધાર્મિક ઉદ્દબોધન, પ્રસિદ્ધ પુરુષોની કથાઓ અને ઇરાની ઇતિહાસનું વિહંગાલોકન છે. | ‘રસધારા' અને ‘પારસિકા' (જેહાંગીર માણેકજી દેસાઈ): પદ્યદૃષ્ટિએ લગભગ નિર્દોષ, અને સુઘડ એવી આ સંગ્રહોમાંની કવિતા ગદ્યમાં કહેવા જેવી વસ્તુઓ કે ગદ્યાળુ શૈલીએ પદ્યનો અવતાર આપે છે. શૈલીમાં કવિ દલપતરામ અને કવિ ખબરદારનું અનુકરણ મોટે ભાગે છે અને કવિ ખબરદારની પેઠે તે નવા છંદ:પ્રયોગો પણ કરે છે. ‘પારસિકા’માં જરથોસ્તી ધર્મની સમીક્ષા, ધાર્મિક ઉદ્દબોધન, પ્રસિદ્ધ પુરુષોની કથાઓ અને ઇરાની ઇતિહાસનું વિહંગાલોકન છે. | ||
‘ત્રિવેણી’ (પુષ્પા રમણલાલ વકીલ): છંદોબદ્ધ કવિતા, રાસો અને મુખ્યત્વે બાળગીતો: એવી ત્રિવિધતા ‘ત્રિવેણી’માં રહી છે. રાસોમાં પ્રેમાનંદ, નરસિંહ અને નાનાલાલની પ્રેરણા છે. ગીત-રાસ કરતાં છંદોબદ્ધ પ્રણયકાવ્યોમાં ભાવરૂપે કાવ્યતત્ત્વ વિશેષ પ્રકાશે છે. | ‘ત્રિવેણી’ (પુષ્પા રમણલાલ વકીલ): છંદોબદ્ધ કવિતા, રાસો અને મુખ્યત્વે બાળગીતો: એવી ત્રિવિધતા ‘ત્રિવેણી’માં રહી છે. રાસોમાં પ્રેમાનંદ, નરસિંહ અને નાનાલાલની પ્રેરણા છે. ગીત-રાસ કરતાં છંદોબદ્ધ પ્રણયકાવ્યોમાં ભાવરૂપે કાવ્યતત્ત્વ વિશેષ પ્રકાશે છે. | ||
‘પરિમલ’ (રમણીકલાલ દલાલ): કેટલાંક પરભાષાનો આધાર લઈને લખેલાં અને કેટલાંક મૌલિક એવાં કાવ્યોનો આ સંગ્રહ છે. અંગ્રેજીને આધારે લખાયેલાં કાવ્યોમાં શબ્દયોજનામાં કેટલીક કુત્રિમતા લાગે છે તો મૌલિક કાવ્યોમાં શબ્દસૌષ્ઠવ ઠીક જળવાય છે. છંદોરચના શુદ્ધ છે. પ્રકૃતિ, જીવન અને પ્રણય એ વિષયો મોટા ભાગની કવિતાને સ્પર્શે છે. | |||
‘કાવ્યપૂર્વા’ (ઉપેન્દ્રરાય નાનાલાલ વોરા): વાણી કે વિચારમાં અભિનવતા વિનાની, વૃત્તો અને ગીતોમાં લખાયેલી સામાન્ય કોટિની કવિતા અને ભક્તિનાં પદોનો એ સંગ્રહ છે. | ‘કાવ્યપૂર્વા’ (ઉપેન્દ્રરાય નાનાલાલ વોરા): વાણી કે વિચારમાં અભિનવતા વિનાની, વૃત્તો અને ગીતોમાં લખાયેલી સામાન્ય કોટિની કવિતા અને ભક્તિનાં પદોનો એ સંગ્રહ છે. | ||
‘રૂપલેખા’ (ભગવાનલાલ માંકડ) ગરબી, ભજનો અને રાગ-રાગિણીઓમાં લખેલી એમાંની કવિતા શુદ્ધ-સરલ ભાષામાં વહે છે અને વિશુદ્ધ હૃદયભાવો, આસ્તિકતા તથા અધ્યાત્મનો રંગ તેને લાગેલો છે. | ‘રૂપલેખા’ (ભગવાનલાલ માંકડ) ગરબી, ભજનો અને રાગ-રાગિણીઓમાં લખેલી એમાંની કવિતા શુદ્ધ-સરલ ભાષામાં વહે છે અને વિશુદ્ધ હૃદયભાવો, આસ્તિકતા તથા અધ્યાત્મનો રંગ તેને લાગેલો છે. | ||
‘પંકજ-પરિમલ’ (કમળાબહેન ઠક્કર)માં સારાં ભાવગીતો રાગ-રાગિણીઓમાં લખાયેલાં છે. ભક્તિ અને હૃદયવિશુદ્ધિ એમાંનાં ગીતોનો મુખ્ય ધ્વનિ છે. નવા યુગનો ધબકાર નથી. | ‘પંકજ-પરિમલ’ (કમળાબહેન ઠક્કર)માં સારાં ભાવગીતો રાગ-રાગિણીઓમાં લખાયેલાં છે. ભક્તિ અને હૃદયવિશુદ્ધિ એમાંનાં ગીતોનો મુખ્ય ધ્વનિ છે. નવા યુગનો ધબકાર નથી. | ||
'બોધબાવની' અને 'મનુની ગઝલો' (મનુ હ. દવે)માંના પહેલા પુસ્તકમાં વ્યાવહારિક તથા નૈતિક શિક્ષણસૂત્રો દલપત શૈલીએ મનહર છંદમાં ગૂંથ્યાં છે અને બીજામાં સામાન્ય ગઝલોનો સંગ્રહ છે બેઉમાં કાવ્યતત્ત્વ ઓછું છે. | 'બોધબાવની' અને 'મનુની ગઝલો' (મનુ હ. દવે)માંના પહેલા પુસ્તકમાં વ્યાવહારિક તથા નૈતિક શિક્ષણસૂત્રો દલપત શૈલીએ મનહર છંદમાં ગૂંથ્યાં છે અને બીજામાં સામાન્ય ગઝલોનો સંગ્રહ છે બેઉમાં કાવ્યતત્ત્વ ઓછું છે. | ||
‘કુંપળ’ (સ્વ. તરુણેન્દ્ર મજુમદાર): અકાળે અવસાન પામેલા જુવાન કવિની પ્રયોગદશાની સામાન્ય કવિતાઓનો એ સંગ્રહ છે. | |||
‘કાગવાણી: ભા ૧-૨' (કવિ દુલા ભગત) ભાટો અને ચારણોની લાક્ષણિક કવિતાશૈલીમાં નૂતન રાષ્ટ્રભાવોને અનેરી સ્વાભાવિક્તાથી વણી લેતી કવિતાઓના આ સંગ્રહો કેવળ માર્મિક અને સુંદર વિચારોથી જ નહિ ૫ણ ઝડઝમક, લોકઢાળો અને વેગભર્યા છંદોલયથી સમાજને ડોલાવવાનું સામર્થ્ય બતાવી આપે છે. તળપદી વાણી અને તળપદા અલંકારો આ શૈલીની એવી વિશેષતાઓ છે કે જે સમાજના બધા થરોને પહોંચી વળે તેમ છે. | ‘કાગવાણી: ભા ૧-૨' (કવિ દુલા ભગત) ભાટો અને ચારણોની લાક્ષણિક કવિતાશૈલીમાં નૂતન રાષ્ટ્રભાવોને અનેરી સ્વાભાવિક્તાથી વણી લેતી કવિતાઓના આ સંગ્રહો કેવળ માર્મિક અને સુંદર વિચારોથી જ નહિ ૫ણ ઝડઝમક, લોકઢાળો અને વેગભર્યા છંદોલયથી સમાજને ડોલાવવાનું સામર્થ્ય બતાવી આપે છે. તળપદી વાણી અને તળપદા અલંકારો આ શૈલીની એવી વિશેષતાઓ છે કે જે સમાજના બધા થરોને પહોંચી વળે તેમ છે. | ||
‘કારાણી કાવ્યકુંજ: ભાગ-૨' (દુલેરાય કારાણી)માં કચ્છી ઈતિહાસનાં કથાગીતો, નીતિબોધના ચાબખા અને વતનભોમ પ્રતિનો ભક્તિભાવ દર્શાવતી સામાન્ય કવિતાઓ વગેરે સંગ્રહ્યું છે. | ‘કારાણી કાવ્યકુંજ: ભાગ-૨' (દુલેરાય કારાણી)માં કચ્છી ઈતિહાસનાં કથાગીતો, નીતિબોધના ચાબખા અને વતનભોમ પ્રતિનો ભક્તિભાવ દર્શાવતી સામાન્ય કવિતાઓ વગેરે સંગ્રહ્યું છે. | ||
‘લલિત કાવ્યસંગ્રહ' (લલિતાશંકર વ્યાસ) એ નર્મદના ઉત્તર કાળના સમકાલીન કવિ લલિતાશંકર વ્યાસની કવિતાઓનો સંગ્રહ છે. ઘણીખરી કવિતાઓ પ્રાસંગિક સ્વરૂપની છે. અને કેટલાંક દૃશ્ય નાટકોનાં ગીતો આપેલાં છે. આછા કાવ્યતત્ત્વવાળી એ કવિતાઓ છે અને ગેયતા તેનો મુખ્ય ગુણ છે. દલપત-નર્મદ યુગની કવિતાઓનું સ્વરૂપ તે દાખવે છે. | ‘લલિત કાવ્યસંગ્રહ' (લલિતાશંકર વ્યાસ) એ નર્મદના ઉત્તર કાળના સમકાલીન કવિ લલિતાશંકર વ્યાસની કવિતાઓનો સંગ્રહ છે. ઘણીખરી કવિતાઓ પ્રાસંગિક સ્વરૂપની છે. અને કેટલાંક દૃશ્ય નાટકોનાં ગીતો આપેલાં છે. આછા કાવ્યતત્ત્વવાળી એ કવિતાઓ છે અને ગેયતા તેનો મુખ્ય ગુણ છે. દલપત-નર્મદ યુગની કવિતાઓનું સ્વરૂપ તે દાખવે છે. | ||
‘ઉત્ક્રાન્તિકાળ યાને વર્ણધર્મસમીક્ષા' (વિદ્યારામ વસનજી ત્રિવેદી) એ પદ્યમાં સનાતન હિંદુ ધર્મની સમીક્ષાનું પુસ્તક છે. ધાર્મિક જીવન ગાળવા માટેનો બોધ અને ઉદ્બોધન એ તેમાંનું મુખ્ય તત્ત્વ છે કવિતાનો પ્રકાર કેવળ સામાન્ય છે. | |||
‘શ્રી કૃષ્ણમહારાજ કાવ્ય’ (રાજકવિ પિંગળશીભાઈ પાતાભાઈ અને હરદાન પિંગળશીભાઈ): પ્રસંગલક્ષી કાવ્યોનો એ સંગ્રહ છે. લોકકવિતા અને દલપતશૈલી બેઉનું તેમાં મિશ્રણ છે. રાજાઓ અને કવિઓને ઉત્કૃષ્ટ જીવનપંથે વાળવાનો તેમાં બોધ છે. મુખ્યત્વે તો માત્ર કાનને ગમે તેવી એ કવિતાઓ છે. | ‘શ્રી કૃષ્ણમહારાજ કાવ્ય’ (રાજકવિ પિંગળશીભાઈ પાતાભાઈ અને હરદાન પિંગળશીભાઈ): પ્રસંગલક્ષી કાવ્યોનો એ સંગ્રહ છે. લોકકવિતા અને દલપતશૈલી બેઉનું તેમાં મિશ્રણ છે. રાજાઓ અને કવિઓને ઉત્કૃષ્ટ જીવનપંથે વાળવાનો તેમાં બોધ છે. મુખ્યત્વે તો માત્ર કાનને ગમે તેવી એ કવિતાઓ છે. | ||
‘પદ્યસંઘ’ (નગીનદામ પુરુત્તમદાસ સંઘવી): લેખકની સર્વ પ્રકારની કવિતાઓનો આશરે ૭૦૦ પાનાંનો આ ગ્રંથ છે કવિતાઓમાં પ્રેમાનંદ, દયારામ અને દલપતરામની છાપ છે. ધર્મ, નીતિ તથા વર્તમાન સામાજિક સ્થિતિ વિશેની બોધક તથા કટાક્ષાત્મક કવિતાઓ વિશેષ છે. | ‘પદ્યસંઘ’ (નગીનદામ પુરુત્તમદાસ સંઘવી): લેખકની સર્વ પ્રકારની કવિતાઓનો આશરે ૭૦૦ પાનાંનો આ ગ્રંથ છે કવિતાઓમાં પ્રેમાનંદ, દયારામ અને દલપતરામની છાપ છે. ધર્મ, નીતિ તથા વર્તમાન સામાજિક સ્થિતિ વિશેની બોધક તથા કટાક્ષાત્મક કવિતાઓ વિશેષ છે. | ||
| Line 181: | Line 181: | ||
‘અંજની’ (રમણલાલ વ. દેસાઈ)એ રંગભૂમિ પર ભજવવાની દૃષ્ટિએ લખાયેલું છતાં એક સુવાચ્ય નાટક બન્યું છે. વર્તમાન સમાજનું પ્રતિબિંબ ઝીલીને તેમાં એ સિદ્ધાંત પ્રતિપાદ્યો છે કે સમાજનુ દુઃખ ધન અને સુખની વહેંચણી કરવાની અવ્યવસ્થામાં જ રહેવું છે. ‘કાળચક્ર’ (ગોવિંદભાઈ અમીન) એ પાત્રાલેખન અને પ્રસંગવિધાનમાં શિથિલ નાટક છે, પરન્તુ લેખકની દૃષ્ટિ સહૃદયનાયુક્ત છે અને તે આ નાટક દ્વારા કહે છે કે ગામડાના જીવન ઉપર ધસતું શહેરનું કાળચક્ર ગ્રામજનતાનો અધ:પાત કરે છે, અને એ રીતે નાટક કરુણરસપર્યવસાયી બને છે. | ‘અંજની’ (રમણલાલ વ. દેસાઈ)એ રંગભૂમિ પર ભજવવાની દૃષ્ટિએ લખાયેલું છતાં એક સુવાચ્ય નાટક બન્યું છે. વર્તમાન સમાજનું પ્રતિબિંબ ઝીલીને તેમાં એ સિદ્ધાંત પ્રતિપાદ્યો છે કે સમાજનુ દુઃખ ધન અને સુખની વહેંચણી કરવાની અવ્યવસ્થામાં જ રહેવું છે. ‘કાળચક્ર’ (ગોવિંદભાઈ અમીન) એ પાત્રાલેખન અને પ્રસંગવિધાનમાં શિથિલ નાટક છે, પરન્તુ લેખકની દૃષ્ટિ સહૃદયનાયુક્ત છે અને તે આ નાટક દ્વારા કહે છે કે ગામડાના જીવન ઉપર ધસતું શહેરનું કાળચક્ર ગ્રામજનતાનો અધ:પાત કરે છે, અને એ રીતે નાટક કરુણરસપર્યવસાયી બને છે. | ||
