31,397
edits
(+1) |
(+1) |
||
| Line 17: | Line 17: | ||
‘ખબર પડતી નથી’ જગત એ રંગભૂમિ છે. જેમાં પુરુષ નટ અને સ્ત્રી નટી છે. જ્યારે પરમ પરમાત્મા એ એનો દિગ્દર્શક છે. એટલે વિધિ, વિધાન, ભાગ્ય, જગત ઈશ્વરના આધીન છે. ઈશ્વરના નીતિ-નિયમો આગળ કે પ્રારબ્ધ સામે માનવી લાચાર છે. પણ આ જગતના લોકો પણ એકબીજા સાથે જે રમતો રમે છે ત્યારેય અસર તો દરેક વ્યક્તિને થાય છે પણ જ્યારે જેને તમે પોતાના માનો છો એ જ જ્યારે તમારી સાથે પ્રપંચ કે છલ કરે ત્યારે જે આઘાત લાગે છે એ ખૂબ જ દુઃખદાયક હોય છે, જેની વાત આ ગઝલમાં કવિએ કરી છે. ‘તેથી જ ચિંતા થાય છે' માનવીને ચિંતા કોરી ખાય છે, જેનો ઉપાય મળતો નથી. જે ચિંતાનો કોઈ આકાર કે રૂપ નથી. છતાંય આ ચિંતા મનુષ્યને સતત કોરી ખાય છે. કાવ્ય નાયકની આ વેદનાની સાથે ગઝલકાર દેશની ચિંતા તરફ ગતિ કરતાં કહે છે કે દેશની મૂળ સમસ્યા તો ભૂખ્યા લોકો છે. જે જીવનથી જ નહીં મૂળથી જ લાચાર છે. મનુષ્યને જીવંત રહેવા માટેની પ્રાથમિક જરૂરિયાત અન્ન છે. ભૂખ્યા પેટે તો ભજન પણ ન થાય એવી વાત ભજનમાં થઈ છે. પન્નાલાલ તો ‘માનવીની ભવાઈ'માં કહે છે કે : ભીખ કરતાં ભૂખ ભૂંડી. ઉમાશંકર જોશીનું કાવ્ય ‘જઠરાગ્નિ’, સુંદરમનું ‘ત્રણ પાડોશી’, પ્રિયકાંત મણિયારની ‘એ લોકો’ જેવી રચનાનું સ્મરણ થઈ આવે. આજની આ સમસ્યા ગંભીર સમસ્યાને ગઝલકાર પકડે છે. દેશના ગરીબોની ચિંતા પાણીદાર છે. જેના પર ચિંતા ખરેખર થવી જોઈએ. માત્ર ચિંતા જ નહીં એનો ઉકેલ પણ આવવો જોઈએ. દેશની ગંભીર સમસ્યા અને ઉદાત્ત ભાવની હિમાયત આ ગઝલમાં થઈ છે. એનું એક ઉદા. જોઈએ : | ‘ખબર પડતી નથી’ જગત એ રંગભૂમિ છે. જેમાં પુરુષ નટ અને સ્ત્રી નટી છે. જ્યારે પરમ પરમાત્મા એ એનો દિગ્દર્શક છે. એટલે વિધિ, વિધાન, ભાગ્ય, જગત ઈશ્વરના આધીન છે. ઈશ્વરના નીતિ-નિયમો આગળ કે પ્રારબ્ધ સામે માનવી લાચાર છે. પણ આ જગતના લોકો પણ એકબીજા સાથે જે રમતો રમે છે ત્યારેય અસર તો દરેક વ્યક્તિને થાય છે પણ જ્યારે જેને તમે પોતાના માનો છો એ જ જ્યારે તમારી સાથે પ્રપંચ કે છલ કરે ત્યારે જે આઘાત લાગે છે એ ખૂબ જ દુઃખદાયક હોય છે, જેની વાત આ ગઝલમાં કવિએ કરી છે. ‘તેથી જ ચિંતા થાય છે' માનવીને ચિંતા કોરી ખાય છે, જેનો ઉપાય મળતો નથી. જે ચિંતાનો કોઈ આકાર કે રૂપ નથી. છતાંય આ ચિંતા મનુષ્યને સતત કોરી ખાય છે. કાવ્ય નાયકની આ વેદનાની સાથે ગઝલકાર દેશની ચિંતા તરફ ગતિ કરતાં કહે છે કે દેશની મૂળ સમસ્યા તો ભૂખ્યા લોકો છે. જે જીવનથી જ નહીં મૂળથી જ લાચાર છે. મનુષ્યને જીવંત રહેવા માટેની પ્રાથમિક જરૂરિયાત અન્ન છે. ભૂખ્યા પેટે તો ભજન પણ ન થાય એવી વાત ભજનમાં થઈ છે. પન્નાલાલ તો ‘માનવીની ભવાઈ'માં કહે છે કે : ભીખ કરતાં ભૂખ ભૂંડી. ઉમાશંકર જોશીનું કાવ્ય ‘જઠરાગ્નિ’, સુંદરમનું ‘ત્રણ પાડોશી’, પ્રિયકાંત મણિયારની ‘એ લોકો’ જેવી રચનાનું સ્મરણ થઈ આવે. આજની આ સમસ્યા ગંભીર સમસ્યાને ગઝલકાર પકડે છે. દેશના ગરીબોની ચિંતા પાણીદાર છે. જેના પર ચિંતા ખરેખર થવી જોઈએ. માત્ર ચિંતા જ નહીં એનો ઉકેલ પણ આવવો જોઈએ. દેશની ગંભીર સમસ્યા અને ઉદાત્ત ભાવની હિમાયત આ ગઝલમાં થઈ છે. એનું એક ઉદા. જોઈએ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘ભૂખ્યા કે દુખ્યા માણસો મૂડી છે મોટા દેશની, | {{Block center|'''<poem>‘ભૂખ્યા કે દુખ્યા માણસો મૂડી છે મોટા દેશની, | ||
