અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘વસન્તવિજય' - વૃત્તિવિજયનું કાવ્ય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 12: Line 12:
રાત્રિ પૂરી થતાં સળવળી ઊઠેલી સૃષ્ટિમાં બધું જ સ્પષ્ટ થાય છે તેમ વૃત્તિ પણ સ્પષ્ટ થઈને મુખર બને છે :
રાત્રિ પૂરી થતાં સળવળી ઊઠેલી સૃષ્ટિમાં બધું જ સ્પષ્ટ થાય છે તેમ વૃત્તિ પણ સ્પષ્ટ થઈને મુખર બને છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘નિહાળું છું શું હું મનહર વસંતપ્રસરને!  
{{Block center|'''<poem>‘નિહાળું છું શું હું મનહર વસંતપ્રસરને!  
અરેરે! શેની શી અનુભવ કરું છું અસર એ!’</poem>}}
અરેરે! શેની શી અનુભવ કરું છું અસર એ!’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હવે જે દેખાય છે એ વસંતશ્રી છે. આ વસંતશ્રી પ્રસરી તો છે મનોજગતમાં, બાહ્ય જગતની સમાંતર મનોગજગતમાં. બાહ્યઘટનાનો પ્રભાવ એના વિરાગમાં છિદ્ર પાડે છે. એ વસ્તુ બતાવે છે તેમ પાંડુનું આંતરજગત સ્થિર નથી. એના વિરાગની પીઠિકા ઉપરછલ્લી છે. ને તેથી જ કવિ એનું 'યોગાંધત્વ' ગયું નથી. એમ સૂચવે છે. આ ક્ષણથી જ વસંત ઝેરની જેમ પાંડુમાં વ્યાપી વળે છે.  
હવે જે દેખાય છે એ વસંતશ્રી છે. આ વસંતશ્રી પ્રસરી તો છે મનોજગતમાં, બાહ્ય જગતની સમાંતર મનોગજગતમાં. બાહ્યઘટનાનો પ્રભાવ એના વિરાગમાં છિદ્ર પાડે છે. એ વસ્તુ બતાવે છે તેમ પાંડુનું આંતરજગત સ્થિર નથી. એના વિરાગની પીઠિકા ઉપરછલ્લી છે. ને તેથી જ કવિ એનું 'યોગાંધત્વ' ગયું નથી. એમ સૂચવે છે. આ ક્ષણથી જ વસંત ઝેરની જેમ પાંડુમાં વ્યાપી વળે છે.  
વૃતિના આ આક્રમણને પહેલે તબક્કે પાંડુ આવકારતો નથી. એનું કારણ માત્ર મૃત્યુનો ભય જ નથી, પણ અત્યાર સુધી ન દેખાયેલી વૃત્તિનું સળવળવું એનામાં આશ્વર્ય જગવે છે. આનો અર્થ એમ પણ છે કે પોતે સ્વીકારેલાં વિરાગનું કદાચ પાંડુને દુઃખ ન પણ હોય. આથી જ આ ક્ષણે પાંડુ બચી જાય છે :
વૃતિના આ આક્રમણને પહેલે તબક્કે પાંડુ આવકારતો નથી. એનું કારણ માત્ર મૃત્યુનો ભય જ નથી, પણ અત્યાર સુધી ન દેખાયેલી વૃત્તિનું સળવળવું એનામાં આશ્વર્ય જગવે છે. આનો અર્થ એમ પણ છે કે પોતે સ્વીકારેલાં વિરાગનું કદાચ પાંડુને દુઃખ ન પણ હોય. આથી જ આ ક્ષણે પાંડુ બચી જાય છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘સ્નાનથી થઈને શાંત પડ્યો એ નિત્યકર્મમાં,  
{{Block center|'''<poem>‘સ્નાનથી થઈને શાંત પડ્યો એ નિત્યકર્મમાં,  
જતાં રાગ બની વૃત્તિ પાછી તદ્રૂપ ધર્મમાં.’</poem>}}
જતાં રાગ બની વૃત્તિ પાછી તદ્રૂપ ધર્મમાં.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ધર્મમાં એટલે સ્વધર્મમાં, પાળવા ધારેલા વ્રતમાં, પણ ધીમે ધીમે સ્પષ્ટ થાય છે કે પાંડુના આ સંકલ્પમાં તેને મનનો સાથ નથી. એ અવઢવમાં છે:
ધર્મમાં એટલે સ્વધર્મમાં, પાળવા ધારેલા વ્રતમાં, પણ ધીમે ધીમે સ્પષ્ટ થાય છે કે પાંડુના આ સંકલ્પમાં તેને મનનો સાથ નથી. એ અવઢવમાં છે:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>“પૂરું કરી તરત તે સ્થલને તજે છે,  
{{Block center|'''<poem>“પૂરું કરી તરત તે સ્થલને તજે છે,  
ઇચ્છા વિરુદ્ધ દૃઢ આગ્રહને સર્જે છે :  
ઇચ્છા વિરુદ્ધ દૃઢ આગ્રહને સર્જે છે :  
‘શાને થવું પતિત આશ્રમધર્મનાથી?’  
‘શાને થવું પતિત આશ્રમધર્મનાથી?’  
સૌદર્ય શું? જગત શું? તપ એ જ સાથી.”</poem>}}
સૌદર્ય શું? જગત શું? તપ એ જ સાથી.”</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પાંડુની આ રટણા હાર્દિક જણાતી નથી, કેમ કે એ ‘ઇચ્છાવિરુદ્ધ’ થયેલી છે.
પાંડુની આ રટણા હાર્દિક જણાતી નથી, કેમ કે એ ‘ઇચ્છાવિરુદ્ધ’ થયેલી છે.
Line 32: Line 32:
આ ક્ષણે કાન્તે પણ પાંડુને દૃષ્ટાભાવે જોયો છે એવી ધારણા કરવાને અવકાશ મળે છે; કેમ કે, આરંભે કાન્તે પાંડુ માટે ‘નરેન્દ્ર' શબ્દ વાપર્યો છે. મધ્યમાં ‘નરવર' શબ્દ વપરાયો છે. જ્યાં સુધી એ તપસ્વી છે, વાનપ્રસ્થી છે ત્યાં સુધી એ જાણે આદરપાત્ર છે, પણ જે ક્ષણે પાંડુ પર વસંત સવાર થઈ છે તે ક્ષણે કાન્તે એના માટે એકવચન વાપરવું શરૂ કરી દીધું છે. આથી પ્રશ્ન થાય કે શું કાન્તની નિષ્ઠા પણ વાનપ્રસ્થી પાંડુ ભણી હશે? કામના આક્રમણથી ઘવાયેલો પાંડુ કાન્તનો સમભાવ પણ ગુમાવી બેઠો હશે? કાન્ત આથી જ જાણે કહી બેસે છે :
આ ક્ષણે કાન્તે પણ પાંડુને દૃષ્ટાભાવે જોયો છે એવી ધારણા કરવાને અવકાશ મળે છે; કેમ કે, આરંભે કાન્તે પાંડુ માટે ‘નરેન્દ્ર' શબ્દ વાપર્યો છે. મધ્યમાં ‘નરવર' શબ્દ વપરાયો છે. જ્યાં સુધી એ તપસ્વી છે, વાનપ્રસ્થી છે ત્યાં સુધી એ જાણે આદરપાત્ર છે, પણ જે ક્ષણે પાંડુ પર વસંત સવાર થઈ છે તે ક્ષણે કાન્તે એના માટે એકવચન વાપરવું શરૂ કરી દીધું છે. આથી પ્રશ્ન થાય કે શું કાન્તની નિષ્ઠા પણ વાનપ્રસ્થી પાંડુ ભણી હશે? કામના આક્રમણથી ઘવાયેલો પાંડુ કાન્તનો સમભાવ પણ ગુમાવી બેઠો હશે? કાન્ત આથી જ જાણે કહી બેસે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘પ્રસંગ બદલાતાં એ સિદ્ધાંત વીસરી ગયો.'</poem>}}
{{Block center|'''<poem>‘પ્રસંગ બદલાતાં એ સિદ્ધાંત વીસરી ગયો.'</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પાંડુ શાપની વાત વીસર્યો છે; પણ કાન્તે સમભાવ ગુમાવ્યો નથી, માત્ર વિષાદ અનુભવ્યો છે. તેમણે આ ઘટનામાં વિધિનું વિધાન નિહાળ્યું છે. જે માદ્રી પતિને અંધકારમાં સ્નાન કરવાનો નકાર કરી શકી તે જ માદ્રી પાંડુનો કામ જાગવાની ક્ષણે લાચાર થઈ ગઈ છે.