જેને ઐતિહાસિક કહી શકાય તેવા નાટકો માત્ર બે છે. ‘વૈશાલીની વનિતા’ (પ્રહ્લાદ ચંદ્રશેખર દીવાનજી)માં ઈ.સ. પૂર્વેના ચોથા સૈકાનું ધાર્મિક, રાજકીય, સામાજિક અને આર્થિક વાતાવરણ તે કાળના ઊંડા અભ્યાસ પછી આલેખવામાં આવ્યું છે પાત્રો ઐતિહાસિક ન હોવા છતાં વાતાવરણ સામાજિક ઇતિહાસ-લક્ષ્યને સાર્થક કરે છે આખું નાટક ગદ્યમા છે અને સુવાચ્ય છે, જોકે કલાદૃષ્ટિએ ઊતરતું છે. ‘રાજનન્દિની’ (કેશવ હ. શેઠ) એ રંગભૂમિ ઉપર ભજવવાની દૃષ્ટિએ લખાયેલું ગદ્ય-પદ્યયુક્ત ઐતિહાસિક નાટક છે. મહારાણી મીનળદેવીના લગ્નકાળથી માંડીને તેની સતીત્વની વિજયભાવના સુધીના પ્રસંગો તેમાં ગૂંથી લેવામાં આવ્યા છે. સંવાદો અને આડકથા પણ રંગભૂમિની દૃષ્ટિએ યોજાયાં છે. | જેને ઐતિહાસિક કહી શકાય તેવા નાટકો માત્ર બે છે. ‘વૈશાલીની વનિતા’ (પ્રહ્લાદ ચંદ્રશેખર દીવાનજી)માં ઈ.સ. પૂર્વેના ચોથા સૈકાનું ધાર્મિક, રાજકીય, સામાજિક અને આર્થિક વાતાવરણ તે કાળના ઊંડા અભ્યાસ પછી આલેખવામાં આવ્યું છે પાત્રો ઐતિહાસિક ન હોવા છતાં વાતાવરણ સામાજિક ઇતિહાસ-લક્ષ્યને સાર્થક કરે છે આખું નાટક ગદ્યમા છે અને સુવાચ્ય છે, જોકે કલાદૃષ્ટિએ ઊતરતું છે. ‘રાજનન્દિની’ (કેશવ હ. શેઠ) એ રંગભૂમિ ઉપર ભજવવાની દૃષ્ટિએ લખાયેલું ગદ્ય-પદ્યયુક્ત ઐતિહાસિક નાટક છે. મહારાણી મીનળદેવીના લગ્નકાળથી માંડીને તેની સતીત્વની વિજયભાવના સુધીના પ્રસંગો તેમાં ગૂંથી લેવામાં આવ્યા છે. સંવાદો અને આડકથા પણ રંગભૂમિની દૃષ્ટિએ યોજાયાં છે. | ||
‘વહેમનાં વમળ’ (કુલીનચંદ્ર દેસાઈ) એક સામાજિક નાટક છે અને ‘યુગદર્શન' (મૂળજીભાઈ શાહ) એક રાષ્ટ્રીય નાટક છે. બેઉ નાટકો રંગભૂમિ માટે લખાયાં છે અને ઍમેટરોએ ભજવેલાં છે. નાટક સાહિત્યમાં તે ઊતરતું સ્થાન ધરાવે તેવાં છે. ‘સ્ત્રીગીતા’ (રામચંદ્ર ઠાકુર) એ શ્રી ચતુર્ભુજ માણકેશ્વર ભટ્ટે લખેલી વાર્તા વીજળી ગામડિયણનું નાટક રૂપે રૂપાંતર છે. અભણ અને સામાન્ય સ્ત્રીઓ માટે તેમાં બોધ રહેલો છે. | |||
‘નાગા બાવા' (ચંદ્રવદન મહેતા) એ દ્વિઅંકી નાટક છે, જેમાં ભિખારીઓની સૃષ્ટિનું વાસ્તવદર્શી તથા કલ્પનાપ્રધાન વસ્તુ સફળતાથી ગૂંથવામાં આવ્યું છે આ ઉપરાંત તેમા બે બાળનાટકો 'રમકડાંની દુકાન’ અને 'સંતાકુકડી' તેમજ 'નર્મદ’ની ચરિત્રગ્દર્શક નાટિકા પણ સંગ્રહી લેવામાં આવ્યાં છે નાટક અને નાટિકાઓ ભજવી શકાય તેવાં છે તે સાથે વાચનક્ષમ પણ એાછાં નથી. | ‘નાગા બાવા' (ચંદ્રવદન મહેતા) એ દ્વિઅંકી નાટક છે, જેમાં ભિખારીઓની સૃષ્ટિનું વાસ્તવદર્શી તથા કલ્પનાપ્રધાન વસ્તુ સફળતાથી ગૂંથવામાં આવ્યું છે આ ઉપરાંત તેમા બે બાળનાટકો 'રમકડાંની દુકાન’ અને 'સંતાકુકડી' તેમજ 'નર્મદ’ની ચરિત્રગ્દર્શક નાટિકા પણ સંગ્રહી લેવામાં આવ્યાં છે નાટક અને નાટિકાઓ ભજવી શકાય તેવાં છે તે સાથે વાચનક્ષમ પણ એાછાં નથી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 213: | Line 213: | ||
‘સુખદુઃખનાં સાથી’, 'જીવો દાંડ' અને 'જિન્દગીના ખેલ' (પન્નાલાલ પટેલ) એ ત્રણે સંગ્રહોમાં લેખકની દૃષ્ટિ ગામડાના સમાજને, તેની વિચારસૃષ્ટિને અને તેના જીવનવહેણને પચાવીને એ સમાજના વિવિધ પ્રસંગોને કથારૂપે રજૂ કરે છે. માનવપ્રકૃતિને રજૂ કરવાની ચોટ લેખકને હસ્તગત થઈ છે અને જ્યારે કથાનો ધ્વનિ અર્ધપ્રકટ રહે છે ત્યારે રસનિષ્પત્તિમાં કથા વધારે સફળ બને છે. પાત્રાલેખનની, વાતાવરણના આલેખનની અને સંક્ષિપ્ત વાર્તાલાપ દ્વારા વાર્તાને ઉઘાડ આપવાની કલા લેખકની નૈસર્ગિક દૃષ્ટિના ગુણ રૂપે પ્રકટી છે અને તેથી જ થોડા વખતમાં તેમની કથાઓ મોખરે આવીને ઊભી રહેવા પામી છે. ત્રણે સંગ્રહોની મળીને ૩૧ ટૂંકી વાર્તાઓ તેમણે આપી છે. | ‘સુખદુઃખનાં સાથી’, 'જીવો દાંડ' અને 'જિન્દગીના ખેલ' (પન્નાલાલ પટેલ) એ ત્રણે સંગ્રહોમાં લેખકની દૃષ્ટિ ગામડાના સમાજને, તેની વિચારસૃષ્ટિને અને તેના જીવનવહેણને પચાવીને એ સમાજના વિવિધ પ્રસંગોને કથારૂપે રજૂ કરે છે. માનવપ્રકૃતિને રજૂ કરવાની ચોટ લેખકને હસ્તગત થઈ છે અને જ્યારે કથાનો ધ્વનિ અર્ધપ્રકટ રહે છે ત્યારે રસનિષ્પત્તિમાં કથા વધારે સફળ બને છે. પાત્રાલેખનની, વાતાવરણના આલેખનની અને સંક્ષિપ્ત વાર્તાલાપ દ્વારા વાર્તાને ઉઘાડ આપવાની કલા લેખકની નૈસર્ગિક દૃષ્ટિના ગુણ રૂપે પ્રકટી છે અને તેથી જ થોડા વખતમાં તેમની કથાઓ મોખરે આવીને ઊભી રહેવા પામી છે. ત્રણે સંગ્રહોની મળીને ૩૧ ટૂંકી વાર્તાઓ તેમણે આપી છે. | ||
'છાયા’ અને ‘પલ્લવ' (દુર્ગેશ શુકલ): સામાન્ય લોકજીવન, અને વિશેષે કરીને શ્રમજીવીઓથી માંડીને ભિક્ષુકો સુધીના નીચલા થરના લોકોના જીવન ઉપર લેખકની દૃષ્ટિ આ બેઉ સંગ્રહોની કથાઓમાં ફરી વળે છે, અને જુદા જુદા માનસની પાત્રસૃષ્ટિ રજૂ કરે છે. લેખકની સહૃદયતા તરી આવે છે. કથાની કલામાં જોઈતી ચોટ નથી આવતી કારણ કે પ્રસંગચિત્રોના અને પાત્રોના આલેખનમાં જે સબળતા અને સંક્ષેપ જોઈએ તે લેખકને સિદ્ધ થયાં નથી લેખકનો લોકજીવનનો પરિચય પાત્રોની બોલીની રજૂઆત દ્વારા પ્રકટ થઈ રહે છે. | 'છાયા’ અને ‘પલ્લવ' (દુર્ગેશ શુકલ): સામાન્ય લોકજીવન, અને વિશેષે કરીને શ્રમજીવીઓથી માંડીને ભિક્ષુકો સુધીના નીચલા થરના લોકોના જીવન ઉપર લેખકની દૃષ્ટિ આ બેઉ સંગ્રહોની કથાઓમાં ફરી વળે છે, અને જુદા જુદા માનસની પાત્રસૃષ્ટિ રજૂ કરે છે. લેખકની સહૃદયતા તરી આવે છે. કથાની કલામાં જોઈતી ચોટ નથી આવતી કારણ કે પ્રસંગચિત્રોના અને પાત્રોના આલેખનમાં જે સબળતા અને સંક્ષેપ જોઈએ તે લેખકને સિદ્ધ થયાં નથી લેખકનો લોકજીવનનો પરિચય પાત્રોની બોલીની રજૂઆત દ્વારા પ્રકટ થઈ રહે છે. | ||
‘પીપળનાં પાન' અને 'ફૂલપાંદડી' (નાગરદાસ અ. પંડ્યા) એ બેઉ વાર્તાસંગ્રહોમાં સુવાચ્ય, પ્રેરક અને બોધક ધ્વનિયુક્ત વાર્તાઓ આપવામાં આવી છે. લેખકની દૃષ્ટિ પવિત્ર જીવનને અભિમુખ રહે છે. વાતાવરણની જમાવટની અને પાત્રાલેખનની કલામાં જે દીર્ઘસૂત્રિતા છે તે કથાઓને રસનાં બિંદુરૂપ બનતી અટકાવે છે. બેઉ સંગ્રહોમાંની મોટાભાગની કથાઓ મૌલિક છે, જીવનમાં જોયેલી-અનુભવેલી ઘટનાઓ હોય એમ પણ જણાઈ આવે છે. | |||
‘શૌર્યનાં તેજ’ (મનુભાઈ જોધાણી): ‘સૌરાષ્ટ્રની રસધાર'ની ચોટદાર શૈલીએ લખાયેલી વીર જીવનની, અદ્ભુત પ્રતિજ્ઞાઓની અને વિરલ સ્વાર્પણની કથાઓનો આ સંગ્રહ છે. એ જ લેખકના 'જનપદ'ના ત્રણ ભાગોમાં ગામડાંનાં વસવાયાં, વેરાગીઓ, ધંધાદારીઓ અને ઇતર તળપદા પાત્રોનાં રેખાચિત્રો સરળ વાણીમાં આલેખ્યાં છે અને તે સરસ ઊઘડ્યાં છે. | ‘શૌર્યનાં તેજ’ (મનુભાઈ જોધાણી): ‘સૌરાષ્ટ્રની રસધાર'ની ચોટદાર શૈલીએ લખાયેલી વીર જીવનની, અદ્ભુત પ્રતિજ્ઞાઓની અને વિરલ સ્વાર્પણની કથાઓનો આ સંગ્રહ છે. એ જ લેખકના 'જનપદ'ના ત્રણ ભાગોમાં ગામડાંનાં વસવાયાં, વેરાગીઓ, ધંધાદારીઓ અને ઇતર તળપદા પાત્રોનાં રેખાચિત્રો સરળ વાણીમાં આલેખ્યાં છે અને તે સરસ ઊઘડ્યાં છે. | ||
‘ચા-ઘર: ભાગ ૧, ૨ (મેઘાણી, ‘ધૂમકેતુ', ગુણવંતરાય આચાર્ય, મનુભાઈ જોધાણી, અનંતરાય રાવળ, મધુસદન મોદી અને ધીરજલાવ ધ. શાહ): ચાહ પીવા સાથે મળનારા સાત લેખક મિત્રો એકએક નવવિકા લખે અને એવાં નવલિકાસપ્તકો વખતોવખત બહાર પડે એવી યોજના આ બેઉ ભાગોમાં દેખાઈ રહી છે. પ્રથમ ભાગ મુખ્યત્વે સંસાર-સમાજને સ્પર્શતી નવલિકાઓનો છે, બીજો વિભાગ ઐતિહાસિક નવવિકાઓનો છે. પ્રત્યેક લેખકે પોતપોતાને ફાવે તેવાં જ વસ્તુઓ તથા ઐતિહાસિક નવલિકાઓ માટેના પ્રસંગો પસંદ કર્યા છે. સઘળી કથાઓ ગુણદૃષ્ટિએ તથા કલાદૃષ્ટિએ સમાન કોટિની નથી, છતા બેઉ સંગ્રહો મૌલિક નવલિકાઓના છે અને ખાસ કરીને બીજો ભાગ ઐતિહાસિક નવલિકાઓની ઊણપને કારણે આદરણીય બને છે. | ‘ચા-ઘર: ભાગ ૧, ૨ (મેઘાણી, ‘ધૂમકેતુ', ગુણવંતરાય આચાર્ય, મનુભાઈ જોધાણી, અનંતરાય રાવળ, મધુસદન મોદી અને ધીરજલાવ ધ. શાહ): ચાહ પીવા સાથે મળનારા સાત લેખક મિત્રો એકએક નવવિકા લખે અને એવાં નવલિકાસપ્તકો વખતોવખત બહાર પડે એવી યોજના આ બેઉ ભાગોમાં દેખાઈ રહી છે. પ્રથમ ભાગ મુખ્યત્વે સંસાર-સમાજને સ્પર્શતી નવલિકાઓનો છે, બીજો વિભાગ ઐતિહાસિક નવવિકાઓનો છે. પ્રત્યેક લેખકે પોતપોતાને ફાવે તેવાં જ વસ્તુઓ તથા ઐતિહાસિક નવલિકાઓ માટેના પ્રસંગો પસંદ કર્યા છે. સઘળી કથાઓ ગુણદૃષ્ટિએ તથા કલાદૃષ્ટિએ સમાન કોટિની નથી, છતા બેઉ સંગ્રહો મૌલિક નવલિકાઓના છે અને ખાસ કરીને બીજો ભાગ ઐતિહાસિક નવલિકાઓની ઊણપને કારણે આદરણીય બને છે. | ||
| Line 337: | Line 337: | ||
‘શોભના’ (રમણલાલ વ. દેસાઈ) આજની કૉલેજોની કેળવણી લીધેલાં યુવક-યુવતીઓના જીવનરસની પોકળતા અને કરુણતાનો ખ્યાલ આપનારી નવલકથા છે. તેમાં પ્રેમનો ચતુષ્કોણ નિર્માણ કરીને લેખકે પરણેલાં યુવક-યુવતીના લગ્ન બહારના પ્રેમના તલસાટનો ચિતાર આપ્યો છે, અને એનો અંત જોકે અરોચક નથી આણ્યો છતાં તેમાં કરુણતા ખૂબ છવાઈ રહેલી છે. ‘રસવૃત્તિ તરફ દોડતું ગુજરાતનું યૌવન કેટલું નિરર્થક બની ગયું છે' એ ધ્વનિ કથામાથી ઊઠી રહે છે. એ જ લેખકની એક બીજી નવલકથા ‘છાયાનટ’માં વર્તમાનકાળના કૉલેજિયનોના અભિલાષોનું વાતાવરણ જમાવવામાં આવ્યું છે અને તેમાં ય એમની ચંચળ દોડ તથા તરંગમય મનોદશા ઉપરનો કટાક્ષાત્મક ધ્વનિ છે. પાત્રાલેખન અને કલાવિધાનમાં બીજી કરતાં પહેલી નવલકથા ચઢિયાતી છે. | ‘શોભના’ (રમણલાલ વ. દેસાઈ) આજની કૉલેજોની કેળવણી લીધેલાં યુવક-યુવતીઓના જીવનરસની પોકળતા અને કરુણતાનો ખ્યાલ આપનારી નવલકથા છે. તેમાં પ્રેમનો ચતુષ્કોણ નિર્માણ કરીને લેખકે પરણેલાં યુવક-યુવતીના લગ્ન બહારના પ્રેમના તલસાટનો ચિતાર આપ્યો છે, અને એનો અંત જોકે અરોચક નથી આણ્યો છતાં તેમાં કરુણતા ખૂબ છવાઈ રહેલી છે. ‘રસવૃત્તિ તરફ દોડતું ગુજરાતનું યૌવન કેટલું નિરર્થક બની ગયું છે' એ ધ્વનિ કથામાથી ઊઠી રહે છે. એ જ લેખકની એક બીજી નવલકથા ‘છાયાનટ’માં વર્તમાનકાળના કૉલેજિયનોના અભિલાષોનું વાતાવરણ જમાવવામાં આવ્યું છે અને તેમાં ય એમની ચંચળ દોડ તથા તરંગમય મનોદશા ઉપરનો કટાક્ષાત્મક ધ્વનિ છે. પાત્રાલેખન અને કલાવિધાનમાં બીજી કરતાં પહેલી નવલકથા ચઢિયાતી છે. | ||