જે મૂળથી લાચાર છે તેથી જ ચિંતા થાય છે.’ પૃ.ર૦</poem>}} | જે મૂળથી લાચાર છે તેથી જ ચિંતા થાય છે.’ પૃ.ર૦</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘માપસર ઝૂકી ગયા' યુવાનવયમાં યુવાનોને પ્રેમ થતો હોય છે. પ્રથમ દૃષ્ટિએ થયેલા પ્રેમને અભિવ્યક્ત કઈ રીતે કરવો, એને વ્યક્ત કરવાની મથામણ થતી હોય છે અને આ વાત કોઈને કહી શકાતી નથી. ટૂંકમાં ‘ના રહેવાય અને ના સહેવાય' જેવી નાજુક સ્થિતિમાં પ્રેમી પાત્ર હોય છે. એવી કોઈ પરિસ્થિતિ કે સમય મળે જ્યારે પોતાના હૃદયના ભાવોને પોતાની પ્રેયસીને કહી શકે એવો મોકો સતત યુવાન પ્રેમી શોધતો હોય છે પણ આવા મોકા પર પોતાના પ્રેમને અભિવ્યક્ત ન કરી શકે ત્યારની જે પીડા છે એની વાત આ ગઝલમાં છે. આ વાતને ગઝલકારે પ્રયોજેલા પ્રાસ-યોજના ખૂબ મહત્ત્વનું કામ કરે છે. જુઓ : ચૂકી ગયા, ઊઠી ગયા, મૂકી ગયા, ઝૂકી ગયા, ડૂકી ગયા. | ‘માપસર ઝૂકી ગયા' યુવાનવયમાં યુવાનોને પ્રેમ થતો હોય છે. પ્રથમ દૃષ્ટિએ થયેલા પ્રેમને અભિવ્યક્ત કઈ રીતે કરવો, એને વ્યક્ત કરવાની મથામણ થતી હોય છે અને આ વાત કોઈને કહી શકાતી નથી. ટૂંકમાં ‘ના રહેવાય અને ના સહેવાય' જેવી નાજુક સ્થિતિમાં પ્રેમી પાત્ર હોય છે. એવી કોઈ પરિસ્થિતિ કે સમય મળે જ્યારે પોતાના હૃદયના ભાવોને પોતાની પ્રેયસીને કહી શકે એવો મોકો સતત યુવાન પ્રેમી શોધતો હોય છે પણ આવા મોકા પર પોતાના પ્રેમને અભિવ્યક્ત ન કરી શકે ત્યારની જે પીડા છે એની વાત આ ગઝલમાં છે. આ વાતને ગઝલકારે પ્રયોજેલા પ્રાસ-યોજના ખૂબ મહત્ત્વનું કામ કરે છે. જુઓ : ચૂકી ગયા, ઊઠી ગયા, મૂકી ગયા, ઝૂકી ગયા, ડૂકી ગયા. | ||
| Line 24: | Line 24: | ||
‘ઘાસ ઊભું હોય છે’ – આપણે ઘાસને સામાન્ય ગણીએ છીએ. અહીં ગઝલકાર ઘાસને સામાન્ય ગણવાની ભૂલ કરતા નથી, પણ ઘાસનું નિરીક્ષણ કરીને ઘાસમાં રહેલી શક્તિ અને ઘાસની હકારાત્મક ભાવનાને પકડીને શ્રોતાને સંદેશો પાઠવે છે. જે ઘાસ જંગલના ખૂંખાર વાઘ-સિંહની સામેય અડીખમ ઊભું હોય છે એને કોઈ ભય લાગતો નથી અને એની ઇચ્છા તો જુવો. કોઈ ગાય આવીને મને ખાશે/ચરશે. અહીં ‘ખીલા' પ્રિયકાંત મણિયારનું કાવ્ય અને ‘ઘાસ અને હું' નામક યાદ આવી જાય. | ‘ઘાસ ઊભું હોય છે’ – આપણે ઘાસને સામાન્ય ગણીએ છીએ. અહીં ગઝલકાર ઘાસને સામાન્ય ગણવાની ભૂલ કરતા નથી, પણ ઘાસનું નિરીક્ષણ કરીને ઘાસમાં રહેલી શક્તિ અને ઘાસની હકારાત્મક ભાવનાને પકડીને શ્રોતાને સંદેશો પાઠવે છે. જે ઘાસ જંગલના ખૂંખાર વાઘ-સિંહની સામેય અડીખમ ઊભું હોય છે એને કોઈ ભય લાગતો નથી અને એની ઇચ્છા તો જુવો. કોઈ ગાય આવીને મને ખાશે/ચરશે. અહીં ‘ખીલા' પ્રિયકાંત મણિયારનું કાવ્ય અને ‘ઘાસ અને હું' નામક યાદ આવી જાય. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘ગાય ચરવા આવશે તો તો મજા પડશે ઘણી, | {{Block center|'''<poem>‘ગાય ચરવા આવશે તો તો મજા પડશે ઘણી, | ||
ભીતરે લઈ એક એવી આશ, ઊભું હોય છે.’ પૃ.૨૩</poem>}} | ભીતરે લઈ એક એવી આશ, ઊભું હોય છે.’ પૃ.૨૩</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મનુષ્યજાતિ માટેનો મોટો સંદેશો અહીં રહેલો છે. | મનુષ્યજાતિ માટેનો મોટો સંદેશો અહીં રહેલો છે. | ||
| Line 32: | Line 32: | ||
‘એ જ છે ઉકેલ એનો’ આ ગઝલમાં કવિ પ્રિયતમની પ્રિયતમા તરફના અનહદ પ્રેમને વાચા આપે છે. નાયક કહે છે કે - પોતાની પ્રેયસીનો કોઈ પર્યાય ન હોય શકે, શોધવાથી એનો પર્યાય ન મળી શકે. પ્રિયતમાનો પર્યાય પ્રિયતમા જ હોય અન્ય ન હોય. ટૂંકમાં પ્રેમ એક વાર થાય વારંવાર ન થાય. એની વાત અહીં મુકાઈ છે. નાયકનો પ્રેમ કેવો છે તેને દર્શાવવા માટે કવિ પાંચમા શેરમાં આ કહે છે. જુઓ : | ‘એ જ છે ઉકેલ એનો’ આ ગઝલમાં કવિ પ્રિયતમની પ્રિયતમા તરફના અનહદ પ્રેમને વાચા આપે છે. નાયક કહે છે કે - પોતાની પ્રેયસીનો કોઈ પર્યાય ન હોય શકે, શોધવાથી એનો પર્યાય ન મળી શકે. પ્રિયતમાનો પર્યાય પ્રિયતમા જ હોય અન્ય ન હોય. ટૂંકમાં પ્રેમ એક વાર થાય વારંવાર ન થાય. એની વાત અહીં મુકાઈ છે. નાયકનો પ્રેમ કેવો છે તેને દર્શાવવા માટે કવિ પાંચમા શેરમાં આ કહે છે. જુઓ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘શેવાળમાં સરકી જતાં જળને કરાવે યાદ કાયમ, | {{Block center|'''<poem>‘શેવાળમાં સરકી જતાં જળને કરાવે યાદ કાયમ, | ||
