31,409
edits
No edit summary |
No edit summary |
||
| Line 551: | Line 551: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center<nowiki> | {{center|<nowiki>***</nowiki>}} | ||
'''સાહિત્ય-વિવેચન''' | '''સાહિત્ય-વિવેચન''' | ||
| Line 969: | Line 969: | ||
‘કુમારોની પ્રવાસકથા' (ધીરજલાલ ટો શાહ)રેલ્વે અને પગપાળા પ્રવાસની સાહસ મિશ્રિતકથા. ‘પ્રવાસપત્રો’ (રામનારાયણ ના. પાઠક : અરુણ પુસ્તકમાળા) રેલ્વેમુમાફરીનું મનોરંજક વર્ણન. 'મુંબઈ (બાલ વિનોદમાળાઃ નાગરદાસ પટેલ) ‘પ્રવાસકથાઓ’ અને ‘ગરવી ગૂજરાત' (અશોક બાલ પુસ્તકમાળા: નાગરદાસ પટેલ), ‘પંચગનીના પત્રો' (સ્વ. ચમનલાલ વૈષ્ણવઃ અરુણ પુ. મા.). | ‘કુમારોની પ્રવાસકથા' (ધીરજલાલ ટો શાહ)રેલ્વે અને પગપાળા પ્રવાસની સાહસ મિશ્રિતકથા. ‘પ્રવાસપત્રો’ (રામનારાયણ ના. પાઠક : અરુણ પુસ્તકમાળા) રેલ્વેમુમાફરીનું મનોરંજક વર્ણન. 'મુંબઈ (બાલ વિનોદમાળાઃ નાગરદાસ પટેલ) ‘પ્રવાસકથાઓ’ અને ‘ગરવી ગૂજરાત' (અશોક બાલ પુસ્તકમાળા: નાગરદાસ પટેલ), ‘પંચગનીના પત્રો' (સ્વ. ચમનલાલ વૈષ્ણવઃ અરુણ પુ. મા.). | ||
‘વિદ્યાર્થી વાચનમાળા'ની પુસ્તિકાઓ (ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય)- (શ્રેણી ૬) સૌદર્યધા’ કાશ્મીર, નૈનિતાલ, ગિરનાર, દ્વારકા, પાટનગર દિલ્હી, મહેશ્વર, તાજમહાલ. (૭) નેપાળ, મહાબળેશ્વર, અમરનાથ, બદ્રિકેદારનાથ, કલકત્તા, પાટણ, અનુપમ ઇલુરા. (૮) દાર્જીલિંગ, ઉટાકામંડ, જગન્નાથપુરી, કાશી, જયપુર, હૈદ્રાબાદ, કાવેરીના જલધોધ. (૯) શિલોંગ, પાવાગઢ, રામેશ્વર, તારંગા, મુંબઈ આગ્રા, અજંતાની ગુફાઓ. (૧૦) આબુ, શત્રુંજ્ય, ગોમતેશ્વર, અમદાવાદ, લખનૌ, વડોદરા, ગીરનાં જંગલો. | ‘વિદ્યાર્થી વાચનમાળા'ની પુસ્તિકાઓ (ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય)- (શ્રેણી ૬) સૌદર્યધા’ કાશ્મીર, નૈનિતાલ, ગિરનાર, દ્વારકા, પાટનગર દિલ્હી, મહેશ્વર, તાજમહાલ. (૭) નેપાળ, મહાબળેશ્વર, અમરનાથ, બદ્રિકેદારનાથ, કલકત્તા, પાટણ, અનુપમ ઇલુરા. (૮) દાર્જીલિંગ, ઉટાકામંડ, જગન્નાથપુરી, કાશી, જયપુર, હૈદ્રાબાદ, કાવેરીના જલધોધ. (૯) શિલોંગ, પાવાગઢ, રામેશ્વર, તારંગા, મુંબઈ આગ્રા, અજંતાની ગુફાઓ. (૧૦) આબુ, શત્રુંજ્ય, ગોમતેશ્વર, અમદાવાદ, લખનૌ, વડોદરા, ગીરનાં જંગલો. | ||