પાંડુ શાપની વાત વીસર્યો છે; પણ કાન્તે સમભાવ ગુમાવ્યો નથી, માત્ર વિષાદ અનુભવ્યો છે. તેમણે આ ઘટનામાં વિધિનું વિધાન નિહાળ્યું છે. જે માદ્રી પતિને અંધકારમાં સ્નાન કરવાનો નકાર કરી શકી તે જ માદ્રી પાંડુનો કામ જાગવાની ક્ષણે લાચાર થઈ ગઈ છે.
જો આ ઘટનાને ટ્રેજેડી કહીએ તો ઍરિસ્ટોટલ જેને સ્ખલન કહે છે તેવું સ્ખલન પાંડુનું કયું છે? તો કાન્તનો ઉત્તર છે :
જો આ ઘટનાને ટ્રેજેડી કહીએ તો ઍરિસ્ટોટલ જેને સ્ખલન કહે છે તેવું સ્ખલન પાંડુનું કયું છે? તો કાન્તનો ઉત્તર છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘ઊછળ્યું. લોહી તેથી એ સાવધાન થયો નહીં.’</poem>}}
{{Block center|'''<poem>‘ઊછળ્યું. લોહી તેથી એ સાવધાન થયો નહીં.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પાંડુ પર વૃત્તિનો આ હુમલો થયો છે તેનો કાન્તને વાંધો નથી, પણ એ વૃત્તિને પાંડુએ ગણકારી નથી, એમ નોંધ કવિએ લીધી છે. વસંત તો સતત પડદા પાછળ જ રહી છે એ ફરીથી સ્પષ્ટ કરવું રહ્યું.
પાંડુ પર વૃત્તિનો આ હુમલો થયો છે તેનો કાન્તને વાંધો નથી, પણ એ વૃત્તિને પાંડુએ ગણકારી નથી, એમ નોંધ કવિએ લીધી છે. વસંત તો સતત પડદા પાછળ જ રહી છે એ ફરીથી સ્પષ્ટ કરવું રહ્યું.