મારી તરસ તું એમ ઠરે એ જ ઉકેલ એનો.' પૃ.૨૬</poem>}} | મારી તરસ તું એમ ઠરે એ જ ઉકેલ એનો.' પૃ.૨૬</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘તું જાગી લે તારી ભીતર' પોતાની પ્રેયસીને પોતાના પ્રેમનો સાક્ષાત્કાર કરાવવાનો પ્રયાસ આ ગઝલમાં કવિએ કર્યો છે. પ્રિયતમ અને પ્રિયતમા વચ્ચે કોઈ બનાવ બન્યો હોય અને એકબીજાથી નારાજ હોય ત્યારે મનમાં જે પ્રશ્નો ઊભા થાય છે તેનું સુંદર વર્ણન આ ગઝલમાં થયું છે. જુઓ - તું બોલે તે સાચું હોવ, તો હું બોલું એ ખોટું નથી. તેં આપ્યું પણ મેં ક્યાં આપવામાં બાકી રાખ્યું છે. મૂછો મરડીને મૌન રહ્યો છું, અંધારમાં અજવાળું શોધવાનું હવે છેડી દે, મારી અંદર હું છું ને તારી અંદર શું છે તે શોધી લે. મારું સ્વપ્ન તારું હોય તો તારું સ્વપ્ન અલગ કઈ રીતે હોઈ શકે? આની માર્મિકતાને ગઝલકાર આમ વ્યક્ત કરે છે. | ‘તું જાગી લે તારી ભીતર' પોતાની પ્રેયસીને પોતાના પ્રેમનો સાક્ષાત્કાર કરાવવાનો પ્રયાસ આ ગઝલમાં કવિએ કર્યો છે. પ્રિયતમ અને પ્રિયતમા વચ્ચે કોઈ બનાવ બન્યો હોય અને એકબીજાથી નારાજ હોય ત્યારે મનમાં જે પ્રશ્નો ઊભા થાય છે તેનું સુંદર વર્ણન આ ગઝલમાં થયું છે. જુઓ - તું બોલે તે સાચું હોવ, તો હું બોલું એ ખોટું નથી. તેં આપ્યું પણ મેં ક્યાં આપવામાં બાકી રાખ્યું છે. મૂછો મરડીને મૌન રહ્યો છું, અંધારમાં અજવાળું શોધવાનું હવે છેડી દે, મારી અંદર હું છું ને તારી અંદર શું છે તે શોધી લે. મારું સ્વપ્ન તારું હોય તો તારું સ્વપ્ન અલગ કઈ રીતે હોઈ શકે? આની માર્મિકતાને ગઝલકાર આમ વ્યક્ત કરે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘શ્વાસે શ્વાસે ઘટતા રહેવું અથવા તો અટકી જાવાનું | {{Block center|'''<poem>‘શ્વાસે શ્વાસે ઘટતા રહેવું અથવા તો અટકી જાવાનું | ||
સમજણ છેતરવા લાગી છે, જ્ઞાન હજી પણ બહોળું ક્યાં છે?’ પૃ. ર૭.</poem>}} | સમજણ છેતરવા લાગી છે, જ્ઞાન હજી પણ બહોળું ક્યાં છે?’ પૃ. ર૭.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘નથી હું મને સમજ્યો’- પાંચ શેરમાં રચાયેલી આ રચના છે. નાયિકાને પામી ન શક્યાની વેદના આ ગઝલમાં વ્યક્ત થઈ છે. અથવા તો નાયિકાને પોતાના પ્રેમની વાત ન કરી શક્યાનું દુઃખ અહીં જોવા મળે છે. આમાં જે કાફિયા છે એ ખૂબ ધ્યાન ખેંચે છે. લલકારવું, પસવારવું, શણગારવું, સમજાવવું અને અવતારવું. રદીફ-અટકી જવું. | ‘નથી હું મને સમજ્યો’- પાંચ શેરમાં રચાયેલી આ રચના છે. નાયિકાને પામી ન શક્યાની વેદના આ ગઝલમાં વ્યક્ત થઈ છે. અથવા તો નાયિકાને પોતાના પ્રેમની વાત ન કરી શક્યાનું દુઃખ અહીં જોવા મળે છે. આમાં જે કાફિયા છે એ ખૂબ ધ્યાન ખેંચે છે. લલકારવું, પસવારવું, શણગારવું, સમજાવવું અને અવતારવું. રદીફ-અટકી જવું. | ||
