ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ભી. ન. વણકર: Difference between revisions

Jump to navigation Jump to search
+ Pictures
(+Text Uplaod)
 
(+ Pictures)
Line 2: Line 2:
{{Heading|સમાજલક્ષી વાર્તાઓના વાર્તાકાર : શ્રી. ભી. ન. વણકર|દશરથ પરમાર}}
{{Heading|સમાજલક્ષી વાર્તાઓના વાર્તાકાર : શ્રી. ભી. ન. વણકર|દશરથ પરમાર}}


[[File:Anil Waghela.jpg|200px|right]]
[[File:B. N. Vankar.jpg|200px|right]]


'''સર્જક-પરિચય :'''
'''સર્જક-પરિચય :'''
Line 10: Line 10:
'''કૃતિ-પરિચય :'''
'''કૃતિ-પરિચય :'''
'''(૧) વિલોપન (૨૦૦૧, પ્ર. આ.) :'''  
'''(૧) વિલોપન (૨૦૦૧, પ્ર. આ.) :'''  
[[File:Vilopan by B. N. Vankar - Book Cover.jpg|200px|right]]
{{Poem2Open}}
{{Poem2Open}}
ભી. ન. વણકરના પ્રથમ વાર્તાસંગ્રહ ‘વિલોપન’માં કુલ ૧૪ વાર્તાઓ છે. આ સંગ્રહ પોતાનાં સહોદરોને અર્પણ કર્યો છે. ‘સમાજલક્ષી વાર્તાઓનો વંટોળ’ શીર્ષકથી દલપત ચૌહાણે પ્રસ્તાવના લખી છે. ‘મારી વાર્તા-યાત્રા’ અન્તર્ગત લેખકે કહ્યું છે કે, ‘જે સમાજમાં હું જન્મ્યો છું, જીવ્યો છું, જોયું છે, અનુભવ્યું છે – તે અદ્‌ભુત છે, અનન્ય છે. દલિત સમાજનું જીવાતું જીવન વિશિષ્ટ, મૌલિક, સમૃદ્ધ છે. એને આલેખવા દલિત સાહિત્યને તેના મેઘાણીની જરૂર છે.’
ભી. ન. વણકરના પ્રથમ વાર્તાસંગ્રહ ‘વિલોપન’માં કુલ ૧૪ વાર્તાઓ છે. આ સંગ્રહ પોતાનાં સહોદરોને અર્પણ કર્યો છે. ‘સમાજલક્ષી વાર્તાઓનો વંટોળ’ શીર્ષકથી દલપત ચૌહાણે પ્રસ્તાવના લખી છે. ‘મારી વાર્તા-યાત્રા’ અન્તર્ગત લેખકે કહ્યું છે કે, ‘જે સમાજમાં હું જન્મ્યો છું, જીવ્યો છું, જોયું છે, અનુભવ્યું છે – તે અદ્‌ભુત છે, અનન્ય છે. દલિત સમાજનું જીવાતું જીવન વિશિષ્ટ, મૌલિક, સમૃદ્ધ છે. એને આલેખવા દલિત સાહિત્યને તેના મેઘાણીની જરૂર છે.’
Line 24: Line 25:
{{Poem2Close}}
{{Poem2Close}}
(૨) અંતરાલ (૨૦૧૯, પ્ર. આ.) :  
(૨) અંતરાલ (૨૦૧૯, પ્ર. આ.) :  
 
[[File:Antaral by B. N. Vankar - Book Cover.jpg|200px|right]]
{{Poem2Open}}
{{Poem2Open}}
‘અંતરાલ’માં કુલ ૧૫ વાર્તાઓ છે. ‘સામાજિક અવ્યવસ્થાઓ સામે રોષ વ્યક્ત કરતી વાર્તાઓ’ શીર્ષકથી મોહન પરમારે પ્રસ્તાવના લખી છે. પરિશિષ્ટમાં સંગ્રહની સાત વાર્તાઓ – ‘અંતરાલ’, ‘સન્મતિ’, ‘પુનઃ અવતરણ’, ‘આંબાવાડિયું’, ‘વિટમણા’,‘ ગોરોચન’ અને ‘તરફડાટ’ વિશેના આસ્વાદ લેખો છે.
‘અંતરાલ’માં કુલ ૧૫ વાર્તાઓ છે. ‘સામાજિક અવ્યવસ્થાઓ સામે રોષ વ્યક્ત કરતી વાર્તાઓ’ શીર્ષકથી મોહન પરમારે પ્રસ્તાવના લખી છે. પરિશિષ્ટમાં સંગ્રહની સાત વાર્તાઓ – ‘અંતરાલ’, ‘સન્મતિ’, ‘પુનઃ અવતરણ’, ‘આંબાવાડિયું’, ‘વિટમણા’,‘ ગોરોચન’ અને ‘તરફડાટ’ વિશેના આસ્વાદ લેખો છે.

Navigation menu