પાંડુ પર તોળાતું દુ:ખ ક્રમશ: પ્રવેશ કરે છે. પાંડુનું માદ્રી પાસે જવું, યોગાનુયોગ એ ક્ષણે કુન્તીની અનુપસ્થિતિ, માદ્રી સાથે વિહાર, વસંતનું સામ્રાજ્ય ને એ પળોમાં માદ્રીનું ગાયન - આ બધું ભેગું થઈને પાંડુને ઘાયલ કરે છે. પાંડુની વિવશતાની માત્રા વધતી જાય છે ત્યારે પણ એ આવનારી પરિસ્થિતિ પ્રત્યે જાગ્રત નથી એવું તો કહી શકાય તેમ નથી. આથી જ શાપના ભયથી થથરતી માદ્રીને એ કહે છે :
પાંડુ પર તોળાતું દુ:ખ ક્રમશ: પ્રવેશ કરે છે. પાંડુનું માદ્રી પાસે જવું, યોગાનુયોગ એ ક્ષણે કુન્તીની અનુપસ્થિતિ, માદ્રી સાથે વિહાર, વસંતનું સામ્રાજ્ય ને એ પળોમાં માદ્રીનું ગાયન - આ બધું ભેગું થઈને પાંડુને ઘાયલ કરે છે. પાંડુની વિવશતાની માત્રા વધતી જાય છે ત્યારે પણ એ આવનારી પરિસ્થિતિ પ્રત્યે જાગ્રત નથી એવું તો કહી શકાય તેમ નથી. આથી જ શાપના ભયથી થથરતી માદ્રીને એ કહે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘ઘટે છે શું દેવી! હૃદય પર આ નિર્દય થવું?  
{{Block center|'''<poem>‘ઘટે છે શું દેવી! હૃદય પર આ નિર્દય થવું?  
અરેરે! આ આવું પ્રબલ દુખ! મારે ક્યહીં જવું?'</poem>}}
અરેરે! આ આવું પ્રબલ દુખ! મારે ક્યહીં જવું?'</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ને ઉમેરે છે :
ને ઉમેરે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘જાણું બધું પણ દીસે સ્થિતિ આ નવીન.’</poem>}}
{{Block center|'''<poem>‘જાણું બધું પણ દીસે સ્થિતિ આ નવીન.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પાંડુ માટે આ વૃત્તિનો આ પ્રકારનો ઉદય અણકલ્યો છે. કાલિદાસના યક્ષ કરતાં જુદી રીતે એ સ્વાધિકારથી પ્રમત્ત થઈ ગયો છે ને જ્યારે વૃત્તિ જાગી છે ત્યારે આવનારા ભવિષ્યને અવગણીને એ કહી બેસે છે :
પાંડુ માટે આ વૃત્તિનો આ પ્રકારનો ઉદય અણકલ્યો છે. કાલિદાસના યક્ષ કરતાં જુદી રીતે એ સ્વાધિકારથી પ્રમત્ત થઈ ગયો છે ને જ્યારે વૃત્તિ જાગી છે ત્યારે આવનારા ભવિષ્યને અવગણીને એ કહી બેસે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>'દેવી! વિચાર કરવા સઘળા તજી દે :  
{{Block center|'''<poem>'દેવી! વિચાર કરવા સઘળા તજી દે :  
રે હાય! સ્પર્શસુખ, પ્રાણસખી! હજી દે!’</poem>}}
રે હાય! સ્પર્શસુખ, પ્રાણસખી! હજી દે!’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અત્યાર સુધી મળેલા સ્પર્શસુખથી સંતોષ ન થતાં પાંડુ માગી બેસે છે વધુ ને વધુ સ્પર્શ. પતિના દુઃખને ન જોઈ શકતી હોય તેમ માદ્રી વિચાર કરવાનો સમય ન રહેતા પાંડુની ભૂજામાં ને એ કારણે વૈધવ્યના જડબામાં ઝંપલાવી દે છે. એ ક્ષણ બંનેના એકત્વની સાથોસાથ પાંડુના મૃત્યુની પણ નીવડે છે.
અત્યાર સુધી મળેલા સ્પર્શસુખથી સંતોષ ન થતાં પાંડુ માગી બેસે છે વધુ ને વધુ સ્પર્શ. પતિના દુઃખને ન જોઈ શકતી હોય તેમ માદ્રી વિચાર કરવાનો સમય ન રહેતા પાંડુની ભૂજામાં ને એ કારણે વૈધવ્યના જડબામાં ઝંપલાવી દે છે. એ ક્ષણ બંનેના એકત્વની સાથોસાથ પાંડુના મૃત્યુની પણ નીવડે છે.

Navigation menu