‘જાણી શકાયું ક્યાં કદી’ કોઈ કારણસર પોતાની પ્રિયતમા છોડીને ચાલી ગઈ. કેમ? શાથી? એ પ્રશ્નો નાયક સામે છે. જેના જવાબો નાયક પાસે નથી. વિચ્છેદ પ્રેમપીડા અહીં છે. વ્યક્તિના જીવનમાંથી પ્રિય પાત્ર છોડીને જતું રહે એ વેદના પેલા ‘સારસી’ (‘મારા ખેતરના શેઢેથી ઊડી ગઈ ત્યાં સારસી’- રાવજી પટેલ) ના જેવી જ હોય. આ વેદનાને ગઝલકાર નીચેના શેરમાં આ રીતે મૂકી આપે છે - | ‘જાણી શકાયું ક્યાં કદી’ કોઈ કારણસર પોતાની પ્રિયતમા છોડીને ચાલી ગઈ. કેમ? શાથી? એ પ્રશ્નો નાયક સામે છે. જેના જવાબો નાયક પાસે નથી. વિચ્છેદ પ્રેમપીડા અહીં છે. વ્યક્તિના જીવનમાંથી પ્રિય પાત્ર છોડીને જતું રહે એ વેદના પેલા ‘સારસી’ (‘મારા ખેતરના શેઢેથી ઊડી ગઈ ત્યાં સારસી’- રાવજી પટેલ) ના જેવી જ હોય. આ વેદનાને ગઝલકાર નીચેના શેરમાં આ રીતે મૂકી આપે છે - | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘ભૂખ્યા રહેતા પેટને પ્રશ્નો તો એના એ જ છે, | {{Block center|'''<poem>‘ભૂખ્યા રહેતા પેટને પ્રશ્નો તો એના એ જ છે, | ||
ચૂલો ઠર્યો કે તાવડી, જાણી શકાયું ક્યાં કદી?’ પૃ.૨૯</poem>}} | ચૂલો ઠર્યો કે તાવડી, જાણી શકાયું ક્યાં કદી?’ પૃ.૨૯</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘જાણી શકાયું ના કશું’ જીવનના રહસ્યને જાણી ન શક્યાંની વેદના આ ગઝલમાં છે. બીજ કે ભારણ, દર્દ કે દ્રાવણ, વસ્ત્ર કે વાસણ, કોણ જીત્યું અને કોણ હાર્યું રામ કે રાવણ, ધર્મ કે ધારણ- નાયકની આ અસમંજસ સ્થિતિ વડે જીવનના રહસ્યને તાગવાનો પ્રયાસ ગઝલકારે કર્યો છે. અહીં પ્રયોજાયેલા કાફિયા દ્રાવણ, વાસણ, રાવણ, ધારણ અને તારણમાં ગઝલકારનો સારો ભાવ ઝિલાયેલો જોવા મળે છે. | ‘જાણી શકાયું ના કશું’ જીવનના રહસ્યને જાણી ન શક્યાંની વેદના આ ગઝલમાં છે. બીજ કે ભારણ, દર્દ કે દ્રાવણ, વસ્ત્ર કે વાસણ, કોણ જીત્યું અને કોણ હાર્યું રામ કે રાવણ, ધર્મ કે ધારણ- નાયકની આ અસમંજસ સ્થિતિ વડે જીવનના રહસ્યને તાગવાનો પ્રયાસ ગઝલકારે કર્યો છે. અહીં પ્રયોજાયેલા કાફિયા દ્રાવણ, વાસણ, રાવણ, ધારણ અને તારણમાં ગઝલકારનો સારો ભાવ ઝિલાયેલો જોવા મળે છે. | ||
‘કરતાલ જેવું કૈં નથી' સમયની સાથે બધું બદલાતું હોય છે પણ અહીં તો કાવ્યનાયકને એવો અહેસાસ થાય છે કે કશું બદલાયું જ નથી. બધું જ ગઈકાલના જેવું જ છે. નાયક હજી એનો એ જ છે. પોતાની નવી કોઈ ઓળખાણ ઊભી કરી શક્યો નથી. આ જ નાયકને લોકો છેતરી ગયા હોવા છતાંય આજે ય છેતરી જાય છે. ખેલને સમજવાનો પ્રયાસ નાયકનો છે. પોતાના ભાગ્યમાં કોઈ રૂમાલ આંસુ લૂછવા નથી-નો વસવસો અહીં જોવા મળે છે. અહીં નાયકના જીવનની એકલતા સાથે માણસો પોતાને છેતરી જાય છે એનું દુઃખ ગઝલકારે વ્યક્ત કર્યું છે. છેલ્લા મત્લામાં આમ કહે છે - નાયક નરસિંહ મહેતાની જેમ ભક્તિમાં તર / રસબોળ થવા માગે છે પણ નાયકના હાથમાં તો કરતાલ નહીં મદિરાનો પ્યાલો છે. | ‘કરતાલ જેવું કૈં નથી' સમયની સાથે બધું બદલાતું હોય છે પણ અહીં તો કાવ્યનાયકને એવો અહેસાસ થાય છે કે કશું બદલાયું જ નથી. બધું જ ગઈકાલના જેવું જ છે. નાયક હજી એનો એ જ છે. પોતાની નવી કોઈ ઓળખાણ ઊભી કરી શક્યો નથી. આ જ નાયકને લોકો છેતરી ગયા હોવા છતાંય આજે ય છેતરી જાય છે. ખેલને સમજવાનો પ્રયાસ નાયકનો છે. પોતાના ભાગ્યમાં કોઈ રૂમાલ આંસુ લૂછવા નથી-નો વસવસો અહીં જોવા મળે છે. અહીં નાયકના જીવનની એકલતા સાથે માણસો પોતાને છેતરી જાય છે એનું દુઃખ ગઝલકારે વ્યક્ત કર્યું છે. છેલ્લા મત્લામાં આમ કહે છે - નાયક નરસિંહ મહેતાની જેમ ભક્તિમાં તર / રસબોળ થવા માગે છે પણ નાયકના હાથમાં તો કરતાલ નહીં મદિરાનો પ્યાલો છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘નામ લઈ નરસિંહનું રસબોળ થાવા જાઉં છું. | {{Block center|'''<poem>‘નામ લઈ નરસિંહનું રસબોળ થાવા જાઉં છું. | ||
