ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/હું કહું તેમ કરો — નીતા રામૈયા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Added poem)
No edit summary
Line 48: Line 48:
સ્ત્રીના ભાલ પર સૌભાગ્યસૂચક ચાંદલો હોય છે, પણ પુરુષના કપાળે સ્ત્રી-અવહેલનાની કાળી ટીલી હોય છે. પુરુષના કલ્યાણ માટે સ્ત્રીના કંઠે મંગળસૂત્ર હોય,તો પુરુષના કંઠે સ્ત્રી-સમાનતાનું સૂત્ર ન હોવું જોઈએ?
સ્ત્રીના ભાલ પર સૌભાગ્યસૂચક ચાંદલો હોય છે, પણ પુરુષના કપાળે સ્ત્રી-અવહેલનાની કાળી ટીલી હોય છે. પુરુષના કલ્યાણ માટે સ્ત્રીના કંઠે મંગળસૂત્ર હોય,તો પુરુષના કંઠે સ્ત્રી-સમાનતાનું સૂત્ર ન હોવું જોઈએ?


કવયિત્રી જાણે છે કે રાતોરાત પરિસ્થિતિ બદલાવાની નથી.માટે કહે છે, આજે તો આટલું કરો: જાગ્યા ત્યારથી સવાર.
કવયિત્રી જાણે છે કે રાતોરાત પરિસ્થિતિ બદલાવાની નથી. માટે કહે છે, આજે તો આટલું કરો: જાગ્યા ત્યારથી સવાર.
{{Poem2Close}}
{{Poem2Close}}


Navigation menu