કૉલેજિયન’ (સ્વ. ભોગીંદ્રરાવ દિવેટિયા) એ પચીસ વર્ષ પૂર્વેના કૉલેજના વિદ્યાર્થીના જીવન અને વાતાવરણને મૂર્ત કરે છે અને સુખી દાંપત્ય માટે પતિપત્ની કેળવણીમાં પણ યોગ્ય કક્ષાનાં હોવા જોઈએ એ ધ્વનિ ઉપજાવીને સ્ત્રીકેળવણીની આવશ્યકતા દર્શાવે છે. સ્વ. ભોગીંદ્રરાવે ૧૯૧૭માં લખતાં અધૂરી મૂકેલી આ કથાને શ્રીમતી માલવિકા દિવેટિયાએ પૂરી કરીને પ્રસિદ્ધ કરી છે એથી કથા વર્તમાન વાતાવરણથી પાછળ રહીને કાંઈ વિશિષ્ટ સિદ્ધિ કરી આપતી નથી. | કૉલેજિયન’ (સ્વ. ભોગીંદ્રરાવ દિવેટિયા) એ પચીસ વર્ષ પૂર્વેના કૉલેજના વિદ્યાર્થીના જીવન અને વાતાવરણને મૂર્ત કરે છે અને સુખી દાંપત્ય માટે પતિપત્ની કેળવણીમાં પણ યોગ્ય કક્ષાનાં હોવા જોઈએ એ ધ્વનિ ઉપજાવીને સ્ત્રીકેળવણીની આવશ્યકતા દર્શાવે છે. સ્વ. ભોગીંદ્રરાવે ૧૯૧૭માં લખતાં અધૂરી મૂકેલી આ કથાને શ્રીમતી માલવિકા દિવેટિયાએ પૂરી કરીને પ્રસિદ્ધ કરી છે એથી કથા વર્તમાન વાતાવરણથી પાછળ રહીને કાંઈ વિશિષ્ટ સિદ્ધિ કરી આપતી નથી. | ||
‘વિકાસ’ અને ‘વિલોચના’ (ચુનીલાલ વ. શાહ) એ બેઉ નવલકથાઓ વર્તમાન યુગની કેળવણી અને નવીન વિચારોનાં મોજાંમાં ઘસડાતાં જુવાન પાત્રોની કથાઓ છે. પ્રથમ કથામાં જીવનના ‘વિકાસ’ની જુદીજુદી દિશાઓ જોનારાં જુદાંજુદાં પાત્રો પોતપોતાની રીતે આગળ વધ્યે જાય છે અને દરેકને તે તે દિશાની મર્યાદાનું ભાન થાય છે. આ ભાન થતાં પૂર્વે કેટલાક વિકાસપંથીઓનો કરુણ અંત આવે છે, કેટલાંક પાછાં પડે છે અને થોડાંને વિકાસનો સાચો ખ્યાલ આવે છે. આ કારણે જુદાજુદા પ્રકારનાં દાંપત્યજીવનનો ચિતાર તુલનાત્મક નીવડે છે અને મુખ્ય ધ્વનિને પોષતા પ્રસંગોમાં રસ પૂરે છે. બીજી નવલકથામાં કૉલેજિયન યુવતી અને તેના મર્યાદિત સુધરેલા વિચારના પિતાના વિચાર-ઘર્ષણમાંથી કથા પ્રારંભાય છે અને સ્વાતંત્ર્યને ઝંખતી કુમારિકા સ્વાતંત્ર્યનો કડવો સ્વાદ પામવાની સાથેસાથે દાંપત્યને સ્વાતંત્ર્યના નાશનું ઉપલક્ષણ માનવાની ભૂલમાંથી કેવી રીતે બચે છે તે દર્શાવનારા પ્રસંગો ગૂંથવામાં આવેલા છે. સ્ત્રીત્વની મૂલગામી ભાવનાને તે પુરસ્કારે છે. બેઉ કથાઓ વર્તમાન યુગના કેળવાયેલા માનસની રજૂઆત વૈજ્ઞાનિક રીતે કરતી હોઈ કેટલાક પ્રશ્નોની ગૂંચવણના ઉકેલમાં તે દિશાદર્શક બને તેમ છે. | |||
‘વળામણા' અને 'મળેલા જીવ' (પન્નાલાલ પટેલ) એ બેઉ ગ્રામજીવનના તળપદા પ્રેમપ્રસંગોની ઉદાત્ત ભાવનાયુક્ત કથાઓ છે. નૈસર્ગિક વિશુદ્ધ પ્રેમનું આલેખન ‘વળામણા'ની નાયિકા દ્વારા લેખકે અદ્ભુત કુશળતાથી કર્યું છે. ‘મળેલા જીવ'માં પણ જુદીજુદી ન્યાતનાં યુવકયુવતીની વચ્ચે જાગેલા પ્રેમની કથા છે; પણ ‘વળામણાં’થી તે અનેક રીતે જુદી પડે છે. બેઉ કથાઓમાં ગામડાના નૈસર્ગિક સૌંદર્યની વચ્ચે પાત્રોને રજૂ કરવાની સુંદર કલા લેખકે હસ્તગત કરી હોય એમ જણાયા વિના રહેતું નથી. | |||
‘ખાંડાની ધાર’ (રામનારાયણ ના. પાઠક):જુવાન હૃદયોમાનાં આકર્ષણો, સરલ જીવન જીવવાની અણઆવડત, મોહવશ થવાની ઉત્સુકતા અને જુવાનીની મૂર્ખાઈઓ વડે ખુવાર થતા જીવનનું નિરૂપણ કરતી આ નવલકથામાં પ્રણયત્રિકોણ મુખ્ય ભાગ ભજવે છે. પાત્રો જેટલે અંશે મનસ્વી છે તેટલે અંશે કથામાં વાસ્તવિક્તાનું તત્ત્વ ઊણું રહે છે. | ‘ખાંડાની ધાર’ (રામનારાયણ ના. પાઠક):જુવાન હૃદયોમાનાં આકર્ષણો, સરલ જીવન જીવવાની અણઆવડત, મોહવશ થવાની ઉત્સુકતા અને જુવાનીની મૂર્ખાઈઓ વડે ખુવાર થતા જીવનનું નિરૂપણ કરતી આ નવલકથામાં પ્રણયત્રિકોણ મુખ્ય ભાગ ભજવે છે. પાત્રો જેટલે અંશે મનસ્વી છે તેટલે અંશે કથામાં વાસ્તવિક્તાનું તત્ત્વ ઊણું રહે છે. | ||
‘વિભંગ કથા’ (દુર્ગેશ શુક્લ): કામાંધોનો ઉપહાસ કરીને ઉદાત્ત પ્રેમનો ખ્યાલ આ નવલકથામાં પ્રણયત્રિકોણના નિર્માણ દ્વારા લેખકે આપ્યો છે. પ્રેમ અને મોહ વચ્ચેનો ભેદ તેથી વિશદ થવા પામ્યો છે. કલાવિધાન શિથિલ છતાં આશાસ્પદ છે. | ‘વિભંગ કથા’ (દુર્ગેશ શુક્લ): કામાંધોનો ઉપહાસ કરીને ઉદાત્ત પ્રેમનો ખ્યાલ આ નવલકથામાં પ્રણયત્રિકોણના નિર્માણ દ્વારા લેખકે આપ્યો છે. પ્રેમ અને મોહ વચ્ચેનો ભેદ તેથી વિશદ થવા પામ્યો છે. કલાવિધાન શિથિલ છતાં આશાસ્પદ છે. | ||
| Line 357: | Line 357: | ||
પ્રેમ, લગ્ન અને દાંપત્યના વર્તુલની બહાર પણ સંસારનો વિશાળ સાગર પડ્યો છે, પરન્તુ એ સાગર ખેડવા માટે જે કુશળ હાથ જોઈએ તે થોડા છે એટલે તે પ્રકારની નવલકથાઓ કાંઈક એાછી લખાઈ છે. આ પ્રકાર અનુવાદિત નવનકથાઓમાં કાંઈક વધુ સમૃદ્ધ દેખાય છે. | પ્રેમ, લગ્ન અને દાંપત્યના વર્તુલની બહાર પણ સંસારનો વિશાળ સાગર પડ્યો છે, પરન્તુ એ સાગર ખેડવા માટે જે કુશળ હાથ જોઈએ તે થોડા છે એટલે તે પ્રકારની નવલકથાઓ કાંઈક એાછી લખાઈ છે. આ પ્રકાર અનુવાદિત નવનકથાઓમાં કાંઈક વધુ સમૃદ્ધ દેખાય છે. | ||
'પરાજય અને ‘અજીતા’ (ધૂમકેતુ) એ બેઉ નવલકથાઓ માનવના સાંસારિક જીવનને તેના મૌલિક અર્થમા વણે છે. તેનાં પાત્રો અમુક નવીન વિચાસરણી સાથે જ પ્રવેશ કરે છે અને પછી પોતાના અભિનવ વ્યક્તિત્વને ખીલવતાં વાચક ઉપર છાપ પાડતાં આગળ વધે છે. વસ્તુવિધાન અને વાતાવરણ કૌતુકમયતા જગવે છે અને પ્રતીતિજનકતાની ઊણપને કારણે અવાસ્તવિકતા તરતી લાગે છે, છતાં અદ્ભુત પુરુષત્વ અને તેજસ્વી નારીત્વની છાપ છાપવાનો હેતુ સાધવામાં નવલકથાઓ પાછી પડતી નથી. વાતાવરણ અદ્યતન સાંસારિક લાગે છે. પરન્તુ વસ્તુતઃ સંસારમાં એવાં તેજસ્વી કલ્પિત પાત્રો ઘડીને મૂકવાં કે જેમાંથી ભાવિ જનતા ચારિત્ર્યગઠન માટે પ્રેરણાનું પાન કરે એ તેમાંનો કેન્દ્રવર્તી ઉદ્દેશ છે. | 'પરાજય અને ‘અજીતા’ (ધૂમકેતુ) એ બેઉ નવલકથાઓ માનવના સાંસારિક જીવનને તેના મૌલિક અર્થમા વણે છે. તેનાં પાત્રો અમુક નવીન વિચાસરણી સાથે જ પ્રવેશ કરે છે અને પછી પોતાના અભિનવ વ્યક્તિત્વને ખીલવતાં વાચક ઉપર છાપ પાડતાં આગળ વધે છે. વસ્તુવિધાન અને વાતાવરણ કૌતુકમયતા જગવે છે અને પ્રતીતિજનકતાની ઊણપને કારણે અવાસ્તવિકતા તરતી લાગે છે, છતાં અદ્ભુત પુરુષત્વ અને તેજસ્વી નારીત્વની છાપ છાપવાનો હેતુ સાધવામાં નવલકથાઓ પાછી પડતી નથી. વાતાવરણ અદ્યતન સાંસારિક લાગે છે. પરન્તુ વસ્તુતઃ સંસારમાં એવાં તેજસ્વી કલ્પિત પાત્રો ઘડીને મૂકવાં કે જેમાંથી ભાવિ જનતા ચારિત્ર્યગઠન માટે પ્રેરણાનું પાન કરે એ તેમાંનો કેન્દ્રવર્તી ઉદ્દેશ છે. | ||
‘તુલસીક્યારો' (ઝવેરચંદ મેઘાણી): જૂના યુગનો પિતા અને નવા યુગમાં ઊછરેલો તથા કૉલેજમાં પ્રોફેસર થયેલો પુત્ર એ બેઉની જીવન વિશેની વિચારસરણીમાં જે ભેદ રહેલો છે તે ભેદની સરાણે વર્તમાન જીવનના અનેક પ્રશ્નોને લેખકે ચઢાવ્યા છે અને બતાવ્યું છે કે આર્થિક વૈભવ, બુદ્ધિની ઉત્કટતા કે આધિભૌતિક સુખ એ જ જીવનને પોષતાં નથી, પરન્તુ ઉદાત્ત જીવનભાવનાઓ જ પ્રેરણાદાયક બનીને ઇષ્ટ માર્ગે ચાલવામાં મદદગાર બને છે. સ્વાર્થી મિત્રમંડળો, સુંવાળા સહચારના સાધકો, ક્રાન્તિની પોકળ ધૂન ચલાવનારાઓ, સ્ત્રી-પુરુષના સમાન હક્કના દંભી પુરસ્કર્તાઓ અને સ્વતંત્રતાને નામે સ્વચ્છંદને પોષનારાઓને લેખકે કથામાં સરસ રીતે આલેખ્યા છે અને તે બધાની પાછળ સળગતા સંસારની ભયાનક હોળીનું દર્શન કરાવ્યું છે. કૌટુંબિક સંસ્કૃતિથી ઉજ્જવલતા આજના વીંખાતા જતા કૌટુંબિક સંસારમાં પણ મંગલમયતા વધી શકે છે એવો કથાનો નિષ્કર્મ છે. | |||
'પારકાં જણ્યાં' (ઉમાશંકર જોષી): ગ્રામજીવન છોડીને શહેરી ગાળનારને સ્થૂળ વૈભવ મળવા છતાં જીવનની સાચી સમૃદ્ધિ જેવા કોમળ માનસિક સંસ્કારોને ગુમાવવા પડે છે એ ધ્વનિ સ્ફુરાવનારી આ કથાનો પટ ત્રણ પેઢી સુધી પથરાય છે. પાત્રોનું આલેખન સુરેખ છે પણ કથા૫ટ પાતળો રહે છે. | 'પારકાં જણ્યાં' (ઉમાશંકર જોષી): ગ્રામજીવન છોડીને શહેરી ગાળનારને સ્થૂળ વૈભવ મળવા છતાં જીવનની સાચી સમૃદ્ધિ જેવા કોમળ માનસિક સંસ્કારોને ગુમાવવા પડે છે એ ધ્વનિ સ્ફુરાવનારી આ કથાનો પટ ત્રણ પેઢી સુધી પથરાય છે. પાત્રોનું આલેખન સુરેખ છે પણ કથા૫ટ પાતળો રહે છે. | ||
‘જાગતા રે’જો’ (સોપાન):કર્મસ્ત અને કર્મસંન્યાસી એવાં બે મુખ્ય પાત્રોનાં મનોમંથન અને આચરણોની ગૂંથણી આ કથાના બેઉ ભાગોમાં કરવામાં આવી છે. સંયોગો, અભ્યાસ, ચિંતન વગેરેને લીધે સેવાકાર્યરત સ્ત્રીપુરષો પણ અપદિશામાં વહેવા લાગે છે અને નિવૃત્તિમાં આત્મશુદ્ધિ શોધનારાઓ પ્રવૃત્તિ તરફ આકર્ષાય છે એ કથાવસ્તુ છે. વસ્તુનો પાયો મનોવિજ્ઞાનની ભૂમિકા પર ચણ્યો છે, એટલે વિચારનાં વર્તુલોમાં વાર્તા વધુ વિહરે છે. પાત્રોનું આલેખન તેજસ્વી છે અને કથાવેગ શાન્ત-ધીરો છે. | ‘જાગતા રે’જો’ (સોપાન):કર્મસ્ત અને કર્મસંન્યાસી એવાં બે મુખ્ય પાત્રોનાં મનોમંથન અને આચરણોની ગૂંથણી આ કથાના બેઉ ભાગોમાં કરવામાં આવી છે. સંયોગો, અભ્યાસ, ચિંતન વગેરેને લીધે સેવાકાર્યરત સ્ત્રીપુરષો પણ અપદિશામાં વહેવા લાગે છે અને નિવૃત્તિમાં આત્મશુદ્ધિ શોધનારાઓ પ્રવૃત્તિ તરફ આકર્ષાય છે એ કથાવસ્તુ છે. વસ્તુનો પાયો મનોવિજ્ઞાનની ભૂમિકા પર ચણ્યો છે, એટલે વિચારનાં વર્તુલોમાં વાર્તા વધુ વિહરે છે. પાત્રોનું આલેખન તેજસ્વી છે અને કથાવેગ શાન્ત-ધીરો છે. | ||
| Line 379: | Line 379: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વર્તમાન સામાજિક તંત્રમાં ચાલી રહેલી વિષમતા અને તેમાં ઘર કરી રહેલા દોષોનું પૃથક્કરણ તથા વિવેચન કરવાની દૃષ્ટિથી લખાયેલી અને છેવટે સમાજસુધારાના માર્ગોનું રેખાંકન કરીને કે સૂચન કરીને વાચકોને તે વિશે વિચાર કરતા કરવાના હેતુપૂર્વક લખાયેલી સામાજિક નવલકથાઓની સંખ્યા નાની છે, પરંતુ તેમા વિવિધતા આવેલી છે. રાષ્ટ્રીય માનસની જાગૃતિની જ એક શાખા રૂપે સામાજિક જાગૃતિ દેશમાં પ્રસરી છે અને તેનું પ્રતિબિંબ આ થોડી નવલકથાઓમાં પણ નિહાળી શકાય તેમ છે. | વર્તમાન સામાજિક તંત્રમાં ચાલી રહેલી વિષમતા અને તેમાં ઘર કરી રહેલા દોષોનું પૃથક્કરણ તથા વિવેચન કરવાની દૃષ્ટિથી લખાયેલી અને છેવટે સમાજસુધારાના માર્ગોનું રેખાંકન કરીને કે સૂચન કરીને વાચકોને તે વિશે વિચાર કરતા કરવાના હેતુપૂર્વક લખાયેલી સામાજિક નવલકથાઓની સંખ્યા નાની છે, પરંતુ તેમા વિવિધતા આવેલી છે. રાષ્ટ્રીય માનસની જાગૃતિની જ એક શાખા રૂપે સામાજિક જાગૃતિ દેશમાં પ્રસરી છે અને તેનું પ્રતિબિંબ આ થોડી નવલકથાઓમાં પણ નિહાળી શકાય તેમ છે. | ||
‘પ્રાયશ્ચિત્ત’ (સોપાન) એ બે ભાગની નવલકથા અસ્પૃશ્યતાનિવારણના પ્રશ્ન વિશે લોકલાગણી કેળવવાનું કાર્ય કરે છે. મુખ્યત્વે કરુણ રસમાં વહેતી એ એક ઉપદેશપ્રધાન કૃતિ છે અને કાર્યવેગ મંદ છે, પરન્તુ પાત્રાલેખન અને રસનિષ્પત્તિમાં તે ઊતરે તેવી કથા નથી. ‘ઘર ભણી' (ઇંદ્ર વસાવડા) એ પણ અસ્પૃશ્યતાના ઝેરને સમાજના હૃદયમાંથી તિરોહિત કરી મૂકે એવા એક સુશીલ અસ્પૃશ્ય મનાતા નાયકની કથા છે. | |||
‘હૃદયવિભૂતિ' (રમણલાલ વ. દેસાઈ)એ લુટારા અને લવારિયાં જેવી ગુનાહીત જાતોના ઉપેક્ષિત જીવનનાં અનેક પાસાં ગૂંથી લેનારી કથા છે. ચોરીથી પેટ ભરનારા એ જાતોનાં પાત્રોનાં જીવનચિત્રો આકર્ષક બન્યાં છે. અને માનવજીવન પ્રત્યેની લેખકની પ્રેમાળ દૃષ્ટિ કથાની આરપાર ઊતરેલી છે. છે. શહેરનાં, ગામડાંનાં અને ગામેગામ ભટકતી જાતોનાં પાત્રોનું સજીવ આલેખન લેખકના નિરીક્ષણ અને મર્મગામી અભ્યાસનો ખ્યાલ આપે છે. | ‘હૃદયવિભૂતિ' (રમણલાલ વ. દેસાઈ)એ લુટારા અને લવારિયાં જેવી ગુનાહીત જાતોના ઉપેક્ષિત જીવનનાં અનેક પાસાં ગૂંથી લેનારી કથા છે. ચોરીથી પેટ ભરનારા એ જાતોનાં પાત્રોનાં જીવનચિત્રો આકર્ષક બન્યાં છે. અને માનવજીવન પ્રત્યેની લેખકની પ્રેમાળ દૃષ્ટિ કથાની આરપાર ઊતરેલી છે. છે. શહેરનાં, ગામડાંનાં અને ગામેગામ ભટકતી જાતોનાં પાત્રોનું સજીવ આલેખન લેખકના નિરીક્ષણ અને મર્મગામી અભ્યાસનો ખ્યાલ આપે છે. | ||
‘કોણ ગુન્હેગાર?’ (ગુણવંતરાય આચાર્ય) એ નવલકથામાં એવી પ્રશ્નચર્ચા સમાવી લીધી છે કે જેઓ પ્રચલિત નીતિ વિરૂદ્ધ ગુન્હાઓ કરીને જેલમાં પુરાય છે તેઓ સાચા ગુન્હેગાર છે કે ગુનાહીન મનાતાં કૃત્યોને શક્ય બનાવનાર તથા ઉત્તેજનાર સમાજ ગુન્હેગાર છે? એકંદરે સમાજના વિષમ તંત્ર સામેનું એ આરોપનામું છે તેમ જ એક વાર જેલમાં જનારને જિંદગીભર ગુન્હેગાર માનનારા રાજ્યતંત્ર સમક્ષ ગુન્હેગાર જગતનું સબળ બચાવનામું છે. જેલજીવનની અમાનુષીય સૃષ્ટિનો તે રસભરી રીતે ખ્યાલ આપે છે. એ જ જીવનનો ત્યારપછીનો પડઘો ‘અમે પિંજરના પંખી' (નીરૂ દેસાઈ) એ કથામાં પડતો જોઈ શકાય છે. એક જર્મન કથાની છાયા લઈને લખવામાં આવેલી એ કથામાં જેલજીવન ગાળી ચૂકેલા કેદીઓને જેલમાંથી છૂટ્યા પછી મદદ કરવા માંગતી સંસ્થાઓને જે મુશ્કેલીઓ વેઠવી પડે છે તેનો ખ્યાલ મળે છે. | ‘કોણ ગુન્હેગાર?’ (ગુણવંતરાય આચાર્ય) એ નવલકથામાં એવી પ્રશ્નચર્ચા સમાવી લીધી છે કે જેઓ પ્રચલિત નીતિ વિરૂદ્ધ ગુન્હાઓ કરીને જેલમાં પુરાય છે તેઓ સાચા ગુન્હેગાર છે કે ગુનાહીન મનાતાં કૃત્યોને શક્ય બનાવનાર તથા ઉત્તેજનાર સમાજ ગુન્હેગાર છે? એકંદરે સમાજના વિષમ તંત્ર સામેનું એ આરોપનામું છે તેમ જ એક વાર જેલમાં જનારને જિંદગીભર ગુન્હેગાર માનનારા રાજ્યતંત્ર સમક્ષ ગુન્હેગાર જગતનું સબળ બચાવનામું છે. જેલજીવનની અમાનુષીય સૃષ્ટિનો તે રસભરી રીતે ખ્યાલ આપે છે. એ જ જીવનનો ત્યારપછીનો પડઘો ‘અમે પિંજરના પંખી' (નીરૂ દેસાઈ) એ કથામાં પડતો જોઈ શકાય છે. એક જર્મન કથાની છાયા લઈને લખવામાં આવેલી એ કથામાં જેલજીવન ગાળી ચૂકેલા કેદીઓને જેલમાંથી છૂટ્યા પછી મદદ કરવા માંગતી સંસ્થાઓને જે મુશ્કેલીઓ વેઠવી પડે છે તેનો ખ્યાલ મળે છે. | ||
‘જગતનો તાત’ (રામનારાયણ ના. પાઠક) એ સામજિક વિષમતાની વચ્ચેના કરુણ ખેડૂતજીવનની કથા છે. ચરોતરના શ્રમજીવી બારૈયા ખેડૂતની આ કથા આપણા સભ્ય સમાજની ખેડૂત તરફની બેદરકારીનો ખ્યાલ આપે છે. ‘દરિદ્રનારાયણ’ (ગુણવંતરાય આચાર્ય) એ વર્તમાન સમાજમાં વ્યાપેલા વિષમ અર્થતંત્રમાં સુધારો કરવાના એક પ્રયોગનો પુરસ્કાર કરતી નવલકથા છે. મજૂરને રોટલો મળે, વચગાળાનો નફો ખાનારો વર્ગ અદૃશ્ય થાય, ગામડું ઉત્પન્ન ગામમાં વપરાય અને વધારે કમાવાનું સામાન્ય પ્રયોજન છોડી વધુમાં વધુ માણસોને રોજગારી મળે એવા હેતુથી એક ભાવનાશીલ યુવક અનેક યાતનાઓને અંતે એક નવો પ્રયોગ આદરી બતાવે છે તેની આ નવલકથા છે. અકસ્માતો અને અપ્રતીતિકર પ્રસંગો વિશેષ હોઈને કથાની વાસ્તવિકતા હણાય છે. | |||
'આત્માનાં તેજ' (ધનશંકર ત્રિપાઠી) : જ્ઞાતિના માઠા રિવાજોને નાબૂદ કરવાના હેતુથી તે ઉપર કટાક્ષ કરવા અને તેનાં માઠાં પરિણામો દાખવવા આ કથા લખાઈ છે અને સામાજિક સુધારો એ તેનું ધ્યેય છે. એ જ હેતુથી લખાયેલી બીજી એક નવલકથા 'ઊછળતાં પૂર’ (અંબાશંકર નાગરદાસ પંડ્યા) છે. કુરૂઢિઓ સામે નૂતન સમાજના બળવાનું તેમાં ચિત્રાલેખન છે. લખાવટ સામાન્ય પ્રકારની છે. | 'આત્માનાં તેજ' (ધનશંકર ત્રિપાઠી) : જ્ઞાતિના માઠા રિવાજોને નાબૂદ કરવાના હેતુથી તે ઉપર કટાક્ષ કરવા અને તેનાં માઠાં પરિણામો દાખવવા આ કથા લખાઈ છે અને સામાજિક સુધારો એ તેનું ધ્યેય છે. એ જ હેતુથી લખાયેલી બીજી એક નવલકથા 'ઊછળતાં પૂર’ (અંબાશંકર નાગરદાસ પંડ્યા) છે. કુરૂઢિઓ સામે નૂતન સમાજના બળવાનું તેમાં ચિત્રાલેખન છે. લખાવટ સામાન્ય પ્રકારની છે. | ||
‘કલંકશોભા’ (અંબાલાલ શાહ) એ લેખકો અને પત્રકારોની સૃષ્ટિની નવલકથા છે. લેખકો પરસ્પર તેજોદ્વેષ દાખવે છે, વાડા બાંધે છે, તેમનો પત્રકારો સાથેનો સંબંધ કેવો હોય છે, એ પ્રકારની ભૂમિકા ૫ર દર્શાવ્યું છે કે મનુષ્યો તરીકે સાહિત્યકાર કેવું વર્તન ચવાવી રહ્યા છે. કથાનું કલાવિધાન મોળું છે. | ‘કલંકશોભા’ (અંબાલાલ શાહ) એ લેખકો અને પત્રકારોની સૃષ્ટિની નવલકથા છે. લેખકો પરસ્પર તેજોદ્વેષ દાખવે છે, વાડા બાંધે છે, તેમનો પત્રકારો સાથેનો સંબંધ કેવો હોય છે, એ પ્રકારની ભૂમિકા ૫ર દર્શાવ્યું છે કે મનુષ્યો તરીકે સાહિત્યકાર કેવું વર્તન ચવાવી રહ્યા છે. કથાનું કલાવિધાન મોળું છે. | ||
| Line 389: | Line 389: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રાષ્ટ્રજાગૃતિના જુવાળ પછી નવવકથાલેખનમાં જે નવીન દૃષ્ટિ આવી છે તેનું આછું દર્શન તો સર્વ પ્રકારની નવલકથાઓમાં થાય છે. વર્તમાન રાષ્ટ્રીય પ્રશ્નોને યોગ્ય રીતે ઘટાવીને પ્રાચીન કે પુરાતન કાળની ઐતિહાસિક નવલકથાઓમાં પણ છણવામા આવ્યા છે, તેવી જ રીતે રાષ્ટ્રજાગૃતિની અસર જેટલે અંશે લોકજીવનને થઈ છે તેટલે અંશે તે સંસાર અને સમાજને લગતી નવવકથાઓને પણ થઈ છે. તેથી વિશિષ્ટ રીતે જુદી પડતી જે નવલકથાઓ રાષ્ટ્રીય જાગૃતિને પોષે છે અને રાષ્ટ્રીય આંદોલનોને પોતામાં સારી પેઠે સમાવી લે છે, તે નવલકથાઓને જુદી ઉલ્લેખવાનું જ યોગ્ય લાગે છે. | રાષ્ટ્રજાગૃતિના જુવાળ પછી નવવકથાલેખનમાં જે નવીન દૃષ્ટિ આવી છે તેનું આછું દર્શન તો સર્વ પ્રકારની નવલકથાઓમાં થાય છે. વર્તમાન રાષ્ટ્રીય પ્રશ્નોને યોગ્ય રીતે ઘટાવીને પ્રાચીન કે પુરાતન કાળની ઐતિહાસિક નવલકથાઓમાં પણ છણવામા આવ્યા છે, તેવી જ રીતે રાષ્ટ્રજાગૃતિની અસર જેટલે અંશે લોકજીવનને થઈ છે તેટલે અંશે તે સંસાર અને સમાજને લગતી નવવકથાઓને પણ થઈ છે. તેથી વિશિષ્ટ રીતે જુદી પડતી જે નવલકથાઓ રાષ્ટ્રીય જાગૃતિને પોષે છે અને રાષ્ટ્રીય આંદોલનોને પોતામાં સારી પેઠે સમાવી લે છે, તે નવલકથાઓને જુદી ઉલ્લેખવાનું જ યોગ્ય લાગે છે. | ||