હાથમાં પ્યાલી જ છે કરતાલ જેવું કૈં નથી.’ પૃ.૩૧</poem>}} | હાથમાં પ્યાલી જ છે કરતાલ જેવું કૈં નથી.’ પૃ.૩૧</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘આંખમાં દૃશ્યો અધૂરાં' આ ગઝલમાં નાયક પોતાની જાતને ઓળખવાનો પ્રયાસ કરે છે. પોતાના સ્વને પામવાની મથામણ અહીં જોવા મળે છે. નાયકનાં પોતાનાં સ્વપ્નો છે. આ સ્વપ્નોનું આવનજાવન થાય છે. પણ સત્ય/સચ્ચા બનતા નથી. જેનો ભાર નાયકને કોરી ખાય છે. પરિણામે નાયકની વેદનાને ગઝલકાર ગઝલના મત્લામાં આમ વ્યક્ત કરે છે - | ‘આંખમાં દૃશ્યો અધૂરાં' આ ગઝલમાં નાયક પોતાની જાતને ઓળખવાનો પ્રયાસ કરે છે. પોતાના સ્વને પામવાની મથામણ અહીં જોવા મળે છે. નાયકનાં પોતાનાં સ્વપ્નો છે. આ સ્વપ્નોનું આવનજાવન થાય છે. પણ સત્ય/સચ્ચા બનતા નથી. જેનો ભાર નાયકને કોરી ખાય છે. પરિણામે નાયકની વેદનાને ગઝલકાર ગઝલના મત્લામાં આમ વ્યક્ત કરે છે - | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘શ્વાસ સામે ઝૂઝવું કે જીવના પડખે થવું? | {{Block center|'''<poem>‘શ્વાસ સામે ઝૂઝવું કે જીવના પડખે થવું? | ||
ના કશું સમજાય ને હું ચિત્તને ઘૂર્યાં કરું.' પૃ.૩૨</poem>}} | ના કશું સમજાય ને હું ચિત્તને ઘૂર્યાં કરું.' પૃ.૩૨</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘શક્યતા શોધી જુવો' - વ્યક્તિની સામે અનેક શક્યતાઓ હોય છે અને એ શક્યતાને પહોંચી વળવાના ભરપૂર પ્રયાસો કરે છે. પણ શક્યતાઓ અને વાસ્તવ વચ્ચે મોટી ખાણ રહેલી છે. જેનો ભાર કોઈ પણ વ્યક્તિને થાય એ સ્વાભાવિક છે. છતાંય વ્યક્તિ એ શક્યતાઓ તરફ દોડ લગાવતી હોય છે એની વાત પાંચ શેરમાં કવિએ કરી છે. | ‘શક્યતા શોધી જુવો' - વ્યક્તિની સામે અનેક શક્યતાઓ હોય છે અને એ શક્યતાને પહોંચી વળવાના ભરપૂર પ્રયાસો કરે છે. પણ શક્યતાઓ અને વાસ્તવ વચ્ચે મોટી ખાણ રહેલી છે. જેનો ભાર કોઈ પણ વ્યક્તિને થાય એ સ્વાભાવિક છે. છતાંય વ્યક્તિ એ શક્યતાઓ તરફ દોડ લગાવતી હોય છે એની વાત પાંચ શેરમાં કવિએ કરી છે. | ||
| Line 61: | Line 61: | ||
‘એટલે તો પ્રશ્ન છે’ કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાના નિકટના સ્વજન કે પ્રિય પાત્રથી છેતરાય ત્યારે જે વેદના ઊભી થાય તેની વાત આ ગઝલમાં કરવામાં આવી છે. માણસની પાસે જીવન છે પણ એ જીવવા કરતાં મરી મરીને જીવે છે, અધૂરી પ્રાર્થના લઈને ફરે છે, કાંગરો ઊભો છે, મહેલ ચણે છે, ભગવાનનાં ચરણ પકડીને પ્રાર્થના કરી પણ ભગવાન તો પોતાનું ધાર્યું કરે છે. આ એ જ દુનિયા છે અને એ જ લોકો છે જે વિશ્વાસ આપે છે અને વિશ્વાસ-ભરોસો તોડે છે. ‘એટલે તો પ્રશ્ન છે'માં કાવ્યનો ભાવ ગૂંથાઈને આવે છે. અહીં ભગવાન અને ભગવાને બનાવેલા માનવીને બારોબાર પકડીને નાયકની સંવેદનને વાચા આપે છે. જુઓ : ગઝલના મત્લામાં | ‘એટલે તો પ્રશ્ન છે’ કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાના નિકટના સ્વજન કે પ્રિય પાત્રથી છેતરાય ત્યારે જે વેદના ઊભી થાય તેની વાત આ ગઝલમાં કરવામાં આવી છે. માણસની પાસે જીવન છે પણ એ જીવવા કરતાં મરી મરીને જીવે છે, અધૂરી પ્રાર્થના લઈને ફરે છે, કાંગરો ઊભો છે, મહેલ ચણે છે, ભગવાનનાં ચરણ પકડીને પ્રાર્થના કરી પણ ભગવાન તો પોતાનું ધાર્યું કરે છે. આ એ જ દુનિયા છે અને એ જ લોકો છે જે વિશ્વાસ આપે છે અને વિશ્વાસ-ભરોસો તોડે છે. ‘એટલે તો પ્રશ્ન છે'માં કાવ્યનો ભાવ ગૂંથાઈને આવે છે. અહીં ભગવાન અને ભગવાને બનાવેલા માનવીને બારોબાર પકડીને નાયકની સંવેદનને વાચા આપે છે. જુઓ : ગઝલના મત્લામાં | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘આ એ જ દુનિયા અને લોકો ય એના એ જ છે, | {{Block center|'''<poem>‘આ એ જ દુનિયા અને લોકો ય એના એ જ છે, | ||
