31,397
edits
(+ Text) |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|મોહન પરમાર વાર્તાકાર તરીકે |અજય રાવલ}} | {{Heading|મોહન પરમાર વાર્તાકાર તરીકે |અજય રાવલ}} | ||
[[File: | [[File:Mohan Parmar 2.jpg|200px|right]] | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 15: | Line 15: | ||
મોહન પરમારના વાર્તાસંગ્રહો આ મુજબ છે ૧) ‘કોલાહલ’ (૧૯૮૦; ૧૨ વાર્તાઓ) ૨) ‘નકલંક’ (૧૯૯૧; ૨૨ વાર્તાઓ) ૩) ‘કુંભી’ (૧૯૯૬; ૨૧ વાર્તાઓ) ૪) ‘પોઠ’ (૨૦૦૧; ૧૮ વાર્તાઓ) ૫) ‘અંચળો’ (૨૦૦૮; ૧૭ વાર્તાઓ) ૬) ‘હણહણાટી’ (૨૦૧૬; ૧૪ વાર્તાઓ) ૭) ‘અચરજ’ (૨૦૨૦; ૧૪ વાર્તાઓ) આમ, સાત સંગ્રહની કુલ વાર્તાસંખ્યા ૧૧૭ થાય છે. | મોહન પરમારના વાર્તાસંગ્રહો આ મુજબ છે ૧) ‘કોલાહલ’ (૧૯૮૦; ૧૨ વાર્તાઓ) ૨) ‘નકલંક’ (૧૯૯૧; ૨૨ વાર્તાઓ) ૩) ‘કુંભી’ (૧૯૯૬; ૨૧ વાર્તાઓ) ૪) ‘પોઠ’ (૨૦૦૧; ૧૮ વાર્તાઓ) ૫) ‘અંચળો’ (૨૦૦૮; ૧૭ વાર્તાઓ) ૬) ‘હણહણાટી’ (૨૦૧૬; ૧૪ વાર્તાઓ) ૭) ‘અચરજ’ (૨૦૨૦; ૧૪ વાર્તાઓ) આમ, સાત સંગ્રહની કુલ વાર્તાસંખ્યા ૧૧૭ થાય છે. | ||
મોહન પરમારની વાર્તાઓનું વિષયવૈવિધ્ય ખૂબ જ નોંધપાત્ર છે. નગર કે ગ્રામ, વ્યક્તિ કે સમાજ, ઊંચ કે નીચ જ્યાં જ્યાં મનુષ્ય છે, સંબંધ છે, એમાં કટોકટી છે, સંકુલતા છે એ વાર્તાકાર માટે વિષય બની જાય છે. વાર્તાકાર પછી એને ઘટના, પાત્રો, પરિવેશ વગેરે ઘટકો વડે વાર્તારૂપ આપે છે. એની રચનારીતિ કે નિરૂપણરીતિ વાર્તાએ વાર્તામાં જુદી જુદી હોય છે. આ વિષયવૈવિધ્ય અને નિરૂપણરીતિની દૃષ્ટિએ મોહન પરમારની વાર્તાઓનું વાચન કરી એના વિશેષો બતાવી, એમની વાર્તાકળાની સમીક્ષા કરવાનો, અને, આ સમયગાળામાં એમના પ્રદાન થકી એમને અનુ-આધુનિકતાવાદી વાર્તાઓને ઓળખ આપવા કેવી મહત્ત્વની ભૂમિકા ભજવી છે એનાં નિરીક્ષણો આપવાનો પ્રયત્ન છે. | મોહન પરમારની વાર્તાઓનું વિષયવૈવિધ્ય ખૂબ જ નોંધપાત્ર છે. નગર કે ગ્રામ, વ્યક્તિ કે સમાજ, ઊંચ કે નીચ જ્યાં જ્યાં મનુષ્ય છે, સંબંધ છે, એમાં કટોકટી છે, સંકુલતા છે એ વાર્તાકાર માટે વિષય બની જાય છે. વાર્તાકાર પછી એને ઘટના, પાત્રો, પરિવેશ વગેરે ઘટકો વડે વાર્તારૂપ આપે છે. એની રચનારીતિ કે નિરૂપણરીતિ વાર્તાએ વાર્તામાં જુદી જુદી હોય છે. આ વિષયવૈવિધ્ય અને નિરૂપણરીતિની દૃષ્ટિએ મોહન પરમારની વાર્તાઓનું વાચન કરી એના વિશેષો બતાવી, એમની વાર્તાકળાની સમીક્ષા કરવાનો, અને, આ સમયગાળામાં એમના પ્રદાન થકી એમને અનુ-આધુનિકતાવાદી વાર્તાઓને ઓળખ આપવા કેવી મહત્ત્વની ભૂમિકા ભજવી છે એનાં નિરીક્ષણો આપવાનો પ્રયત્ન છે. | ||