‘સોરઠ તારાં વહેતાં પાણી' (ઝવેરચંદ મેઘાણી)માં કાઠિયાવાડનાશૌર્ય અને ખાનદાનીના અવશેષોનું તળપદું વાતાવરણ જામે છે અને તેમાં નવીન યુગની દૃષ્ટિના અંકુરો ફૂટતા દેખાડવામાં આવ્યા છે. સોરઠના જીવનની એ કથા છે, પાત્રો તેજસ્વી છે, અને રાષ્ટ્રમાનસનાં તેજ ભભૂકતાં બહાર આવે છે. આખી કથામાંના જુદાજુદા પ્રસંગો વાતાવરણ જમાવાનુ જ કાર્ય કરે છે. તળપદાં ઉપમા-અલંકારોથી સભર એવી લેખનશૈલી અનોખી ભાત પાડે છે અને છેવટ સુધી રસ પૂરો પાડે છે. | |||
‘ગ્રામલક્ષ્મી’ (રમણલાલ વ. દેસાઈ) નવલકથા ચોથા ભાગમાં પૂરી થઈ છે. તેના ગ્રામસુધારણા, સમાજવાદી દૃષ્ટિ અને ગાંધીજીની વિચારસરણીનું મિશ્રણ છે. વર્તમાનયુગનાં જ પાત્રોની રાજકીય તથા સામાજિક આકાક્ષાઓનું તે પ્રકટીકરણ કરે છે. ગ્રામોદ્ધાર માટે ગ્રામોદ્યોગોથી માંડીને દાંપત્ય સુધીના અનેક વિષયોને આવરી લેતા અનેક પ્રમંગોને વસ્તુમાં વણી લીધેલા છે તેથી વસ્તુ શિથિલ લાગે છે, પરન્તુ કલાવિધાન અને લેખકનાં વિચારરત્નો તેની વાચનક્ષમતાને સારી પેઠે નિભાવે છે. 'ગ્રામદેવતા’ (મહીજીભાઈ પટેલ)માં ગ્રામોદ્ધાર માટે શહેરીઓ ગામડામાં જઈને સેવા કરવા ઈચ્છતા હોય ત્યારે જૂના મતના લોકોનો જે વિરોધ તેમને વેઠવો પડે છે તેનું દર્શન કરાવેલું છે, અને મજૂરો તથા ખેડૂતોમાં જાગૃતિ લાવવાની ગ્રામદ્ધાર માટે સર્વોપરી આવશ્યકતા છે એમ દર્શાવ્યું છે. ‘દિનેશ'(હિંમતવાલ ચુ. શાહ)માંગ્રામોદ્વાર માટે ગ્રામસફાઈ, કરજનિવારણ, પુસ્તકાલયપ્રવૃત્તિ, વેઠના ત્રાસનું નિવારણ, મૉટર-હૉટલના શહેરી ચેપથી મુક્તિ, ઈત્યાદિ પ્રશ્નોને સમાવી લેવામાં આવ્યા છે અને વસ્તુનો વેગ તથા લખાપટ સારાં છે. | |||
'કલ્યાણયાત્રા' (દર્શક): દેશની સેવા માટે વિદ્યાર્થી વયથી સ્વપ્નાં સેવી રહેલા એક યુવકની દેશકલ્યાણ તથા નિજકલ્યાણ માટેની યાત્રાની આ રોમાંચક તથા ભાવભરી કથા છે. યાત્રાકથાની આ પહેલી ટૂંક છે. ભાષા અને શૈલી ઠીકઠીક તેજસ્વી છે. | 'કલ્યાણયાત્રા' (દર્શક): દેશની સેવા માટે વિદ્યાર્થી વયથી સ્વપ્નાં સેવી રહેલા એક યુવકની દેશકલ્યાણ તથા નિજકલ્યાણ માટેની યાત્રાની આ રોમાંચક તથા ભાવભરી કથા છે. યાત્રાકથાની આ પહેલી ટૂંક છે. ભાષા અને શૈલી ઠીકઠીક તેજસ્વી છે. | ||
'ક્રાન્તિને કિનારે' (સનત વીણ)માં મજૂરપ્રવૃત્તિમાં વર્ગવિગ્રહની ઉપકારતા દાખવીને તેના સાધન રૂપે હડતાળની કાર્યસાધતા નિરૂપી છે આખું વસ્તુ હડતાળની આસપાસ ફર્યા કરે છે. કથાવેગ મંદ છે. ‘આવતી કાલ’ (રામનારાયણ ના. પાઠક)માં પણ મમાજવાદી વિચારસરણી છે અને ખેડૂત-મજૂરની સૃષ્ટિ છે, પરન્તુ તેમાં ગ્રામોદ્યોગનો પુરસ્કાર કરવામાં આવ્યો છે. વસ્તુવિકાસ સુઘટિત રીતે થતો નથી એટલે કથા વાસ્તવિકતાથી વેગળી રહે છે. લખાવટ તેજસ્વી છે. ‘આવની કાલના ઘડવૈયા’ (જગન્નાથ દેસાઈ)માં લેખકે એક કલ્પિત નગરમાં વર્તમાન કાળના આર્થિક અને રાજકીય કોયડાઓ જેવા કે ગરીબાઈ ખેડૂતોની દુર્દશા, ગુલામી, સ્ત્રીની પરતંત્રના વગેરેને કલ્પી લઈને પછી સામુદાયિક ક્રાન્તિ નિપજાવી શકાય એમ કલ્પના કરી છે અને તેને અનુરૂ૫ કથાની ગૂંથણી કરી છે લેખકે પ્રસંગોને ઠીક વર્ણવ્યા છે પરન્તુ વાતાવરણ અવાસ્તવિક જ રહે છે. છેવટનું સ્વાતંત્ર્યસિદ્ધિનું ધ્યેય પણ એટલું જ અવાસ્તવિક છે. | 'ક્રાન્તિને કિનારે' (સનત વીણ)માં મજૂરપ્રવૃત્તિમાં વર્ગવિગ્રહની ઉપકારતા દાખવીને તેના સાધન રૂપે હડતાળની કાર્યસાધતા નિરૂપી છે આખું વસ્તુ હડતાળની આસપાસ ફર્યા કરે છે. કથાવેગ મંદ છે. ‘આવતી કાલ’ (રામનારાયણ ના. પાઠક)માં પણ મમાજવાદી વિચારસરણી છે અને ખેડૂત-મજૂરની સૃષ્ટિ છે, પરન્તુ તેમાં ગ્રામોદ્યોગનો પુરસ્કાર કરવામાં આવ્યો છે. વસ્તુવિકાસ સુઘટિત રીતે થતો નથી એટલે કથા વાસ્તવિકતાથી વેગળી રહે છે. લખાવટ તેજસ્વી છે. ‘આવની કાલના ઘડવૈયા’ (જગન્નાથ દેસાઈ)માં લેખકે એક કલ્પિત નગરમાં વર્તમાન કાળના આર્થિક અને રાજકીય કોયડાઓ જેવા કે ગરીબાઈ ખેડૂતોની દુર્દશા, ગુલામી, સ્ત્રીની પરતંત્રના વગેરેને કલ્પી લઈને પછી સામુદાયિક ક્રાન્તિ નિપજાવી શકાય એમ કલ્પના કરી છે અને તેને અનુરૂ૫ કથાની ગૂંથણી કરી છે લેખકે પ્રસંગોને ઠીક વર્ણવ્યા છે પરન્તુ વાતાવરણ અવાસ્તવિક જ રહે છે. છેવટનું સ્વાતંત્ર્યસિદ્ધિનું ધ્યેય પણ એટલું જ અવાસ્તવિક છે. | ||
‘રાજમુગુટ’ (ધૂમકેતુ)ની નવી આવૃત્તિ એ આદિથી અંતસુધીનું નવું સંસ્કરણ છે. દેશી રજવાડાંની કુટિલતા, ગંદકી અને તંગ વાતાવરણની વચ્ચે તેજસ્વી પાત્રોનાં વિચાર અને કાર્યો દ્વારા તેમાં તેમની સુધારણા તથા ભાવિની વિચારણા તરી આવે છે. સડતું જીવન અને પ્રકાશ વહેતું રાષ્ટ્રમાનસ બેઉ વચ્ચેનો ભેદ વિચારનો ખોરાક પૂરો પાડે છે ‘ખમ્મા બાપુ’ (ચંદ્રવદન મહેતા) માં પણ દેશી રજવાડાંનું ગંધાતું વાતાવરણ કટાક્ષ, ઉપહામ અને તિરસ્કારના ફુત્કાર સાથે આલેખવામાં આવ્યું છે. કથાવસ્તુ અને પાત્રો વચ્ચે ઘટતો મેળ જામતો નથી અને એક પછી એક બદબોથી ભરેલાં ચિત્રો આવ્યે જાય છે, પરંતુ લેખકની દૃષ્ટિ તેમાંથી સ્ફુટ થાય છે કે રાષ્ટ્રમાંથી એ બદબોનો નાશ થવો જોઈએ. ‘એમાં શું?’ (અવિનાશ) એ દેશી રજવાડાના સડેલા સંસારની કથા છે. તરેહતરેહના વર્તમાન પ્રશ્નોની ચર્ચામાં ઘૂમીને લેખકે ક્રાન્તિનું ઉગ્ર ઝનૂન દાખવ્યું છે. વિચારસરણી યથાર્થ રીતે સ્પષ્ટ થતી નથી. | ‘રાજમુગુટ’ (ધૂમકેતુ)ની નવી આવૃત્તિ એ આદિથી અંતસુધીનું નવું સંસ્કરણ છે. દેશી રજવાડાંની કુટિલતા, ગંદકી અને તંગ વાતાવરણની વચ્ચે તેજસ્વી પાત્રોનાં વિચાર અને કાર્યો દ્વારા તેમાં તેમની સુધારણા તથા ભાવિની વિચારણા તરી આવે છે. સડતું જીવન અને પ્રકાશ વહેતું રાષ્ટ્રમાનસ બેઉ વચ્ચેનો ભેદ વિચારનો ખોરાક પૂરો પાડે છે ‘ખમ્મા બાપુ’ (ચંદ્રવદન મહેતા) માં પણ દેશી રજવાડાંનું ગંધાતું વાતાવરણ કટાક્ષ, ઉપહામ અને તિરસ્કારના ફુત્કાર સાથે આલેખવામાં આવ્યું છે. કથાવસ્તુ અને પાત્રો વચ્ચે ઘટતો મેળ જામતો નથી અને એક પછી એક બદબોથી ભરેલાં ચિત્રો આવ્યે જાય છે, પરંતુ લેખકની દૃષ્ટિ તેમાંથી સ્ફુટ થાય છે કે રાષ્ટ્રમાંથી એ બદબોનો નાશ થવો જોઈએ. ‘એમાં શું?’ (અવિનાશ) એ દેશી રજવાડાના સડેલા સંસારની કથા છે. તરેહતરેહના વર્તમાન પ્રશ્નોની ચર્ચામાં ઘૂમીને લેખકે ક્રાન્તિનું ઉગ્ર ઝનૂન દાખવ્યું છે. વિચારસરણી યથાર્થ રીતે સ્પષ્ટ થતી નથી. | ||
‘જીવનનિર્માણ’ (ચિરંતન)માં જમીનદારના દેશભક્ત પુત્રને નાયક કલ્પીને નવા રાષ્ટ્રીય વિચારોને કથામાં વણી લેવાનો એક પ્રયોગ કરવામાં આવ્યો છે. આત્મકલ્યાણ વિરદ્ધ જનસેવા, સ્થાપિત હિતો વિરુદ્ધ સમાજવ્યવસ્થા ઇત્યાદિ પ્રશ્નો તેમાં મુખ્ય છે. ‘ક્ષિતીશ’(ઇંદુકુમાર શહેરાવાળા): જાગીરદારોની રાજાશાહી અને ખટપટોથી ભરેલા વાતાવરણમાં એક પ્રજાસેવક યુવકની લોકજાગૃતિની કામગીરી અને છેવટે તેની ફતેહ એ આ કથાનો મુખ્ય ધ્વનિ છે. લેખનશૈલી તથા ઘટનાસંયોજન કૃત્રિમ તથા કાચાં છે. | |||
મનોરંજક | મનોરંજક | ||
કોઈ વિશિષ્ટ ધ્વનિ કે દૃષ્ટિ જે નવલકથાઓમાંથી સ્ફુરતાં નથી તેવી થોડી નિવલકથાઓ મનોરંજકની વર્ગણામાં આવે છે. કેવળ મનોરંજક માટે જ લખેલી કલાયુક્ત નવલકથાઓની ઊણપ દેખાઈ આવે છે તેનું મુખ્ય કારણ એ છે કે કથાલેખકોમાં સાહિત્ય પ્રતિની જીવનાભિમુખ કવાદૃષ્ટિ વિશેષ ખીલી છે, અને તેથી કથાનું ધ્યેય કે આદર્શ તેમની દૃષ્ટિ સમીપે વધુ રહ્યા કરે છે. | કોઈ વિશિષ્ટ ધ્વનિ કે દૃષ્ટિ જે નવલકથાઓમાંથી સ્ફુરતાં નથી તેવી થોડી નિવલકથાઓ મનોરંજકની વર્ગણામાં આવે છે. કેવળ મનોરંજક માટે જ લખેલી કલાયુક્ત નવલકથાઓની ઊણપ દેખાઈ આવે છે તેનું મુખ્ય કારણ એ છે કે કથાલેખકોમાં સાહિત્ય પ્રતિની જીવનાભિમુખ કવાદૃષ્ટિ વિશેષ ખીલી છે, અને તેથી કથાનું ધ્યેય કે આદર્શ તેમની દૃષ્ટિ સમીપે વધુ રહ્યા કરે છે. | ||
‘વિરાટનો ઝભ્ભો’ (ગુણવંતરાય આચાર્ય): એક લેખક મિત્રની કીર્તિ એને તેનું નામ ચોરી લઈને બીજો માણસ સમાજમાં બહાર પડે છે, પણ પછી ખરો લેખક આવે છે અને દ્રોહ કરનાર ઉપર વેર લેવા માગે છે. છેવટે ‘અવેરે વેર શમે' તેમ વેર પ્રેમથી શમે છે. પરદેશના મજૂરસંઘોની પ્રવૃત્તિ, તેમનો અસંતોષ અને અંતઃસ્થિતિના વાતાવરણની વચ્ચે 'વિરાટનો ઝભ્ભો’ એાઢી ફરનાર લેખકની આ કથા છેવટ સુધી મનોરજનનું કાર્ય કરે છે. | ‘વિરાટનો ઝભ્ભો’ (ગુણવંતરાય આચાર્ય): એક લેખક મિત્રની કીર્તિ એને તેનું નામ ચોરી લઈને બીજો માણસ સમાજમાં બહાર પડે છે, પણ પછી ખરો લેખક આવે છે અને દ્રોહ કરનાર ઉપર વેર લેવા માગે છે. છેવટે ‘અવેરે વેર શમે' તેમ વેર પ્રેમથી શમે છે. પરદેશના મજૂરસંઘોની પ્રવૃત્તિ, તેમનો અસંતોષ અને અંતઃસ્થિતિના વાતાવરણની વચ્ચે 'વિરાટનો ઝભ્ભો’ એાઢી ફરનાર લેખકની આ કથા છેવટ સુધી મનોરજનનું કાર્ય કરે છે. | ||