આપી ભરોસો છેતરે છે એટલે તો પ્રશ્ન છે.’ પૃ.૩૫</poem>}} | આપી ભરોસો છેતરે છે એટલે તો પ્રશ્ન છે.’ પૃ.૩૫</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘એ રીત કૈં સારી નથી' કોઈ પ્રિય પાત્ર આમ જ જીવનમાંથી કાઢી મૂકે ત્યારે કોઈ પણ પ્રિયતમને મોટો આઘાત લાગે જ. એની વેદના તો મીરાંની ભાષામાં કહીએ તો ‘ઘાયલ કી ગત ઘાયલ જાણે' અહીં પણ નાયકને લાગે છે કે કોઈ વ્યક્તિ નખમાંથી મેલ કાઢે એમ મૂળમાંથી કાપી નાખે, પ્રશ્નોના ઉત્તર ન આપે - આ બધું સારું નથી… કોઈક તો કારણ આપવું જોઈએ. પણ નાયિકા કોઈ જવાબ આપતી નથી. પ્રેમ કેટલો કરે છે એ કઈ રીતે જોશો, વરસાદમાં ભીનાં થયેલાં કપડાંમાં વરસાદ ન શોધી શકાય. અહીં પ્રેમનો આત્મસાત થાય, પ્રેમની અભિવ્યક્તિ ન થાયની વાત ગઝલકારે કરી છે. આને આમ સંબંધને તોડી ન નખાય. નાયકની વેદના તો ત્યારે દાદ માગે છે. જ્યારે પોતાનો કોઈ પ્રિયજન પોતાનાં આંસુ લૂછનાર હોય. આ નાયકનાં જીવનમાં એવી વ્યક્તિનો અભાવ અહીં વ્યક્ત થાય છે. | ‘એ રીત કૈં સારી નથી' કોઈ પ્રિય પાત્ર આમ જ જીવનમાંથી કાઢી મૂકે ત્યારે કોઈ પણ પ્રિયતમને મોટો આઘાત લાગે જ. એની વેદના તો મીરાંની ભાષામાં કહીએ તો ‘ઘાયલ કી ગત ઘાયલ જાણે' અહીં પણ નાયકને લાગે છે કે કોઈ વ્યક્તિ નખમાંથી મેલ કાઢે એમ મૂળમાંથી કાપી નાખે, પ્રશ્નોના ઉત્તર ન આપે - આ બધું સારું નથી… કોઈક તો કારણ આપવું જોઈએ. પણ નાયિકા કોઈ જવાબ આપતી નથી. પ્રેમ કેટલો કરે છે એ કઈ રીતે જોશો, વરસાદમાં ભીનાં થયેલાં કપડાંમાં વરસાદ ન શોધી શકાય. અહીં પ્રેમનો આત્મસાત થાય, પ્રેમની અભિવ્યક્તિ ન થાયની વાત ગઝલકારે કરી છે. આને આમ સંબંધને તોડી ન નખાય. નાયકની વેદના તો ત્યારે દાદ માગે છે. જ્યારે પોતાનો કોઈ પ્રિયજન પોતાનાં આંસુ લૂછનાર હોય. આ નાયકનાં જીવનમાં એવી વ્યક્તિનો અભાવ અહીં વ્યક્ત થાય છે. | ||
| Line 68: | Line 68: | ||
‘પિયરની યાદો…બચપણથી લઈને…’ ભારતીય નારી જ્યારે લગ્ન કરીને સાસરે જાય છે ત્યારે એનું પોતાનું પિયર યાદ આવે જ. જ્યાં એનો જન્મ અને ઉછેર થયો છે. એ ધરા સાથે સુખદુ:ખના અનેક પ્રસંગો એના સ્મૃતિપટ પર છવાયેલ હોય એ સ્વાભાવિક છે. જેની ઊણપ પરિણીત સ્ત્રી અનુભવે જ. આ નાજુક ભાવો લઈને ગઝલકાર ગઝલ દ્વારા સ્ત્રીની ખાલીપાની વાત કરે છે. સાદી-સરળ કાવ્યબાનીમાં મોટી વાતને ગઝલકાર છ શેરમાં વ્યક્ત કરે છે ત્યારે આ રચના ધ્યાન ખેંચે છે. | ‘પિયરની યાદો…બચપણથી લઈને…’ ભારતીય નારી જ્યારે લગ્ન કરીને સાસરે જાય છે ત્યારે એનું પોતાનું પિયર યાદ આવે જ. જ્યાં એનો જન્મ અને ઉછેર થયો છે. એ ધરા સાથે સુખદુ:ખના અનેક પ્રસંગો એના સ્મૃતિપટ પર છવાયેલ હોય એ સ્વાભાવિક છે. જેની ઊણપ પરિણીત સ્ત્રી અનુભવે જ. આ નાજુક ભાવો લઈને ગઝલકાર ગઝલ દ્વારા સ્ત્રીની ખાલીપાની વાત કરે છે. સાદી-સરળ કાવ્યબાનીમાં મોટી વાતને ગઝલકાર છ શેરમાં વ્યક્ત કરે છે ત્યારે આ રચના ધ્યાન ખેંચે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘આખેઆખું ગામ પરાયું, | {{Block center|'''<poem>‘આખેઆખું ગામ પરાયું, | ||
