32,322
edits
No edit summary |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|બારી : સંવેદનશીલ મનુષ્યોના<br>અંતર-મનમાં ડોકિયું|દશરથ પરમાર}} | {{Heading|બારી : સંવેદનશીલ મનુષ્યોના<br>અંતર-મનમાં ડોકિયું|દશરથ પરમાર}} | ||
[[File: | [[File:Dipak Raval 2.jpg|200px|right]] | ||
[‘બારી’, દીપક રાવલ, બીજી આવૃત્તિ : ૨૦૧૬] | [‘બારી’, દીપક રાવલ, બીજી આવૃત્તિ : ૨૦૧૬] | ||
| Line 11: | Line 11: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''કૃતિ પરિચય :''' | '''કૃતિ પરિચય :''' | ||
[[File:Dipak Raval | [[File:Bari by Dipak Raval - Book Cover.jpg|200px|left]] | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
૧૯૯૮માં પ્રગટ થયેલ ‘બારી’ વાર્તાસંગ્રહની; એક વાર્તાના ઉમેરણ સાથે, બીજી આવૃત્તિ (કુલ પૃષ્ઠ : ૧૧૮) ૨૦૧૬માં પ્રગટ થઈ. આ સંગ્રહના ‘ખિડકી’ નામે હિન્દીમાં અને ‘Addiction & Other Stories’ નામે અંગ્રેજીમાં અનુવાદો પણ પ્રકાશિત થયા. ગાયત્રી પરિવારના ગુરુદેવ પં. શ્રીરામ શર્મા આચાર્યજી અને માતાજી ભગવતીદેવીને સંગ્રહ અર્પણ કરીને લેખકે ‘બીજી આવૃત્તિ વેળાએ’ અને પ્રથમ આવૃત્તિના ‘વાર્તાની વારતા’ શીર્ષકથી લખેલા નિવેદનમાં જીવનની વિપદાઓ ઉપરાંત સર્જનયાત્રા વિશે વિગતે વાત કરી છે. | ૧૯૯૮માં પ્રગટ થયેલ ‘બારી’ વાર્તાસંગ્રહની; એક વાર્તાના ઉમેરણ સાથે, બીજી આવૃત્તિ (કુલ પૃષ્ઠ : ૧૧૮) ૨૦૧૬માં પ્રગટ થઈ. આ સંગ્રહના ‘ખિડકી’ નામે હિન્દીમાં અને ‘Addiction & Other Stories’ નામે અંગ્રેજીમાં અનુવાદો પણ પ્રકાશિત થયા. ગાયત્રી પરિવારના ગુરુદેવ પં. શ્રીરામ શર્મા આચાર્યજી અને માતાજી ભગવતીદેવીને સંગ્રહ અર્પણ કરીને લેખકે ‘બીજી આવૃત્તિ વેળાએ’ અને પ્રથમ આવૃત્તિના ‘વાર્તાની વારતા’ શીર્ષકથી લખેલા નિવેદનમાં જીવનની વિપદાઓ ઉપરાંત સર્જનયાત્રા વિશે વિગતે વાત કરી છે. | ||