‘કાઠિયાવાડી રાજરમત’ (ઉછરંગરાય ઓઝા): એક ખૂનના કિસ્સાની આસપાસ ખટપટના પ્રસંગો અને પાત્રોની ગૂંથણી કરીને એક મનોરંજક જાસૂસી કથા ઉપજાવવામાં આવી છે. પાત્રાલેખન સારું છે પરન્તુ વસ્તુ મંદ ગતિઓ વહે છે. ભૂતકઢા ડિટેક્ટિવનું પાત્ર મુખ્ય છે. | ‘કાઠિયાવાડી રાજરમત’ (ઉછરંગરાય ઓઝા): એક ખૂનના કિસ્સાની આસપાસ ખટપટના પ્રસંગો અને પાત્રોની ગૂંથણી કરીને એક મનોરંજક જાસૂસી કથા ઉપજાવવામાં આવી છે. પાત્રાલેખન સારું છે પરન્તુ વસ્તુ મંદ ગતિઓ વહે છે. ભૂતકઢા ડિટેક્ટિવનું પાત્ર મુખ્ય છે. | ||
‘સંહાર' (અયુબખાન ખલીલ) એ કથા મનોરંજનનુ કાર્ય કરે છે પરન્તુ તેનો પાયો કલ્પના નહિ, વિજ્ઞાન છે. લખાવટ સારી છે. | |||
‘મુક્તિ' (મધુકર)એ મારી લખાવટવાળી, મનોરંજક અને કાંઈક બોધક જાસૂસી કથા છે. | ‘મુક્તિ' (મધુકર)એ મારી લખાવટવાળી, મનોરંજક અને કાંઈક બોધક જાસૂસી કથા છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 421: | Line 421: | ||
‘ઘેરાતાં વાદળ’ અને ‘વહેતી ગંગા’ (ગુણવંતરાય આચાર્ય) એ બેઉ નવલકથાઓ અપ્ત્ન સિંક્લેરની કથાઓનો અનુવાદ છે. પહેલીમાં લગ્નજીવન, જાતીય આકર્ષણ અને સમાજમાન્ય પ્રતિષ્ઠાના જનતાનાખ્યાલો ઉપર ક્રાન્તિકારક વિચારો દર્શાવ્યા છે બનાવો અને વાતાવરણ પરદેશી જ લાગે છે. બીજી નવલકથામાં સો વર્ષ પછીના ભાવિનું કલ્પનારંગ્યું કથાચિત્ર છે. તેનો આશય સમાજવાદના વિકાસનો ઇતિહામ કથારૂપે રજૂ કરવાનો છે. ‘કલંકિત’ (મણિલાલ ભ. દેસાઈ) એ અપ્ત્ન સિંક્લેરની કથા ‘ડેમૅજડ ગુડ્ઝ' નો અનુવાદ છે. ઉપદંશ-ચાંદીનો ભયંકર રોગ પ્રગતિમાન યુગને કેટલો કલંકિત બનાવે છે તે તેમાં રોમાંચક રીતે દર્શાવ્યું છે. | ‘ઘેરાતાં વાદળ’ અને ‘વહેતી ગંગા’ (ગુણવંતરાય આચાર્ય) એ બેઉ નવલકથાઓ અપ્ત્ન સિંક્લેરની કથાઓનો અનુવાદ છે. પહેલીમાં લગ્નજીવન, જાતીય આકર્ષણ અને સમાજમાન્ય પ્રતિષ્ઠાના જનતાનાખ્યાલો ઉપર ક્રાન્તિકારક વિચારો દર્શાવ્યા છે બનાવો અને વાતાવરણ પરદેશી જ લાગે છે. બીજી નવલકથામાં સો વર્ષ પછીના ભાવિનું કલ્પનારંગ્યું કથાચિત્ર છે. તેનો આશય સમાજવાદના વિકાસનો ઇતિહામ કથારૂપે રજૂ કરવાનો છે. ‘કલંકિત’ (મણિલાલ ભ. દેસાઈ) એ અપ્ત્ન સિંક્લેરની કથા ‘ડેમૅજડ ગુડ્ઝ' નો અનુવાદ છે. ઉપદંશ-ચાંદીનો ભયંકર રોગ પ્રગતિમાન યુગને કેટલો કલંકિત બનાવે છે તે તેમાં રોમાંચક રીતે દર્શાવ્યું છે. | ||
‘જૅકિલ અને હાઈડ’ (મગનભાઈ પ્રભુભાઈ દેસાઈ): આર. એલ. સ્ટીવન્સનની એ જ નામની કથાનો આ અનુવાદ એક રૂપકકથા છે. માનવનાં દૈવી અને આસુરી પાસાંનું તેમાં પૃથકક્કરણ છે. એ બેઉ જીવન એકીસાથે જીવનાર માણસ છેવટે કંટાળીને આપઘાત કરે છે. કથા હૃદયંગમ છે અને માનવજીવનની નૈસર્ગિકતા અને કૃત્રિમતાનાં યથાઘટિત દર્શન કરાવે છે. | ‘જૅકિલ અને હાઈડ’ (મગનભાઈ પ્રભુભાઈ દેસાઈ): આર. એલ. સ્ટીવન્સનની એ જ નામની કથાનો આ અનુવાદ એક રૂપકકથા છે. માનવનાં દૈવી અને આસુરી પાસાંનું તેમાં પૃથકક્કરણ છે. એ બેઉ જીવન એકીસાથે જીવનાર માણસ છેવટે કંટાળીને આપઘાત કરે છે. કથા હૃદયંગમ છે અને માનવજીવનની નૈસર્ગિકતા અને કૃત્રિમતાનાં યથાઘટિત દર્શન કરાવે છે. | ||
‘શયતાન’ (માણેકલાલ ગોવિંદલાલ જોષી) એ ટૉલ્સ્ટૉયની ‘ડેવિલ’ કથાનો અનુવાદ છે. તેમાં કામવાસના અને જાતીય આસક્તિના પ્રશ્નની ચર્ચા છે. નાયકના મનોમંથન દ્વારા તેમાં નીતિભાન કરાવ્યું છે. | |||
‘અહંકાર’ (હરજીવન સોમૈયા)એ આનાતોલ ફ્રાંસની નવલકથા ‘થેય્સ’નો અનુવાદ છે. એક ખ્રિસ્તી પાદરી વેશ્યાનો ઉદ્ધાર કરવા મથે છે; તેથી વેશ્યાનો તો ઉદ્વાર થાય છે, પરન્તુ અહંકાર તથા વાસનાથી આસક્ત પાદરીનું પતન થાય છે, માનસિક વિકૃતિ તેને દગો દે છે, તેનું સરસ આલેખન એ કથામાં છે. ‘પતન અને પ્રાયશ્ચિત્ત' (વિશ્વનાથ ભટ્ટ) એ નેથેનિયલ હોથૉર્નના 'ધ સ્કાર્લેટ લેટર'નો અનુવાદ છે. એ પણ એક ખ્રિસ્તી પાદરીના પતન અને તેથી થતા માનમિક ત્રાસની હૃદયદ્રાવક કથા છે. પાપના એકરાર દ્વારા પ્રાયશ્ચિત્ત કરવાથી તે શાંતિથી મરે છે. | ‘અહંકાર’ (હરજીવન સોમૈયા)એ આનાતોલ ફ્રાંસની નવલકથા ‘થેય્સ’નો અનુવાદ છે. એક ખ્રિસ્તી પાદરી વેશ્યાનો ઉદ્ધાર કરવા મથે છે; તેથી વેશ્યાનો તો ઉદ્વાર થાય છે, પરન્તુ અહંકાર તથા વાસનાથી આસક્ત પાદરીનું પતન થાય છે, માનસિક વિકૃતિ તેને દગો દે છે, તેનું સરસ આલેખન એ કથામાં છે. ‘પતન અને પ્રાયશ્ચિત્ત' (વિશ્વનાથ ભટ્ટ) એ નેથેનિયલ હોથૉર્નના 'ધ સ્કાર્લેટ લેટર'નો અનુવાદ છે. એ પણ એક ખ્રિસ્તી પાદરીના પતન અને તેથી થતા માનમિક ત્રાસની હૃદયદ્રાવક કથા છે. પાપના એકરાર દ્વારા પ્રાયશ્ચિત્ત કરવાથી તે શાંતિથી મરે છે. | ||
‘અમ્મા' (ભોગીલાલ ગાંધી) મૅકસીમ ગૉર્કીની કથા ‘મધર'નું રૂપાંતર છે. કથાને બંગાળની ભૂમિ પર ઉતારી છે. બીકણ ધરતી-અમ્મા ધીમેધીમે જાગ્રત થઈ માથું ઊંચકી ક્રાન્તિ પોકારે છે. અમ્માનું વિરાટ સ્વરૂપ તે રશિયા. મૂળ કથાને આત્મસાત્ કરીને કથા ગુજરાતીમાં ઉતારી છે. | |||
ભીખો ચોટ્ટો’ (રમણલાલ સોની) એ સોલેન એસ્કની કથા ‘મોટ્કે ધ થીફ’નું કથાવસ્તુ લઈને ગુજરાતનાં પાત્રો તથા વાતાવરણને અનુકૂળ રહી લખાયેલી નવલકથા છે. સમાજના નીચલા થરના પાત્રોની માનવતાને તે પ્રકટ કરે છે. | ભીખો ચોટ્ટો’ (રમણલાલ સોની) એ સોલેન એસ્કની કથા ‘મોટ્કે ધ થીફ’નું કથાવસ્તુ લઈને ગુજરાતનાં પાત્રો તથા વાતાવરણને અનુકૂળ રહી લખાયેલી નવલકથા છે. સમાજના નીચલા થરના પાત્રોની માનવતાને તે પ્રકટ કરે છે. | ||
‘ધરતી’ (નીરૂ દેસાઈ) એ પર્લ બકની ચીનની નવલકથા ‘ગુડ અર્થ’ને આધારે લખાઈ છે. સૂરત જિલ્લાના દુબળા જાતિના ખેડૂતના ગરીબ સંસાર પર અને તેના માનસ ઉપર નવલકથા ઉતારી છે. ખેડૂતજીવનની કરુણતાને તે સારી રીતે આલેખે છે. | |||
‘પશ્ચિમને સમરાંગણે’ (હરજીવન સોમૈયા) એ ‘ઑલ ધ કવાએટ ઑન ધ વેસ્ટર્ન ફ્રંટ' એ જાણીતી અંગ્રેજી નવનકથાનો સરલ ભાષામાં કરવામાં આવેલો અનુવાદ છે. ગત યુરોપીય મહાયુદ્ધની ભીષણતા, અમલદારોની પશુતા અને સૈનિકોની મુગ્ધતાનું આલેખન યુદ્ધની ઐતિહાસિક પીઠિકારૂપ બને છે અને યુદ્ધોત્તર સમસ્યાઓનો ખ્યાલ આપે છે. | |||
‘અબજપતિ' (રમાકાન્ત ગૌત્તમ) એ ‘ધી ઈનએવિટેબલ મિલ્યોનેર'નું રૂપાંતર છે. નાખી દેતાં ન ખૂટે તેટલું ધન કેવાકેવા અખતરાઓ કરાવીને એક ધનપતિના હૃદયમાં માણસાઈ પ્રકટાવે છે તેનો ચિતાર એ કથા આપે છે. | ‘અબજપતિ' (રમાકાન્ત ગૌત્તમ) એ ‘ધી ઈનએવિટેબલ મિલ્યોનેર'નું રૂપાંતર છે. નાખી દેતાં ન ખૂટે તેટલું ધન કેવાકેવા અખતરાઓ કરાવીને એક ધનપતિના હૃદયમાં માણસાઈ પ્રકટાવે છે તેનો ચિતાર એ કથા આપે છે. | ||
‘માયાવી દુનિયા’ (ચંદુલાલ વ્યાસ) એ દાણચોરીના કિસ્સાને કેંદ્રસ્થ રાખીને લખવામાં આવેલી સુવાચ્ય મનોરંજક ડિટેકિ્ટવ નવલકથા છે. એ જ લેખકની બીજી નવલકથા ‘પ્રમદાનું પતન' એ મિસિસ હેન્રી વૂડની જાણીતી નવલકથા 'ઇન્ટલીન'નું સુવાચ્ય રૂપાંતર છે. | ‘માયાવી દુનિયા’ (ચંદુલાલ વ્યાસ) એ દાણચોરીના કિસ્સાને કેંદ્રસ્થ રાખીને લખવામાં આવેલી સુવાચ્ય મનોરંજક ડિટેકિ્ટવ નવલકથા છે. એ જ લેખકની બીજી નવલકથા ‘પ્રમદાનું પતન' એ મિસિસ હેન્રી વૂડની જાણીતી નવલકથા 'ઇન્ટલીન'નું સુવાચ્ય રૂપાંતર છે. | ||
| Line 509: | Line 509: | ||
‘કરાંચી સાહિત્યસંમેલનનો અહેવાલ અને નિબંધસંગ્રહ’ (ગુજરાતી સાહિત્યપરિષદ): કરાંચીમાં મળેલું તેરમું સાહિત્યસંમેલન એ મહાગુજરાતનું પ્રથમ સાહિત્યસંમેલન હતું. તેના અહેવાલમાં સાહિત્યવિષયક ઉચ્ચ કોટિના લેખો અને ભાષણો ગણ્યાગાંઠ્યાં છે. ‘પરિષદ પ્રમુખોનાં ભાષણો' (ગુજરાતી સાહિત્યપરિષદ) એ પહેલી પરિષદથી માંડીને ૧૩ મા અધિવેશન સુધીના પ્રમુખોનાં અને વિભાગી પ્રમુખોનાં ભાષણોનો સંગ્રહ છે. સાહિત્યના અભ્યાસીઓ માટે એ એક મૂલ્યવાન ગ્રંથ બન્યો છે. | ‘કરાંચી સાહિત્યસંમેલનનો અહેવાલ અને નિબંધસંગ્રહ’ (ગુજરાતી સાહિત્યપરિષદ): કરાંચીમાં મળેલું તેરમું સાહિત્યસંમેલન એ મહાગુજરાતનું પ્રથમ સાહિત્યસંમેલન હતું. તેના અહેવાલમાં સાહિત્યવિષયક ઉચ્ચ કોટિના લેખો અને ભાષણો ગણ્યાગાંઠ્યાં છે. ‘પરિષદ પ્રમુખોનાં ભાષણો' (ગુજરાતી સાહિત્યપરિષદ) એ પહેલી પરિષદથી માંડીને ૧૩ મા અધિવેશન સુધીના પ્રમુખોનાં અને વિભાગી પ્રમુખોનાં ભાષણોનો સંગ્રહ છે. સાહિત્યના અભ્યાસીઓ માટે એ એક મૂલ્યવાન ગ્રંથ બન્યો છે. | ||
‘મહાવીર જૈન વિદ્યાલયનો રજત મહોત્સવગ્રંથ’માં ગુજરાતી અને અંગ્રેજી લેખો સંગ્રહેલા છે અને જૈન તેમ જ જૈનેતર લેખકોએ તેમાં પોતાનો ફાળો આપ્યો છે. લેખોમાં વિષયવૈવિધ્ય છે અને કેટલાક નિબંધો સાહિત્યમાં ચિરંજીવી સ્થાન લે તેવા છે. | ‘મહાવીર જૈન વિદ્યાલયનો રજત મહોત્સવગ્રંથ’માં ગુજરાતી અને અંગ્રેજી લેખો સંગ્રહેલા છે અને જૈન તેમ જ જૈનેતર લેખકોએ તેમાં પોતાનો ફાળો આપ્યો છે. લેખોમાં વિષયવૈવિધ્ય છે અને કેટલાક નિબંધો સાહિત્યમાં ચિરંજીવી સ્થાન લે તેવા છે. | ||