[[File:Kolahal by Mohan Parmar - Book Cover.jpg|200px|left]] | |||
‘કોલાહલ’ નામના સંગ્રહથી વાર્તાક્ષેત્રે પ્રવૃત્ત થનાર વાર્તાકારની ‘સમય’, ‘ફરી કો’કવાર’, ‘સંકેત’ જેવી કેટલીક ધ્યાનપાત્ર છે, આ વાર્તાઓમાં આધુનિક વાર્તાઓ કરતા વિષયવસ્તુ અને નિરૂપણ રીતે બદલાયેલી જોઈ શકાય છે. વ્યક્તિની સામે સમાજ, વસ્તુસંકલનાની સળંગસૂત્રતા, શિષ્ટ ભાષાની સામે બોલી, જેવાં તત્ત્વો ખાસ નોંધપાત્ર છે. જેમ કે, ધનીની બોલી, ‘ઇયંન આયા પછ જજોને. તમને બાંધી રાશ્યા છ... ન આવે તો મારો હંગાથ તમારે કરવો પડશે.’ | ‘કોલાહલ’ નામના સંગ્રહથી વાર્તાક્ષેત્રે પ્રવૃત્ત થનાર વાર્તાકારની ‘સમય’, ‘ફરી કો’કવાર’, ‘સંકેત’ જેવી કેટલીક ધ્યાનપાત્ર છે, આ વાર્તાઓમાં આધુનિક વાર્તાઓ કરતા વિષયવસ્તુ અને નિરૂપણ રીતે બદલાયેલી જોઈ શકાય છે. વ્યક્તિની સામે સમાજ, વસ્તુસંકલનાની સળંગસૂત્રતા, શિષ્ટ ભાષાની સામે બોલી, જેવાં તત્ત્વો ખાસ નોંધપાત્ર છે. જેમ કે, ધનીની બોલી, ‘ઇયંન આયા પછ જજોને. તમને બાંધી રાશ્યા છ... ન આવે તો મારો હંગાથ તમારે કરવો પડશે.’ | ||
[[File:Nakalank by Mohan Parmar - Book Cover.jpg|200px|left]] | |||
બીજો સંગ્રહ ‘નકલંક’ વાર્તાકારના વિકાસનો પરિચાયક બની રહે છે. એકાદ દાયકા પછી આવેલા આ સંગ્રહની બાવીસ વાર્તામાંથી નકલંક, આંધુ, હિરવણુ, વાડો, ચૂવો, શિકાર, કોહ, સાંજ, તણખલું જેવી કળાત્મક વાર્તાઓ મળે છે. ‘નકલંક’ વણકર નાયક કાંતિ અને મુખીની પત્ની દીવા વચ્ચેના સંબંધોનું અહીંયા આલેખન છે. દીવાએ કાંતિને ખેતરમાં આવવા કહ્યું છે પણ એ જતો નથી, નકલંક રહે પણ, દીવાની લાજ સેધાએ લૂંટી, એ કલંકિત થયો. આખી વાર્તાનો પરિવેશ વણાટકામનું બારીકીથી થયેલું વર્ણનઃ’ ઊંચાનીચા થતા રાચ અને કાપડ પર ઠોકાતી ફણી કાંતિને અત્યારે અળખામણા લાગી રહ્યા હતા એનો એક પગ જોરદાર રીતે પાવડી પર ઠોકાયો ફટાક કરતી રાચને બાંધેલી દોરી તૂટી ગઈ રાચ વેજા પર લબડી પડ્યાં. એક હાથ હાથા પરથી છટકી ગયો. બીજા હાથે પકડાયેલી પર હાથના આંગળાની છાપ ઊપસી આવી.’ આરંભે વણાટ અધૂરું મુકાયાનો ઉલ્લેખ ને અંતે પણ વણાટ અધૂરું જ રહ્યું એ ઘટના પાત્રોના મનોભાવને વ્યક્ત કરે છે. ‘આંધુ’ શના સેનમા અને ભોળીદાને એક પરિસ્થિતિમાં મૂકીને આવેલું આંધુ એના પરિવેશને ભોળીદાના ભય આશંકા સાથે મૂકતાં ઊભા થતાં ભાવવર્તુળો, આંધુથી દૂર થઈને નરી માણસાઈમાં પરિણમે છે. એને કળાત્મક રીતે પ્રગટાવે છે. સામાન્ય ઘટના આવા દૃષ્ટિકોણથી અસામાન્ય થઈ ગઈ છે. એમાં પ્રયોજાયેલા બોલી, પાત્રોનું માનસ, ભય, શંકા, વેર સાથે આંધુથી રચાતો પરિવેશ, કથન વર્ણન, કાકુ વગેરે વાર્તાકારની કલાસૂઝને દર્શાવે છે. ‘ચૂવો’ વાર્તામાં દલિત દંપતીના જીવનની કોઠે પડેલી ગરીબાઈની ઘટના વરસાદના જોર સામે ગુણિયાથી એને બચાવવાની મથામણ સામે વરસાદે ભીંજાયેલી ચંપાને જોઈ શનામાં જાગેલી કામેચ્છાના આક્રમણ મૂકીને પરિસ્થિતિજન્ય વિરોધની તાણ આલેખી છે. કામાતુર શનાની ઇચ્છા આડે આવતાં વિઘ્નો હળવાશથી આલેખાયાં છે. વિઘ્નો દૂર થતાં શના વરસી તો પડ્યો પણ તૃપ્તિ ન થઈ. શનાની આછરી જતી કામેચ્છા એ ‘મીણ જેવો થઈને ચૂવામાંથી ટપકતાં પાણી સામે અસહાય સ્થિતિમાં તાકતો રહ્યો’ એવા કથન દ્વારા કહેવાય છે. સન્નિધિકરણની પ્રયુક્તિનો કાર્યસાધક વિનિયોગ થયો છે. ‘હિરવણું’ વાર્તાનાયિકા જીવીના સંકુલ મનોભાવોને પ્રતીકાત્મક રીતે પ્રગટાવે છે એના માટે હિરવણાનો વિનિયોગ વાર્તાને કલાત્મક બનાવવામાં ઘણો ઉપકારક સાબિત થાય છે. એક બાજુ ગલબાજીની પજવણીથી ત્રસ્ત જીવી કામમાં જીવ પરોવી શકતી નથી પણ વાર્તા અંતે ગલબાજીની ગેરહાજરીથી સૂનકાર લાગે છે! જીવીની આવી દ્વિવિધ મનઃસ્થિતિની સંકુલતા વ્પાયક રીતે મનુષ્યચિત્તના અતલને પ્રગટાવે છે. ‘સાંજ’ વાર્તાની દીપ્તિની આવી દોલાયમાન દશાને એક બાજુ પતિ-બાળકો ને બીજી બાજુ સુભાષ તરફ ખેંચાણ – એમાંથી છુટકારો મેળવતી સ્ત્રી તરીકે અને આત્મનિર્ભર બને એવું આસ્વાદ્ય નિરૂપણ થયું છે. | બીજો સંગ્રહ ‘નકલંક’ વાર્તાકારના વિકાસનો પરિચાયક બની રહે છે. એકાદ દાયકા પછી આવેલા આ સંગ્રહની બાવીસ વાર્તામાંથી નકલંક, આંધુ, હિરવણુ, વાડો, ચૂવો, શિકાર, કોહ, સાંજ, તણખલું જેવી કળાત્મક વાર્તાઓ મળે છે. ‘નકલંક’ વણકર નાયક કાંતિ અને મુખીની પત્ની દીવા વચ્ચેના સંબંધોનું અહીંયા આલેખન છે. દીવાએ કાંતિને ખેતરમાં આવવા કહ્યું છે પણ એ જતો નથી, નકલંક રહે પણ, દીવાની લાજ સેધાએ લૂંટી, એ કલંકિત થયો. આખી વાર્તાનો પરિવેશ વણાટકામનું બારીકીથી થયેલું વર્ણનઃ’ ઊંચાનીચા થતા રાચ અને કાપડ પર ઠોકાતી ફણી કાંતિને અત્યારે અળખામણા લાગી રહ્યા હતા એનો એક પગ જોરદાર રીતે પાવડી પર ઠોકાયો ફટાક કરતી રાચને બાંધેલી દોરી તૂટી ગઈ રાચ વેજા પર લબડી પડ્યાં. એક હાથ હાથા પરથી છટકી ગયો. બીજા હાથે પકડાયેલી પર હાથના આંગળાની છાપ ઊપસી આવી.’ આરંભે વણાટ અધૂરું મુકાયાનો ઉલ્લેખ ને અંતે પણ વણાટ અધૂરું જ રહ્યું એ ઘટના પાત્રોના મનોભાવને વ્યક્ત કરે છે. ‘આંધુ’ શના સેનમા અને ભોળીદાને એક પરિસ્થિતિમાં મૂકીને આવેલું આંધુ એના પરિવેશને ભોળીદાના ભય આશંકા સાથે મૂકતાં ઊભા થતાં ભાવવર્તુળો, આંધુથી દૂર થઈને નરી માણસાઈમાં પરિણમે છે. એને કળાત્મક રીતે પ્રગટાવે છે. સામાન્ય ઘટના આવા દૃષ્ટિકોણથી અસામાન્ય થઈ ગઈ છે. એમાં પ્રયોજાયેલા બોલી, પાત્રોનું માનસ, ભય, શંકા, વેર સાથે આંધુથી રચાતો પરિવેશ, કથન વર્ણન, કાકુ વગેરે વાર્તાકારની કલાસૂઝને દર્શાવે છે. ‘ચૂવો’ વાર્તામાં દલિત દંપતીના જીવનની કોઠે પડેલી ગરીબાઈની ઘટના વરસાદના જોર સામે ગુણિયાથી એને બચાવવાની મથામણ સામે વરસાદે ભીંજાયેલી ચંપાને જોઈ શનામાં જાગેલી કામેચ્છાના આક્રમણ મૂકીને પરિસ્થિતિજન્ય વિરોધની તાણ આલેખી છે. કામાતુર શનાની ઇચ્છા આડે આવતાં વિઘ્નો હળવાશથી આલેખાયાં છે. વિઘ્નો દૂર થતાં શના વરસી તો પડ્યો પણ તૃપ્તિ ન થઈ. શનાની આછરી જતી કામેચ્છા એ ‘મીણ જેવો થઈને ચૂવામાંથી ટપકતાં પાણી સામે અસહાય સ્થિતિમાં તાકતો રહ્યો’ એવા કથન દ્વારા કહેવાય છે. સન્નિધિકરણની પ્રયુક્તિનો કાર્યસાધક વિનિયોગ થયો છે. ‘હિરવણું’ વાર્તાનાયિકા જીવીના સંકુલ મનોભાવોને પ્રતીકાત્મક રીતે પ્રગટાવે છે એના માટે હિરવણાનો વિનિયોગ વાર્તાને કલાત્મક બનાવવામાં ઘણો ઉપકારક સાબિત થાય છે. એક બાજુ ગલબાજીની પજવણીથી ત્રસ્ત જીવી કામમાં જીવ પરોવી શકતી નથી પણ વાર્તા અંતે ગલબાજીની ગેરહાજરીથી સૂનકાર લાગે છે! જીવીની આવી દ્વિવિધ મનઃસ્થિતિની સંકુલતા વ્પાયક રીતે મનુષ્યચિત્તના અતલને પ્રગટાવે છે. ‘સાંજ’ વાર્તાની દીપ્તિની આવી દોલાયમાન દશાને એક બાજુ પતિ-બાળકો ને બીજી બાજુ સુભાષ તરફ ખેંચાણ – એમાંથી છુટકારો મેળવતી સ્ત્રી તરીકે અને આત્મનિર્ભર બને એવું આસ્વાદ્ય નિરૂપણ થયું છે. | ||
[[File:Kumbhi by Mohan Parmar - Book Cover.jpg|200px|left]] | |||
[[File:AnchaLo by Mohan Parmar - Book Cover.jpg|200px|left]] | |||
[[File:HaNhaNati by Mohan Parmar - Book Cover.jpg|200px|left]] | |||