સામાન્ય જ્ઞાન | {{Poem2Close}} | ||
'''સામાન્ય જ્ઞાન''' | |||
{{Poem2Open}} | |||
‘કોયડા સંગ્રહ’ (ધીરજલાલ ટો, શાહ) ગણિતની ગમ્મત. 'ઋતુના રંગો' અને ‘સૌદર્યની દૃષ્ટિએ' (દક્ષિણામૂર્તિ બાલસાહિત્ય વાટિકા): એ બેઉ વર્ણનાત્મક સુન્દર શબ્દચિત્રો છે. ‘આતશબાજી’ (ગાંડીવ બાલોદ્યાનમાળા): વાર્તા, કવિતા, કોયડા, રમૂજના બાલોપયોગી લેખો. | ‘કોયડા સંગ્રહ’ (ધીરજલાલ ટો, શાહ) ગણિતની ગમ્મત. 'ઋતુના રંગો' અને ‘સૌદર્યની દૃષ્ટિએ' (દક્ષિણામૂર્તિ બાલસાહિત્ય વાટિકા): એ બેઉ વર્ણનાત્મક સુન્દર શબ્દચિત્રો છે. ‘આતશબાજી’ (ગાંડીવ બાલોદ્યાનમાળા): વાર્તા, કવિતા, કોયડા, રમૂજના બાલોપયોગી લેખો. | ||
‘અશોક બાલપુસ્તકમાળા'ની પુસ્તિકાઓ–કાગળના કીમિયા’, (પ્રિયવદન બક્ષી), ‘રંભાનું રસોઈઘર-ખંડ ૩’-(સુમતિ નાગરદાસ પટેલ), 'ચોપગાની દુનિયા ખંડ ૧-૨' (રમણલાલ નાનાલાલ, શાહ) જુદાંજુદાં પ્રાણીઓએ રજૂ કરેલી આત્મકથાઓ, ‘વિજ્ઞાનવિહાર ખંડ ૩-૪-૫' (નવલકાંત ભાવસાર), 'દગાબાજ દુશ્મન’ (ચંદ્રભાઈ ભટ્ટ) ‘ઉધઈનું જીવન' 'પત્રપેટી' (રમણલાલ શાહ), ‘કુતૂહલ-ખંડ-૨' (પદ્મકાન્ત શાહ), 'વડવાઈઓ' ખડ ૧-૨ (હિંમતલાલ મર્થક) વૃક્ષ વનસ્પતિની વાતો, ‘કોણ, કેમ અને શું?’ (પુરુષોત્તમ હ પટેલ), ‘નવી નવાઈઓ' (રમણલાલ શાહ), 'છેતરાતી નજર ખંડ ૧–૨' (નાગરદાસ પટેલ), ‘આપણી મહાસભા' ખંડ ૧-૨ (નાગરદાસ પટેલ). | ‘અશોક બાલપુસ્તકમાળા'ની પુસ્તિકાઓ–કાગળના કીમિયા’, (પ્રિયવદન બક્ષી), ‘રંભાનું રસોઈઘર-ખંડ ૩’-(સુમતિ નાગરદાસ પટેલ), 'ચોપગાની દુનિયા ખંડ ૧-૨' (રમણલાલ નાનાલાલ, શાહ) જુદાંજુદાં પ્રાણીઓએ રજૂ કરેલી આત્મકથાઓ, ‘વિજ્ઞાનવિહાર ખંડ ૩-૪-૫' (નવલકાંત ભાવસાર), 'દગાબાજ દુશ્મન’ (ચંદ્રભાઈ ભટ્ટ) ‘ઉધઈનું જીવન' 'પત્રપેટી' (રમણલાલ શાહ), ‘કુતૂહલ-ખંડ-૨' (પદ્મકાન્ત શાહ), 'વડવાઈઓ' ખડ ૧-૨ (હિંમતલાલ મર્થક) વૃક્ષ વનસ્પતિની વાતો, ‘કોણ, કેમ અને શું?’ (પુરુષોત્તમ હ પટેલ), ‘નવી નવાઈઓ' (રમણલાલ શાહ), 'છેતરાતી નજર ખંડ ૧–૨' (નાગરદાસ પટેલ), ‘આપણી મહાસભા' ખંડ ૧-૨ (નાગરદાસ પટેલ). | ||