‘હેમ સારસ્વત સત્ર' (ગુજરાની સાહિત્યપરિષદ): ૧૯૩૯માં પાટણમાં ગુ. સા. પરિષદે ઊજવેલા હૈમ સારસ્વત સત્રનો અહેવાલ તથા તેમાં વંચાયેલા કિંવા તે નિમિત્તે લખાયેલા લેખોનો આ સંગ્રહ છે. લેખોનો એક ભાગ હેમચંદ્રના વ્યક્તિત્વનો અને વિભૂતિમત્ત્વનો ખ્યાલ આપે છે. બીજો ભાગ ગુજરાતની એ કાળની સંસ્કૃતિનો ખ્યાલ આપે છે. હેમચંદ્રના સાહિત્યનિર્માણને સ્પર્શતા લેખો બહુ થોડા છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 617: | Line 617: | ||
‘સાહિત્યને ઓવારેથી’ (શંકરલાલ ગંગાશંકર શાસ્ત્રી)માં વર્તમાન યુગના ચૌદ સાહિત્યરસિકોનાં રેખાચિત્રો છે. તેમાં સહાનુભૂતિભર્યું ગુણદર્શન છે, પરંતુ નરી પ્રશસ્તિ નથી એટલી તેની વિશેષતા છે. સાહિત્યકાર, સદ્ગૃહસ્થ, અભ્યાસી અને સંસ્કારપ્રેમી તરીકે એ ચરિત્રનાયકો કેવા દેખાય છે તે લેખકે સમભાવપૂર્વક દર્શાવ્યું છે. | ‘સાહિત્યને ઓવારેથી’ (શંકરલાલ ગંગાશંકર શાસ્ત્રી)માં વર્તમાન યુગના ચૌદ સાહિત્યરસિકોનાં રેખાચિત્રો છે. તેમાં સહાનુભૂતિભર્યું ગુણદર્શન છે, પરંતુ નરી પ્રશસ્તિ નથી એટલી તેની વિશેષતા છે. સાહિત્યકાર, સદ્ગૃહસ્થ, અભ્યાસી અને સંસ્કારપ્રેમી તરીકે એ ચરિત્રનાયકો કેવા દેખાય છે તે લેખકે સમભાવપૂર્વક દર્શાવ્યું છે. | ||
‘ગુરુને કાજે’ (ઉમાશંકર ઠાકર): ગુરુને માટે અને ગુરુની આજ્ઞાથી પુરાણ-ઇતિહાસમાં શિષ્યોએ કરેલાં સાહસોની અને તેમના ગુરુપ્રેમની આ કથાઓ છે. ચારિત્ર્યગઠનમાં પ્રેરક બને તેવી રીતે તે લખાઈ છે. શ્રીકૃષ્ણ, ઉપમન્યુ, કર્ણ, એકલવ્ય, કુમારપાળ, કબીર, શિવાજી વગેરેના શિષ્યત્વના પાસાને બધી કથાઓ સ્પર્શે છે. | ‘ગુરુને કાજે’ (ઉમાશંકર ઠાકર): ગુરુને માટે અને ગુરુની આજ્ઞાથી પુરાણ-ઇતિહાસમાં શિષ્યોએ કરેલાં સાહસોની અને તેમના ગુરુપ્રેમની આ કથાઓ છે. ચારિત્ર્યગઠનમાં પ્રેરક બને તેવી રીતે તે લખાઈ છે. શ્રીકૃષ્ણ, ઉપમન્યુ, કર્ણ, એકલવ્ય, કુમારપાળ, કબીર, શિવાજી વગેરેના શિષ્યત્વના પાસાને બધી કથાઓ સ્પર્શે છે. | ||
‘પ્રતાપી પૂર્વજો' (ડુંગરશી ધરમશી સંપટ): વર્તમાન યુગના પ્રતાપી જૈન પુરુષોનાં જીવનકથાકોનો આ સંગ્રહ છે. વિશેષતા એ છે કે એક જૈનેનર લેખકે શ્રમ અને સંશોધનપૂર્વક તે નિરૂપેલાં છે. | |||
‘મહાન મુસાફરો’ (મૂળશંકર ભટ્ટ)માં દક્ષિણાપથમાં વસાહત કરનાર આાર્ય ઋષિ અગસ્ત્યથી માંડીને એવરેસ્ટનાં હિમશિખરો પર ચડાઈ માંડનાર સાહસવીરોની પ્રોત્સાહક જીવનકથાઓ આપવામાં આવી છે. | ‘મહાન મુસાફરો’ (મૂળશંકર ભટ્ટ)માં દક્ષિણાપથમાં વસાહત કરનાર આાર્ય ઋષિ અગસ્ત્યથી માંડીને એવરેસ્ટનાં હિમશિખરો પર ચડાઈ માંડનાર સાહસવીરોની પ્રોત્સાહક જીવનકથાઓ આપવામાં આવી છે. | ||
'ભારતના વૈજ્ઞાનિકો' (રેવાશંકર સોમપુરા)માં ચરક, સુશ્રુત, પતંજલિ, અગસ્ત્ય, વરાહમિહિર, નાગાર્જુન અને ભાસ્કરાચાર્યએ ભારતના પ્રાચીન વૈજ્ઞાનિકો તથા અર્વાચીન, વૈજ્ઞાનિકો જેવા કે ઝંડુ ભટ્ટ, ગજ્જર, જયકૃષ્ણ ઇંદ્રજી, જગદીશ બોઝ, પ્રફુલ્લચંદ્ર રૉય, રામન વગેરેનાં સંક્ષિપ્ત જીવનચરિત્રો અને તેમનાં મહત્ત્વનાં સંશોધનો સરસ શૈલીમાં આપ્યાં છે. | 'ભારતના વૈજ્ઞાનિકો' (રેવાશંકર સોમપુરા)માં ચરક, સુશ્રુત, પતંજલિ, અગસ્ત્ય, વરાહમિહિર, નાગાર્જુન અને ભાસ્કરાચાર્યએ ભારતના પ્રાચીન વૈજ્ઞાનિકો તથા અર્વાચીન, વૈજ્ઞાનિકો જેવા કે ઝંડુ ભટ્ટ, ગજ્જર, જયકૃષ્ણ ઇંદ્રજી, જગદીશ બોઝ, પ્રફુલ્લચંદ્ર રૉય, રામન વગેરેનાં સંક્ષિપ્ત જીવનચરિત્રો અને તેમનાં મહત્ત્વનાં સંશોધનો સરસ શૈલીમાં આપ્યાં છે. | ||
| Line 650: | Line 650: | ||
‘અધ્યાત્મજીવન’ (રાજ): જીવનને સંસ્કારી અને ઉન્નત બનાવે તેવી ગુણવત્તા આ ગ્રંથના લેખોમાં રહેલી છે. શ્રી. જિનરાજદાસના અંગ્રેજી લેખોનો એ સુવાચ્ય અનુવાદ છે અને જોકે તેમાંની મુખ્ય દૃષ્ટિ થિયોસૉફિસ્ટ તત્ત્વજ્ઞાનની છે. તોપણ થિયોસૉફિનો સર્વધર્મસમન્વય ગુણ તેમાં ઉતર્યો હોઈને તેને સાંપ્રદાયિક લેખી શકાય તેમ નથી. શ્રી. જિનરાજદાસના જ બીજા પુસ્તક Mysticismનો અનુવાદ 'યોગજીવન’ (ભૂપતરાય મહેતા) પવિત્ર આધ્યાત્મિક જીવનના માર્ગો દર્શાવે છે. સામાન્ય યૌગિક પ્રક્રિયાઓથી જ સાચા યોગી બનાતું નથી પરન્તુ માનસયોગની ઉચ્ચ ભૂમિકાએ પહોંચવાથી યોગજીવન જીવી શકાય છે એ આ ગ્રંથનો ધ્વનિ છે. | ‘અધ્યાત્મજીવન’ (રાજ): જીવનને સંસ્કારી અને ઉન્નત બનાવે તેવી ગુણવત્તા આ ગ્રંથના લેખોમાં રહેલી છે. શ્રી. જિનરાજદાસના અંગ્રેજી લેખોનો એ સુવાચ્ય અનુવાદ છે અને જોકે તેમાંની મુખ્ય દૃષ્ટિ થિયોસૉફિસ્ટ તત્ત્વજ્ઞાનની છે. તોપણ થિયોસૉફિનો સર્વધર્મસમન્વય ગુણ તેમાં ઉતર્યો હોઈને તેને સાંપ્રદાયિક લેખી શકાય તેમ નથી. શ્રી. જિનરાજદાસના જ બીજા પુસ્તક Mysticismનો અનુવાદ 'યોગજીવન’ (ભૂપતરાય મહેતા) પવિત્ર આધ્યાત્મિક જીવનના માર્ગો દર્શાવે છે. સામાન્ય યૌગિક પ્રક્રિયાઓથી જ સાચા યોગી બનાતું નથી પરન્તુ માનસયોગની ઉચ્ચ ભૂમિકાએ પહોંચવાથી યોગજીવન જીવી શકાય છે એ આ ગ્રંથનો ધ્વનિ છે. | ||
‘માનવધર્મ' (જયંતીલાલ આચાર્ય): એ રવીન્દ્રનાથ ટાગોરના એક વ્યાખ્યાનનો સુવાચ્ય અનુવાદ છે. ત્યાગ તથા તપસ્યામાં જ માનવતા રહેલી છે એ તેનો પ્રધાન સ્વર છે. | ‘માનવધર્મ' (જયંતીલાલ આચાર્ય): એ રવીન્દ્રનાથ ટાગોરના એક વ્યાખ્યાનનો સુવાચ્ય અનુવાદ છે. ત્યાગ તથા તપસ્યામાં જ માનવતા રહેલી છે એ તેનો પ્રધાન સ્વર છે. | ||
‘હિંદી સંસ્કૃતિ અને અહિંસા.’ (ભાસ્કરરાવ વિદ્વાંસ) શ્રી. ધર્માનંદ કોસંબીના એ નામના મરાઠી પુસ્તકનો અનુવાદ છે. વૈદિક, શ્રમણ, પૌરાણિક અને પાશ્ચાત્ય સંસ્કૃતિઓની ઇતિહાસરેખા દોરીને તેમાં ઉત્તરોત્તર વિકસતી રહેલી અહિંસાદૃષ્ટિનો ક્રમિક વિકાસ મૌલિક વિચારણાપૂર્વક રજૂ કરવામાં આવ્યો છે. વિષય ધર્મને સ્પર્શતો હોવા છતાં ઇતિહાસદૃષ્ટિ પ્રધાન છે. | |||
‘કલ્કી’ (શ્રી. નગીનદાસ પારેખ) અને ‘જગતનો આવતી કાલનો પુરુષ’: એ બેઉનો પ્રધાન સૂર આંતરરાષ્ટ્રીય માનવજગત સમક્ષ ભાવી ધર્મનો અરીસો ધરવાનો છે. બેઉ પુસ્તકો ડૉ. રાધાકૃષ્ણનનાં વિદ્ધત્તાપૂર્ણ વ્યાખ્યાનોના અનુવાદો છે. પ્રથમ પુસ્તક લેખકે સામાન્ય વાચકો માટે લખ્યું હતું, જેમાં તેમણે સંસ્કૃતિનાં અસંખ્ય અંગો પૈકી ધર્મ, કુટુંબવ્યવસ્થા, આર્થિક સંબંધ, રાજકારણ અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ એ પાંચેની આલોચના કરી ભાવી પુનર્ઘટનાની રૂપરેખા દોરી છે. બીજું પુસ્તક તેમણે ઑક્સફર્ડના વિદ્ધાનો સમક્ષ વાંચવા માટેનાં વ્યાખ્યાનો રૂપે લખેલું હતું, જેમાં યુરોપીય કાર્યકુશળતા સાથે આર્યજીવનદૃષ્ટિનો યોગ કરીને આવતી કાલની નવીન સંસ્કૃતિઓની ઇમારતનું રેખાંકન કર્યું છે. સર્વધર્મસમભાવપૂર્વક ડૉ. રાધાકૃષ્ણને અનેક સંસ્કૃતિઓની આરપાર કરેલું ક્રાન્તદર્શન આ પુસ્તકોમાં જોવા મળે છે. | ‘કલ્કી’ (શ્રી. નગીનદાસ પારેખ) અને ‘જગતનો આવતી કાલનો પુરુષ’: એ બેઉનો પ્રધાન સૂર આંતરરાષ્ટ્રીય માનવજગત સમક્ષ ભાવી ધર્મનો અરીસો ધરવાનો છે. બેઉ પુસ્તકો ડૉ. રાધાકૃષ્ણનનાં વિદ્ધત્તાપૂર્ણ વ્યાખ્યાનોના અનુવાદો છે. પ્રથમ પુસ્તક લેખકે સામાન્ય વાચકો માટે લખ્યું હતું, જેમાં તેમણે સંસ્કૃતિનાં અસંખ્ય અંગો પૈકી ધર્મ, કુટુંબવ્યવસ્થા, આર્થિક સંબંધ, રાજકારણ અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ એ પાંચેની આલોચના કરી ભાવી પુનર્ઘટનાની રૂપરેખા દોરી છે. બીજું પુસ્તક તેમણે ઑક્સફર્ડના વિદ્ધાનો સમક્ષ વાંચવા માટેનાં વ્યાખ્યાનો રૂપે લખેલું હતું, જેમાં યુરોપીય કાર્યકુશળતા સાથે આર્યજીવનદૃષ્ટિનો યોગ કરીને આવતી કાલની નવીન સંસ્કૃતિઓની ઇમારતનું રેખાંકન કર્યું છે. સર્વધર્મસમભાવપૂર્વક ડૉ. રાધાકૃષ્ણને અનેક સંસ્કૃતિઓની આરપાર કરેલું ક્રાન્તદર્શન આ પુસ્તકોમાં જોવા મળે છે. | ||
‘પૂર્ણયોગ નવનીત ભા. ૧-૨’, ‘પૂર્ણયોગની ભૂમિકાઓ’, ‘યોગસાધનાના પાયા’, ‘યોગ પર દીપ્તિઓ’ અને ‘જ્ઞાનપ્રાપ્તિનું દ્વિતીય કરણ’ (અંબાલાલ બાલકૃષ્ણ પુરાણી): એ પાંચે શ્રી. અરવિંદ ઘોષના યોગતત્ત્વજ્ઞાનને પ્રસન્નગંભીર શૈલીએ રજૂ કરનારાં નાનાં-મોટાં પુસ્તકો છે.કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, આત્મસિદ્ધિ અને વિજ્ઞાનયોગ-એ પૂર્ણયોગનું નવનીત પ્રથમ બે ભાગમાં આપ્યું છે. બીજામાં અરવિંદ ઘોષના યોગતત્ત્વોની સંક્ષિપ્ત સમજૂતી અને સાધક માટેનું માર્ગદર્શન છે. ત્રીજા-ચોથા પુસ્તકમાં પણ યોગની સમજૂતી અને અભ્યાસ માટે ઉપયોગી ચર્ચા તથા માર્ગદર્શન રહેલું છે. પાંચમી પુસ્તિકા જેને ‘ફોર્થ ડાઈમેન્શન્સ' કહે છે તે ચતુર્થ દિશામાન સમજાવ્યું છે જે ઇંદ્રિયાતીત હોઈ જ્ઞાનચક્ષુથી જ જોઈ-અનુભવી શકાય છે. ગુજરાતના તત્ત્વજિજ્ઞાસુઓમાં અરવિંદ ઘોષનાં તત્ત્વજ્ઞાન માટેની રુચિ વધતી જાય છે તેમાં આ લેખકના ગ્રંથોએ સારી પેઠે હિસ્સો આપ્યો છે. | ‘પૂર્ણયોગ નવનીત ભા. ૧-૨’, ‘પૂર્ણયોગની ભૂમિકાઓ’, ‘યોગસાધનાના પાયા’, ‘યોગ પર દીપ્તિઓ’ અને ‘જ્ઞાનપ્રાપ્તિનું દ્વિતીય કરણ’ (અંબાલાલ બાલકૃષ્ણ પુરાણી): એ પાંચે શ્રી. અરવિંદ ઘોષના યોગતત્ત્વજ્ઞાનને પ્રસન્નગંભીર શૈલીએ રજૂ કરનારાં નાનાં-મોટાં પુસ્તકો છે.કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, આત્મસિદ્ધિ અને વિજ્ઞાનયોગ-એ પૂર્ણયોગનું નવનીત પ્રથમ બે ભાગમાં આપ્યું છે. બીજામાં અરવિંદ ઘોષના યોગતત્ત્વોની સંક્ષિપ્ત સમજૂતી અને સાધક માટેનું માર્ગદર્શન છે. ત્રીજા-ચોથા પુસ્તકમાં પણ યોગની સમજૂતી અને અભ્યાસ માટે ઉપયોગી ચર્ચા તથા માર્ગદર્શન રહેલું છે. પાંચમી પુસ્તિકા જેને ‘ફોર્થ ડાઈમેન્શન્સ' કહે છે તે ચતુર્થ દિશામાન સમજાવ્યું છે જે ઇંદ્રિયાતીત હોઈ જ્ઞાનચક્ષુથી જ જોઈ-અનુભવી શકાય છે. ગુજરાતના તત્ત્વજિજ્ઞાસુઓમાં અરવિંદ ઘોષનાં તત્ત્વજ્ઞાન માટેની રુચિ વધતી જાય છે તેમાં આ લેખકના ગ્રંથોએ સારી પેઠે હિસ્સો આપ્યો છે. | ||