ત્રીજો સંગ્રહ ‘કુંભી’માં એકવીસ વાર્તાઓ છે, આમાંથી ‘તેતર’, ‘કુંભી’, ‘વાયક’, ‘કળણ’, ‘થળી’, ‘મંડપ’, ‘છીંડું’, ‘ઘૂરી’ જેવી વાર્તાઓ સારી વાર્તાકળાનાં દૃષ્ટાંતો છે. આમાંથી મોટાભાગની વાર્તા સામાજિક વાસ્તવને મૂર્ત કરે છે. રોજબરોજના જીવનમાંથી સંવેદનને ઝીલી એને વાર્તારૂપ આપે છે. જેમ કે તેતરમાં ભૂખ, થળીમાં શોષણ અને પ્રતિકાર, કુંભીમાં સ્ત્રીની અવહેલના, ઘૂરીમાં ભય અને એમાંથી પ્રગટતું હાસ્ય, મંડપમાં અહંકાર, વાયકમાં દ્વન્દ્વ અને અહંકારમાંથી મુક્તિનું આલેખન છે. | ત્રીજો સંગ્રહ ‘કુંભી’માં એકવીસ વાર્તાઓ છે, આમાંથી ‘તેતર’, ‘કુંભી’, ‘વાયક’, ‘કળણ’, ‘થળી’, ‘મંડપ’, ‘છીંડું’, ‘ઘૂરી’ જેવી વાર્તાઓ સારી વાર્તાકળાનાં દૃષ્ટાંતો છે. આમાંથી મોટાભાગની વાર્તા સામાજિક વાસ્તવને મૂર્ત કરે છે. રોજબરોજના જીવનમાંથી સંવેદનને ઝીલી એને વાર્તારૂપ આપે છે. જેમ કે તેતરમાં ભૂખ, થળીમાં શોષણ અને પ્રતિકાર, કુંભીમાં સ્ત્રીની અવહેલના, ઘૂરીમાં ભય અને એમાંથી પ્રગટતું હાસ્ય, મંડપમાં અહંકાર, વાયકમાં દ્વન્દ્વ અને અહંકારમાંથી મુક્તિનું આલેખન છે. | ||
‘તેતર’ વાર્તા ભૂખ ને ગરીબીથી ત્રસ્ત હેમતાજીની બદલાયેલી મનોસ્થિતિનું કથન અને વાર્તા સંરચના સરસ રીતે કરીને વાર્તાકારે વાર્તાના અંતે – શિકાર કરેલાં તેતરને ઉઠાવવા જતા એનું તેતરપણું હેમતાજીને વાગતું બતાવીને એની પાસે સ્ત્રીઓના ઠિઠિયારા મૂકીને ભૂખને એની વિભિષિકાને પ્રકૃતિની નિર્મમતાની સહોપસ્થિતિથી વાર્તાસૂરને વ્યંજિત કર્યો છે. ‘કુંભી’ ઘરના મોભ ને છાપરાને ટેકો આપે છે એનો પ્રતીકાત્મક વિનિયોગ, નિઃસંતાન શકરી, સંતાનપ્રાપ્તિ માટે પતિ કરસનને નવી વહુ આવે તો ઘડપણ સુધરે એવી આશા ફળી નહીં ને નવી વહુ આવવાથી સહવાસ/આધાર સુખ પણ છિનવાઈ જાય છે. નવી વહુ સાથેની રતિક્રીડા જોવાની શકરીની મથામણ ઈર્ષ્યા કરતાં વેદનાપૂર્ણ વધારે લાગે છે. એના મનોભાવની અભિવ્યક્તિ માટે થતું કથન, સ્ત્રી માટે વિદારક એવું નવીનું આવવું, એના હક્કને છિનવાઈ જવાની પીડા ને કુંભીનો ટેકો લેતી શકરી પાસે આવતો વાર્તાઅંત પ્રતીકાત્મક બને છે. વાતાવરણ ને બોલીથી આવતી બળકટતા વાર્તાકળાને ઉપકારક બની છે. | ‘તેતર’ વાર્તા ભૂખ ને ગરીબીથી ત્રસ્ત હેમતાજીની બદલાયેલી મનોસ્થિતિનું કથન અને વાર્તા સંરચના સરસ રીતે કરીને વાર્તાકારે વાર્તાના અંતે – શિકાર કરેલાં તેતરને ઉઠાવવા જતા એનું તેતરપણું હેમતાજીને વાગતું બતાવીને એની પાસે સ્ત્રીઓના ઠિઠિયારા મૂકીને ભૂખને એની વિભિષિકાને પ્રકૃતિની નિર્મમતાની સહોપસ્થિતિથી વાર્તાસૂરને વ્યંજિત કર્યો છે. ‘કુંભી’ ઘરના મોભ ને છાપરાને ટેકો આપે છે એનો પ્રતીકાત્મક વિનિયોગ, નિઃસંતાન શકરી, સંતાનપ્રાપ્તિ માટે પતિ કરસનને નવી વહુ આવે તો ઘડપણ સુધરે એવી આશા ફળી નહીં ને નવી વહુ આવવાથી સહવાસ/આધાર સુખ પણ છિનવાઈ જાય છે. નવી વહુ સાથેની રતિક્રીડા જોવાની શકરીની મથામણ ઈર્ષ્યા કરતાં વેદનાપૂર્ણ વધારે લાગે છે. એના મનોભાવની અભિવ્યક્તિ માટે થતું કથન, સ્ત્રી માટે વિદારક એવું નવીનું આવવું, એના હક્કને છિનવાઈ જવાની પીડા ને કુંભીનો ટેકો લેતી શકરી પાસે આવતો વાર્તાઅંત પ્રતીકાત્મક બને છે. વાતાવરણ ને બોલીથી આવતી બળકટતા વાર્તાકળાને ઉપકારક બની છે. | ||
‘વાયક’ રૂપાંદેનું સ્ખલન અને એને ખાળવા એનું મનોમંથન એ મુખ્ય છે. વરસાદી વાતાવરણ ગમે છે એમ ચિંતા કરાવે છે. વરસાદને બાંધી દે છે. પશુત્રાડે ભડકે ને રૂપાંદે નીચે પડે એ પહેલા દુધાજી એને ઊંચકીને ભોંય પર મૂકી દે છે આ સ્ખલન અને એથી ઊભી થતી પરિસ્થિતિ’ ‘તમે રૂપાંદે છો કે બાલાજોગણ?’ એ સમયે દુધાજીનો દેહ દેખાય છે પણ પોતે બાલાજોગણ જ છે, એવી આત્મખોજ કરે છે. એકતારાના તાર તૂટવા એ અહમ્ ઓગળવાનું પ્રતીક છે. પ્રકૃતિના પરિવેશનો વિનિયોગમાં સર્જકની વાર્તાસૂઝ જોઈ શકાય છે. કથનવર્ણન દ્વારા જન્મતો વાર્તારસથી વાર્તા સાદ્યંત ગતિશીલ રહે છે. | ‘વાયક’ રૂપાંદેનું સ્ખલન અને એને ખાળવા એનું મનોમંથન એ મુખ્ય છે. વરસાદી વાતાવરણ ગમે છે એમ ચિંતા કરાવે છે. વરસાદને બાંધી દે છે. પશુત્રાડે ભડકે ને રૂપાંદે નીચે પડે એ પહેલા દુધાજી એને ઊંચકીને ભોંય પર મૂકી દે છે આ સ્ખલન અને એથી ઊભી થતી પરિસ્થિતિ’ ‘તમે રૂપાંદે છો કે બાલાજોગણ?’ એ સમયે દુધાજીનો દેહ દેખાય છે પણ પોતે બાલાજોગણ જ છે, એવી આત્મખોજ કરે છે. એકતારાના તાર તૂટવા એ અહમ્ ઓગળવાનું પ્રતીક છે. પ્રકૃતિના પરિવેશનો વિનિયોગમાં સર્જકની વાર્તાસૂઝ જોઈ શકાય છે. કથનવર્ણન દ્વારા જન્મતો વાર્તારસથી વાર્તા સાદ્યંત ગતિશીલ રહે છે. | ||
[[File:PoTh by Mohan Parmar - Book Cover.jpg|200px|left]] | |||
‘પોઠ’ સંગ્રહની અઢાર વાર્તાઓનું વિષયવૈવિધ્ય ખાસ્સું છે. નગર, શહેર, ચાલી, ગ્રામ, ભાગોળ, આશ્રમ અને વણઝારાની એમ વિવિધ વાર્તાઓ’ છે. ‘અશ્વપાલ, પિંગળા, કાનાજી,’ ‘લાગ’, ખળી, ખાંચો, રઢ, આંગણું, ભાગોળ, પોઠ જેવી વાર્તાઓ એની કલાત્મકતાને લીધે ધ્યાનપાત્ર છે. ‘અશ્વપાલ...’ એ વાર્તા ભવાઈમાં સ્ત્રીવેશ ધારણ કરતાં મફા તરફ કાનાજી આકર્ષિત થાય છે. મુખ્ય ઘટના આજે ભરથરીનો ખેલ છે ને પિંગળાનું પાત્ર મફો ભજવવાનો છે એટલે પત્ની જીવુબા સાથે, દારૂના નશામાં જાય છે પિંગળાના પાત્રથી વાસના અંધ બની મફા પર આક્રમણ કરે છે, ઝપાઝપીથી કાનાજીને મફો પુરુષ છે એ ભાન થાય છે અપમાનિત કાનાજીને નશો ઊતરે છે. જીવુબા ગુસ્સે થશે એ વાતે ડરતો કાનાજી જુએ છે કે એણે માને ખાનગીમાં આપેલું માદળિયું પત્નીની ડોકમાં છે! એનાથી બોલાય જાય છે, ‘હટ્... રાન્ડ ...