ફાટ્યો કમખો યાદ હજી છે.' પૃ.૩૮</poem>}} | ફાટ્યો કમખો યાદ હજી છે.' પૃ.૩૮</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘સમજણ બધી છૂટી અને માણસની મથામણને અંતે જ્યારે નિષ્ફળતા મળે અર્થાત્ સત્યનું જ્ઞાન થાય અને પોતે રચેલાં સ્વપ્નો તૂટી જાય તેની વેદના અહીં રજૂ કરવામાં આવી છે. ધ્યાની કે જ્ઞાની થવા મથતા રહેતા નાયકને સમજાય છે ત્યારે એની સમજણ છૂટી જાય છે અને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. કલ્પનાના ઘોડા પરથી જ્યારે વાસ્તવની જમીન પર માનવી પટકાય ત્યારે વાસ્તવનું દર્શન થાય એ સમયે જે સત્ય છે એ એની સામે ઊભું હોય છે. | ‘સમજણ બધી છૂટી અને માણસની મથામણને અંતે જ્યારે નિષ્ફળતા મળે અર્થાત્ સત્યનું જ્ઞાન થાય અને પોતે રચેલાં સ્વપ્નો તૂટી જાય તેની વેદના અહીં રજૂ કરવામાં આવી છે. ધ્યાની કે જ્ઞાની થવા મથતા રહેતા નાયકને સમજાય છે ત્યારે એની સમજણ છૂટી જાય છે અને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. કલ્પનાના ઘોડા પરથી જ્યારે વાસ્તવની જમીન પર માનવી પટકાય ત્યારે વાસ્તવનું દર્શન થાય એ સમયે જે સત્ય છે એ એની સામે ઊભું હોય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘ધ્યાની થવા, શાની થવા મથતો રહ્યો સદા, | {{Block center|'''<poem>‘ધ્યાની થવા, શાની થવા મથતો રહ્યો સદા, | ||
સમજણ બધી છૂટી અને ઉત્તર મળી ગયો.’</poem>}} | સમજણ બધી છૂટી અને ઉત્તર મળી ગયો.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘મળશે ખરેલ એક-બે પીંછાં’ જીવનમાં હજુ કશુંક છે મારી પાસે - એટલે કે કાવ્યનાયકનો આશાવાદ અહીં અભિવ્યક્ત થયો છે. પોતાની જાત પરનો વિશ્વાસ હજી અકબંધ છે તેની પ્રતીતિ નાયકને છે. મનુષ્ય જન્મની સાથે જ મૃત્યુ પણ લઈને આવે છે. જ્યારે મૃત્યુ આવે છે ત્યારે કોઈ દાવા-દલીલ ચાલતી નથી. અહીં કુદરતના નિયમની જિકર કવિએ કરી છે. | ‘મળશે ખરેલ એક-બે પીંછાં’ જીવનમાં હજુ કશુંક છે મારી પાસે - એટલે કે કાવ્યનાયકનો આશાવાદ અહીં અભિવ્યક્ત થયો છે. પોતાની જાત પરનો વિશ્વાસ હજી અકબંધ છે તેની પ્રતીતિ નાયકને છે. મનુષ્ય જન્મની સાથે જ મૃત્યુ પણ લઈને આવે છે. જ્યારે મૃત્યુ આવે છે ત્યારે કોઈ દાવા-દલીલ ચાલતી નથી. અહીં કુદરતના નિયમની જિકર કવિએ કરી છે. | ||
| Line 80: | Line 80: | ||
‘રસ્તો નથી મળતો હજી'માં નાયકનો નાયિકા તરફનો અનહદ પ્રેમ છે. પણ નાયિકા તરફથી મળેલો પ્રતિભાવ નકારાત્મક હોવાથી દુ:ખી છે. આ પ્રિયતમની વેદના છે. કોઈ પણ પ્રિયતમા ચપટી વગાડીને દૂર કરી નાખે પછી પોતાના તરફ આંગળી ચીંધે ત્યારે જે પીડાનો અનુભવ નાયક કરે એ સંવેદનાને અહીં વ્યક્ત કરવામાં આવી છે. નાયક વિચારે છે કે જેને સ્વપ્નમાંય સંગ કરવા ઇચ્છતા નથી અને એ જ આખી રાત જગાડે, ગવાહી આપી હોય અને રસ્તા વચ્ચે રોકી લે, જે બીજ નાયકે વાવ્યું હતું એ જ મને એક એક પાંદડે પીધો હતો. આ નાયકને પોતાની પ્રેયસી પરનો ભરોસો તૂટ્યા પછી પોતાની જાતને ડુબાડી દે છે. નાયકની સંવેદના તો ત્યારે ભારરૂપ ધારણ કરે છે જ્યારે નાયકને પોતાની પ્રિયતમાની હથેળીમાં વિશ્વ દેખાય છે એટલે કે નાયકનું જીવન જ એની પ્રિયતમા છે. પણ એનામાં નાયક નથી. આ વેદના નાયક માટે અસહ્ય બની જાય છે. | ‘રસ્તો નથી મળતો હજી'માં નાયકનો નાયિકા તરફનો અનહદ પ્રેમ છે. પણ નાયિકા તરફથી મળેલો પ્રતિભાવ નકારાત્મક હોવાથી દુ:ખી છે. આ પ્રિયતમની વેદના છે. કોઈ પણ પ્રિયતમા ચપટી વગાડીને દૂર કરી નાખે પછી પોતાના તરફ આંગળી ચીંધે ત્યારે જે પીડાનો અનુભવ નાયક કરે એ સંવેદનાને અહીં વ્યક્ત કરવામાં આવી છે. નાયક વિચારે છે કે જેને સ્વપ્નમાંય સંગ કરવા ઇચ્છતા નથી અને એ જ આખી રાત જગાડે, ગવાહી આપી હોય અને રસ્તા વચ્ચે રોકી લે, જે બીજ નાયકે વાવ્યું હતું એ જ મને એક એક પાંદડે પીધો હતો. આ નાયકને પોતાની પ્રેયસી પરનો ભરોસો તૂટ્યા પછી પોતાની જાતને ડુબાડી દે છે. નાયકની સંવેદના તો ત્યારે ભારરૂપ ધારણ કરે છે જ્યારે નાયકને પોતાની પ્રિયતમાની હથેળીમાં વિશ્વ દેખાય છે એટલે કે નાયકનું જીવન જ એની પ્રિયતમા છે. પણ એનામાં નાયક નથી. આ વેદના નાયક માટે અસહ્ય બની જાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘તારી હથેળી જેવડા આ વિશ્વમાં | {{Block center|'''<poem>‘તારી હથેળી જેવડા આ વિશ્વમાં | ||