| Line 749: | Line 749: | ||
‘સ્વતંત્ર જર્મની’ (ઉછરંગરાય ઓઝા)માં જર્મનીએ પોતાની પ્રજા માટે મેળવેલા સ્વાતંત્ર્યનો ઇતિહાસ આપેલો છે. ‘નાઝીરાજ’ (ચંદ્રભાઈ ભટ્ટ)માં ત્યારપછી સ્થપાયેલા નાઝી રાજ્ય, તેના સૂત્રધારો, તેનાં લાલ લશ્કરની રચનાનો ખ્યાલ આપ્યો છે. | ‘સ્વતંત્ર જર્મની’ (ઉછરંગરાય ઓઝા)માં જર્મનીએ પોતાની પ્રજા માટે મેળવેલા સ્વાતંત્ર્યનો ઇતિહાસ આપેલો છે. ‘નાઝીરાજ’ (ચંદ્રભાઈ ભટ્ટ)માં ત્યારપછી સ્થપાયેલા નાઝી રાજ્ય, તેના સૂત્રધારો, તેનાં લાલ લશ્કરની રચનાનો ખ્યાલ આપ્યો છે. | ||
'પ્રગતિશીલ જાપાન’ (ત્રિભુવનદાસ પટેલ)માં લેખકે જાપાનનું ઉત્થાન તથા તેની પ્રગતિનો પ્રેરક ઇતિહાસ આપ્યો છે. | 'પ્રગતિશીલ જાપાન’ (ત્રિભુવનદાસ પટેલ)માં લેખકે જાપાનનું ઉત્થાન તથા તેની પ્રગતિનો પ્રેરક ઇતિહાસ આપ્યો છે. | ||
‘મુસ્લીમ સમયનું સ્પેન’ (ઈમામુદ્દીન દરગાહવાળા) : ઉર્દૂ ઉપરથી અનુવાદિત થયેલા આ પુસ્તકમાં સ્પેનના અરબ વિજયેતાઓએ સ્પેનને સાહિત્ય, કલા, સંગીત, શિલ્પ, રાજશાસન ઇત્યાદિ શીખવીને સંસ્કારેલું, તેનો વૃત્તાંત છે. | |||
‘સ્પેન : જગતક્રાન્તિની જ્વાળા’ (ઈસ્માઈલ હીરાણી) : સ્પેનના આંતરવિગ્રહરૂપે સ્પેન ઉપર થયેલું ફાસિઝમનું આક્રમણ એ જગતની પહેલી જ્વાળા હતી એમ દર્શાવતું આ વર્તમાનકાલીન ઇતિહાસનું પુસ્તક યુરોપના જુદાજુદા વાદો તથા તે વચ્ચેના ઘર્ષણનો સારી પેઠે ખ્યાલ આપે છે. વર્તમાન યુદ્ધની પૂર્વછાયા તેમાં જોવા મળે છે. | ‘સ્પેન : જગતક્રાન્તિની જ્વાળા’ (ઈસ્માઈલ હીરાણી) : સ્પેનના આંતરવિગ્રહરૂપે સ્પેન ઉપર થયેલું ફાસિઝમનું આક્રમણ એ જગતની પહેલી જ્વાળા હતી એમ દર્શાવતું આ વર્તમાનકાલીન ઇતિહાસનું પુસ્તક યુરોપના જુદાજુદા વાદો તથા તે વચ્ચેના ઘર્ષણનો સારી પેઠે ખ્યાલ આપે છે. વર્તમાન યુદ્ધની પૂર્વછાયા તેમાં જોવા મળે છે. | ||
‘ચીનનો અવાજ’(ચંદ્રશંકર શુક્લ): ‘જોન ચાયનામેન’ એ નામથી લોવેઝ ડિકિન્સને ચીનને ઇંગ્લાંડ તરફથી થતા અન્યાયોના પત્રો લખેલા તેનો આ અનુવાદ છે. ચીની પ્રજા, તેની સંસ્કૃતિ અને સ્વાતંત્ર્ય ઉપર સમભાવ જાગે એ રીતે પુસ્તક લખાયું છે. | ‘ચીનનો અવાજ’(ચંદ્રશંકર શુક્લ): ‘જોન ચાયનામેન’ એ નામથી લોવેઝ ડિકિન્સને ચીનને ઇંગ્લાંડ તરફથી થતા અન્યાયોના પત્રો લખેલા તેનો આ અનુવાદ છે. ચીની પ્રજા, તેની સંસ્કૃતિ અને સ્વાતંત્ર્ય ઉપર સમભાવ જાગે એ રીતે પુસ્તક લખાયું છે. | ||
| Line 839: | Line 839: | ||
‘પ્રજાજીવનની દૃષ્ટિએ દૂધ અને ઘી' (ડૉ. હરિપ્રસાદ દેસાઈ): પ્રજાજીવન માટે દૂધની આવશ્યકતા તેમાં સમજાવેલી છે અને ચોખ્ખા દૂધની વપરાશ વધારવાનાં સૂચનો કરેલાં છે. ‘દૂધ’ (ડૉ. નરસિંહ મૂળજીભાઈ) : એ પુસ્તકમાં દૂધ એક સંપૂર્ણ ખોરાક તરીકે કેટલું તાત્ત્વિક છે તેનો આરોગ્યવિજ્ઞાનની દૃષ્ટિએ ખ્યાલ આપેલો છે. | ‘પ્રજાજીવનની દૃષ્ટિએ દૂધ અને ઘી' (ડૉ. હરિપ્રસાદ દેસાઈ): પ્રજાજીવન માટે દૂધની આવશ્યકતા તેમાં સમજાવેલી છે અને ચોખ્ખા દૂધની વપરાશ વધારવાનાં સૂચનો કરેલાં છે. ‘દૂધ’ (ડૉ. નરસિંહ મૂળજીભાઈ) : એ પુસ્તકમાં દૂધ એક સંપૂર્ણ ખોરાક તરીકે કેટલું તાત્ત્વિક છે તેનો આરોગ્યવિજ્ઞાનની દૃષ્ટિએ ખ્યાલ આપેલો છે. | ||
‘દક્ષિણી રાંધણકળા' (સ્ત્રીશક્તિ કાર્યાલય)માં દક્ષિણીઓના ખોરાકના કેટલાક પદાર્થો તૈયાર કરવાની રીતો સૂચવી છે. | ‘દક્ષિણી રાંધણકળા' (સ્ત્રીશક્તિ કાર્યાલય)માં દક્ષિણીઓના ખોરાકના કેટલાક પદાર્થો તૈયાર કરવાની રીતો સૂચવી છે. | ||
‘સ્ત્રીઓનો પહેરવેશ' (ઇંદિરા કાપડિયા)માં વર્તમાન ગુજરાતના સ્થળભેદે કરીને સ્ત્રીઓના બદલાના પોશાકની માહિતી આપવામાં આવી છે. | |||
‘ઉપવાસ કેમ અને ક્યારે’ (હરજીવન સોમૈયા): જુદાંજુદાં દર્દો નિવારવાના ઉપચાર તરીકે ઉપવાસનો ઉપયોગ કરવાના પ્રયોગો તથા તેની અસરનું દર્શન કરાવવાને અંગ્રેજી અને દેશી ભાષાનાં પુસ્તકોને આધારે આ પુસ્તક લખાયું છે અને લેખકે પોતાના અનુભવોનો પણ તેમાં ઉમેરો કર્યો છે. ઉપવાસદ્વારા આરોગ્ય પ્રાપ્ત કરવાની વિશિષ્ટ ઉપચારપદ્ધતિ અને તેના ઇતિહાસની જરૂરી સમજ પણ આ પુસ્તક આપે છે. | ‘ઉપવાસ કેમ અને ક્યારે’ (હરજીવન સોમૈયા): જુદાંજુદાં દર્દો નિવારવાના ઉપચાર તરીકે ઉપવાસનો ઉપયોગ કરવાના પ્રયોગો તથા તેની અસરનું દર્શન કરાવવાને અંગ્રેજી અને દેશી ભાષાનાં પુસ્તકોને આધારે આ પુસ્તક લખાયું છે અને લેખકે પોતાના અનુભવોનો પણ તેમાં ઉમેરો કર્યો છે. ઉપવાસદ્વારા આરોગ્ય પ્રાપ્ત કરવાની વિશિષ્ટ ઉપચારપદ્ધતિ અને તેના ઇતિહાસની જરૂરી સમજ પણ આ પુસ્તક આપે છે. | ||
‘દર્દો, દવાઓ અને દાક્તરો’ (રમણલાલ એન્જીનિયર)માં દર્દો મટાડવાને દવાઓ કરતાં કુદરતી ચિકિત્સા વધુ અસરકારક છે એ વાતનું સમર્થન કરવામાં આવ્યું છે અને નિસર્ગોપચારનું ઊંચું મૂલ્ય આંકી બતાવ્યું છે. નિસર્ગોપચારના પુરસ્કારને લગતાં એ જ લેખકનાં બીજાં નાનાં પુસ્તકો જનતામાં પ્રચારને યોગ્ય છે તેનાં નામો નીચે મુજબ છે: 'શરદી અને સળેખમ', નિસર્ગોપચાર અને જલોપચાર', 'કલેજાના રોગો', 'લાંબું ચાલો અને લાંબું જીવો’, ‘વેક્સીનેશન અને સેનીટેશન’, ‘નિસર્ગોપચાર : વિચાર અને વ્યવહાર’ તથા ‘નિસર્ગોપચાર સર્વગંગ્રહ' એ નામો હેઠળ લેખકે બે વિભાગોમાં ખોરાક, દર્દ, શરીરશાસ્ત્ર અને કુદરતી ઉપચારોને લગતાં લેખોના સંગ્રહ કરેલા છે. | ‘દર્દો, દવાઓ અને દાક્તરો’ (રમણલાલ એન્જીનિયર)માં દર્દો મટાડવાને દવાઓ કરતાં કુદરતી ચિકિત્સા વધુ અસરકારક છે એ વાતનું સમર્થન કરવામાં આવ્યું છે અને નિસર્ગોપચારનું ઊંચું મૂલ્ય આંકી બતાવ્યું છે. નિસર્ગોપચારના પુરસ્કારને લગતાં એ જ લેખકનાં બીજાં નાનાં પુસ્તકો જનતામાં પ્રચારને યોગ્ય છે તેનાં નામો નીચે મુજબ છે: 'શરદી અને સળેખમ', નિસર્ગોપચાર અને જલોપચાર', 'કલેજાના રોગો', 'લાંબું ચાલો અને લાંબું જીવો’, ‘વેક્સીનેશન અને સેનીટેશન’, ‘નિસર્ગોપચાર : વિચાર અને વ્યવહાર’ તથા ‘નિસર્ગોપચાર સર્વગંગ્રહ' એ નામો હેઠળ લેખકે બે વિભાગોમાં ખોરાક, દર્દ, શરીરશાસ્ત્ર અને કુદરતી ઉપચારોને લગતાં લેખોના સંગ્રહ કરેલા છે. | ||
| Line 891: | Line 891: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ વિભાગમાં વિજ્ઞાનની પ્રકીર્ણ શાખાઓ જેવી કે મનોવિજ્ઞાન, જીવવિજ્ઞાન, માનવશાસ્ત્ર, ઇત્યાદિને લગતાં પુસ્તકો લીધાં છે. | આ વિભાગમાં વિજ્ઞાનની પ્રકીર્ણ શાખાઓ જેવી કે મનોવિજ્ઞાન, જીવવિજ્ઞાન, માનવશાસ્ત્ર, ઇત્યાદિને લગતાં પુસ્તકો લીધાં છે. | ||
‘જીવવિજ્ઞાન’ (ડૉ. માધવજી બી. મચ્છર): અભ્યાસીઓ અને સામાન્ય વાચકો સમજી શકે તેવી શૈલીએ આ ગ્રંથ સંખ્યાબંધ આકૃતિઓ સાથે તૈયાર કર્યો છે. વિજ્ઞાનના પારિભાષિક શબ્દો પરભાષાના બિલકુલ જ વાપરવા ન પડે એ સ્થિતિ હજી આપણે ત્યાં આવી નથી, છતાં બની શક્યા તેટલા એવા શબ્દો લેખકે ગુજરાતી ભાષાના વાપર્યા છે. તદ્વિદોએ આ ગ્રંથને એક મહત્ત્વના ગુજરાતી પ્રકાશન તરીકે માન્ય રાખ્યો છે. | |||
જંતુશાસ્ત્રપ્રવેશિકા' (ડૉ. બાલકૃષ્ણ અમરજી): લેખક આયુર્વેદ અને એલોપથીના વિદ્વાન છે તથા જંતુશાસ્ત્રના સારા અભ્યાસી છે. એ શાસ્ત્રના પોતાના અભ્યાસનું ફળ તેમણે સંક્ષેપમાં આ પુસ્તકદ્વારા આપ્યું છે. | જંતુશાસ્ત્રપ્રવેશિકા' (ડૉ. બાલકૃષ્ણ અમરજી): લેખક આયુર્વેદ અને એલોપથીના વિદ્વાન છે તથા જંતુશાસ્ત્રના સારા અભ્યાસી છે. એ શાસ્ત્રના પોતાના અભ્યાસનું ફળ તેમણે સંક્ષેપમાં આ પુસ્તકદ્વારા આપ્યું છે. | ||
‘માનસશાસ્ત્ર’(નવલરામ ત્રિવેદી): વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ઉપયોગી થાય તેવાં માનસશાસ્ત્ર વિશેનાં વ્યાખ્યાનોનો એમાં સંગ્રહ કરેલો છે. | ‘માનસશાસ્ત્ર’(નવલરામ ત્રિવેદી): વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ઉપયોગી થાય તેવાં માનસશાસ્ત્ર વિશેનાં વ્યાખ્યાનોનો એમાં સંગ્રહ કરેલો છે. | ||