પિંગળા!’ આ વાર્તા અંતથી થતો રહસ્યસ્ફોટ શીર્ષકને સાર્થક કરે છે તો, એનો ભર્તૃહરિ સાથે સંબંધ જોડાયને માનવીય સંકુલતાનો એક ખૂણો અજવાળે છે. | ‘પોઠ’ સંગ્રહની અઢાર વાર્તાઓનું વિષયવૈવિધ્ય ખાસ્સું છે. નગર, શહેર, ચાલી, ગ્રામ, ભાગોળ, આશ્રમ અને વણઝારાની એમ વિવિધ વાર્તાઓ’ છે. ‘અશ્વપાલ, પિંગળા, કાનાજી,’ ‘લાગ’, ખળી, ખાંચો, રઢ, આંગણું, ભાગોળ, પોઠ જેવી વાર્તાઓ એની કલાત્મકતાને લીધે ધ્યાનપાત્ર છે. ‘અશ્વપાલ...’ એ વાર્તા ભવાઈમાં સ્ત્રીવેશ ધારણ કરતાં મફા તરફ કાનાજી આકર્ષિત થાય છે. મુખ્ય ઘટના આજે ભરથરીનો ખેલ છે ને પિંગળાનું પાત્ર મફો ભજવવાનો છે એટલે પત્ની જીવુબા સાથે, દારૂના નશામાં જાય છે પિંગળાના પાત્રથી વાસના અંધ બની મફા પર આક્રમણ કરે છે, ઝપાઝપીથી કાનાજીને મફો પુરુષ છે એ ભાન થાય છે અપમાનિત કાનાજીને નશો ઊતરે છે. જીવુબા ગુસ્સે થશે એ વાતે ડરતો કાનાજી જુએ છે કે એણે માને ખાનગીમાં આપેલું માદળિયું પત્નીની ડોકમાં છે! એનાથી બોલાય જાય છે, ‘હટ્... રાન્ડ ...પિંગળા!’ આ વાર્તા અંતથી થતો રહસ્યસ્ફોટ શીર્ષકને સાર્થક કરે છે તો, એનો ભર્તૃહરિ સાથે સંબંધ જોડાયને માનવીય સંકુલતાનો એક ખૂણો અજવાળે છે. | ||
‘ખાંચો’, દામ્પત્યજીવનની સંકુલતાનું એક બીજું રૂપ પ્રગટાવે છે. ક્યારેક કોઈ સાથે સ્નેહસંબંધે જોડાયેલાં પત્ની રમીલા એને ભૂલી નથી નાયક શરીરથી લાચાર છે, એને ખાંચા સુધી જવાનું મન થાય છે. તો, રમીલા સંભળાવે છે, ‘હજી ખોડ ભૂલતા નથી. મારો છાલ છોડો હવે! તમારી સગલી કેમ આવતી નથી તમને સાચવવા! આ વાતે આઘાત અનુભવતા પ્રમોદભાઈ ખાંચા સુધી પહોંચી જ જાય છે એમ વિદ્રોહ કરે છે. ખાંચો શીર્ષક એકાધિક અર્થમાં વિસ્તરે છે. ‘લાગ’, ‘ખળી’ અને ‘આંગણું’ વેરઝેરની ભાવનાના જુદાં જુદાં રૂપો રજૂ થયાં છે. ‘ભાગોળ’, હિન્દુ મુસ્લિમ સંઘર્ષ તો ‘વેશપલટો’માં આથી જુદું બન્ને સમાજની એકતાનું નિરૂપણ છે. વાર્તાકાર સમાન ભાવે સમાજને પક્ષપાત વગર આલેખે છે. | ‘ખાંચો’, દામ્પત્યજીવનની સંકુલતાનું એક બીજું રૂપ પ્રગટાવે છે. ક્યારેક કોઈ સાથે સ્નેહસંબંધે જોડાયેલાં પત્ની રમીલા એને ભૂલી નથી નાયક શરીરથી લાચાર છે, એને ખાંચા સુધી જવાનું મન થાય છે. તો, રમીલા સંભળાવે છે, ‘હજી ખોડ ભૂલતા નથી. મારો છાલ છોડો હવે! તમારી સગલી