અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘પરિક્રમા'નાં કાવ્યો વિશે: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
 
Line 36: Line 36:
{{Poem2Open}}
{{Poem2Open}}
વસંતઋતુમાં વૃક્ષો પુષ્પિત થયાં છે. ચંપા સિવાયનાં ફૂલો પર ભ્રમરા ગુંજારવ કરી મધુપાન કરે છે પણ વનચંપાના ફૂલમાં રંગ, રૂપે ને ગંધ હોવા છતાં ભ્રમર એની પાસે આવતા નથી એ વાતે વનચંપો દુઃખી છે. અંતે તળાવમાં ખીલેલી પોયણી એના દુઃખને પિછાણે છે અને કાવ્યાંતે પોયણી, ચાંદની અને તલાવડીનાં નીર સમસંવેદન અનુભવતાં આંસુ સારે છે. આ રીતે ચણોઠી અને વનચંપો જેવાં પ્રકૃતિનાં તત્ત્વોની પીડાને કવિએ સરસ વાચા આપી છે. ‘શ્રાવણ નીતર્યો' ગીતમાં શ્રાવણનાં સરવડાં વરસતાં પૃથ્વી અને પ્રકૃતિનાં કેવાં સોહામણાં રૂપો રચાયાં છે તેને ઝીલી લેવાનું મીઠું ઇજન કવિ આપે છે.
વસંતઋતુમાં વૃક્ષો પુષ્પિત થયાં છે. ચંપા સિવાયનાં ફૂલો પર ભ્રમરા ગુંજારવ કરી મધુપાન કરે છે પણ વનચંપાના ફૂલમાં રંગ, રૂપે ને ગંધ હોવા છતાં ભ્રમર એની પાસે આવતા નથી એ વાતે વનચંપો દુઃખી છે. અંતે તળાવમાં ખીલેલી પોયણી એના દુઃખને પિછાણે છે અને કાવ્યાંતે પોયણી, ચાંદની અને તલાવડીનાં નીર સમસંવેદન અનુભવતાં આંસુ સારે છે. આ રીતે ચણોઠી અને વનચંપો જેવાં પ્રકૃતિનાં તત્ત્વોની પીડાને કવિએ સરસ વાચા આપી છે. ‘શ્રાવણ નીતર્યો' ગીતમાં શ્રાવણનાં સરવડાં વરસતાં પૃથ્વી અને પ્રકૃતિનાં કેવાં સોહામણાં રૂપો રચાયાં છે તેને ઝીલી લેવાનું મીઠું ઇજન કવિ આપે છે.
‘પરિક્રમા'માં સ્નેહની ફોરમ પ્રસરાવતાં અને અવનવી ભાત ઉપસાવતાં પ્રણય કાવ્યોની સંખ્યા પણ વિપુલ છે. બાલમુકુન્દ દવેએ એક મુક્તકમાં પ્રણયની ભાવના અને મિજાજ સરસ રીતે પ્રગટાવ્યો છે -
‘પરિક્રમા'માં સ્નેહની ફોરમ પ્રસરાવતાં અને અવનવી ભાત ઉપસાવતાં પ્રણય કાવ્યોની સંખ્યા પણ વિપુલ છે. બાલમુકુન્દ દવેએ એક મુક્તકમાં પ્રણયની ભાવના અને મિજાજ સરસ રીતે પ્રગટાવ્યો છે -
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>‘છીછરા નીરમાં હોય શું ના'વું. તરવા તો મઝધારે જાવું  
{{Block center|'''<poem>‘છીછરા નીરમાં હોય શું ના'વું. તરવા તો મઝધારે જાવું  

Navigation menu