કેમ આવતી નથી તમને સાચવવા! આ વાતે આઘાત અનુભવતા પ્રમોદભાઈ ખાંચા સુધી પહોંચી જ જાય છે એમ વિદ્રોહ કરે છે. ખાંચો શીર્ષક એકાધિક અર્થમાં વિસ્તરે છે. ‘લાગ’, ‘ખળી’ અને ‘આંગણું’ વેરઝેરની ભાવનાના જુદાં જુદાં રૂપો રજૂ થયાં છે. ‘ભાગોળ’, હિન્દુ મુસ્લિમ સંઘર્ષ તો ‘વેશપલટો’માં આથી જુદું બન્ને સમાજની એકતાનું નિરૂપણ છે. વાર્તાકાર સમાન ભાવે સમાજને પક્ષપાત વગર આલેખે છે. | ||
| Line 34: | Line 37: | ||
‘નજર’માં નાયિકા રાધાની મનોવ્યાપાર એ કેન્દ્રમાં છે. નજરનાં વિવિધરૂપોની સહોપસ્થિતિથી પ્રગટ થતાં ભાવો ભય, મૂંઝવણ, ગુસ્સો, દૃઢતાની રેખાઓથી અંકાતું ચિત્ર છેવટે તો રાધા નિમિત્તે સ્ત્રીની દશાને વ્યક્ત કરે છે જેને પુરુષોની ખરાબ નજરથી બચવું પડે. | ‘નજર’માં નાયિકા રાધાની મનોવ્યાપાર એ કેન્દ્રમાં છે. નજરનાં વિવિધરૂપોની સહોપસ્થિતિથી પ્રગટ થતાં ભાવો ભય, મૂંઝવણ, ગુસ્સો, દૃઢતાની રેખાઓથી અંકાતું ચિત્ર છેવટે તો રાધા નિમિત્તે સ્ત્રીની દશાને વ્યક્ત કરે છે જેને પુરુષોની ખરાબ નજરથી બચવું પડે. | ||
‘કટકા’ દલિતસંવેદનની વાર્તામાં સ્વર્ણ કાંતિલાલ દલિતો પ્રત્યે અણગમો રાખે છે, તિરસ્કાર કરે છે એ દાના તરફ કઠોર વર્તન વાણીથી દર્શાવ્યું છે તો, એને દલિત રૂખી સાથે આડા સંબંધ છે, પેટમાં દુખાવો ઉપડતા દલિતોનું પાણી પીવે છે. આમ, કરણી કથનની આ વિસંગતા એના દંભને ખુલ્લો પાડે છે. | ‘કટકા’ દલિતસંવેદનની વાર્તામાં સ્વર્ણ કાંતિલાલ દલિતો પ્રત્યે અણગમો રાખે છે, તિરસ્કાર કરે છે એ દાના તરફ કઠોર વર્તન વાણીથી દર્શાવ્યું છે તો, એને દલિત રૂખી સાથે આડા સંબંધ છે, પેટમાં દુખાવો ઉપડતા દલિતોનું પાણી પીવે છે. આમ, કરણી કથનની આ વિસંગતા એના દંભને ખુલ્લો પાડે છે. | ||
[[File:Acharaj by Mohan Parmar - Book Cover.jpg|200px|left]] | |||
‘અચરજ’ સંગ્રહની તેર વાર્તાઓમાંથી અડચણ, તળાવ, જગતિયું, ધૂળ, જન્માન્તર, ખાડ જેવી વાર્તાઓ નોંધપાત્ર છે. | ‘અચરજ’ સંગ્રહની તેર વાર્તાઓમાંથી અડચણ, તળાવ, જગતિયું, ધૂળ, જન્માન્તર, ખાડ જેવી વાર્તાઓ નોંધપાત્ર છે. | ||
‘અડચણ’ રેશનાલિસ્ટ એડવોકેટ રશ્મિન નવરંગસ્વામીએ ઊભા કરેલા તરકટને ઉજાગર કરવાના પ્રયત્નોમાં એની ચુંગાલમાં ફસાયને એને નમતો ભજતો થાય એવા વસ્તુને આલેખે છે. | ‘અડચણ’ રેશનાલિસ્ટ એડવોકેટ રશ્મિન નવરંગસ્વામીએ ઊભા કરેલા તરકટને ઉજાગર કરવાના પ્રયત્નોમાં એની ચુંગાલમાં ફસાયને એને નમતો ભજતો થાય એવા વસ્તુને આલેખે છે. | ||