રસ્તો નથી મળતો હજી સીધો મને.' પૃ.૪૨</poem>}} | રસ્તો નથી મળતો હજી સીધો મને.' પૃ.૪૨</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘છે મૌન છાતી સોંસરું' - એકલતા માનવીને કેવી કોરી ખાય છે. આ વિષય લઈને કવિએ સરસ ગઝલ આપી છે. | ‘છે મૌન છાતી સોંસરું' - એકલતા માનવીને કેવી કોરી ખાય છે. આ વિષય લઈને કવિએ સરસ ગઝલ આપી છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘થાકી ગયેલા કંઠમાં ગીતો કદી ક્યાં ખૂટતા? | {{Block center|'''<poem>‘થાકી ગયેલા કંઠમાં ગીતો કદી ક્યાં ખૂટતા? | ||
છે મૌન છાતી સોંસરું ને પીંજરામાં કંઈ નહીં.' પૃ.૪૩</poem>}} | છે મૌન છાતી સોંસરું ને પીંજરામાં કંઈ નહીં.' પૃ.૪૩</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘કૈંક તો કારણ હશે' પ્રેમ થયા પછીની વાત અહીં કવિ કાવ્યવિષય બનાવે છે. પ્રથમ પ્રેમ થયા પછી જે નાયકને અનુભૂતિ થાય છે જેની વાચા કવિ આપે છે. પ્રેમ બધું સકારણ નથી હોતું. બસ આમ જ બધું બને છે અને એમાં જ નાયક ઢગલો બની જાય છે. | ‘કૈંક તો કારણ હશે' પ્રેમ થયા પછીની વાત અહીં કવિ કાવ્યવિષય બનાવે છે. પ્રથમ પ્રેમ થયા પછી જે નાયકને અનુભૂતિ થાય છે જેની વાચા કવિ આપે છે. પ્રેમ બધું સકારણ નથી હોતું. બસ આમ જ બધું બને છે અને એમાં જ નાયક ઢગલો બની જાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘ફૂલોનું ફરકે અંગ એનું કૈંક તો કારણ હશે! | {{Block center|'''<poem>‘ફૂલોનું ફરકે અંગ એનું કૈંક તો કારણ હશે! | ||
ખૂશ્બો કરી લે વ્યંગ એનું કૈંક તો કારણ હશે!’ પૃ.૪૪</poem>}} | ખૂશ્બો કરી લે વ્યંગ એનું કૈંક તો કારણ હશે!’ પૃ.૪૪</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘માર્ગ શોધું છું’ જીવનનો માર્ગ અને પ્રણયનો માર્ગ આ બંને વિષયને કવિ કેન્દ્રમાં રાખીને ગઝલ આપે છે. ન જીવનમાં કોઈ કે ના પ્રણયમાં ચોક્કસ મુકામે પહોંચી ન શક્યાની પીડા કેન્દ્રમાં છે. | ‘માર્ગ શોધું છું’ જીવનનો માર્ગ અને પ્રણયનો માર્ગ આ બંને વિષયને કવિ કેન્દ્રમાં રાખીને ગઝલ આપે છે. ન જીવનમાં કોઈ કે ના પ્રણયમાં ચોક્કસ મુકામે પહોંચી ન શક્યાની પીડા કેન્દ્રમાં છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>હું એકલો મારી જ રીતે માર્ગ શોધું છું, | {{Block center|'''<poem>હું એકલો મારી જ રીતે માર્ગ શોધું છું, | ||
પોતીકી પડતાળે મને ભૂલો પડાવ્યો છે. પૃ.૪૫</poem>}} | પોતીકી પડતાળે મને ભૂલો પડાવ્યો છે. પૃ.૪૫</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘પોતે જ પોતાના વતી’ આ ગઝલમાં કવિ એકલતાની પીડાને આલેખે છે. પોતે જ પડકાર ફેંકવાનો અને પોતે જ પડકાર ઝીલવાનો, પોતે જ હુંકાર ભરવાનો, અસવાર જેવું કૈં ન હોય અથવા ભ્રમમાં જ રાચવાનું, ઓળખ વિના આવતા હોય અને પારખી ન શકતા હોય-અણસારથી માનવાનો, આ બધી માયા તો પળવારમાં પરખાય જાય અને તેને ઝીલવાના. જે ક્યારેય એક વિચારે ભેગા થયા નથી એક એક વાતે અળગા થવાનું હોય, માત્ર બસ ભણકારમાં જ જીવવાનું. આ પીડા નાયકને કોતરી ખાય છે. | ‘પોતે જ પોતાના વતી’ આ ગઝલમાં કવિ એકલતાની પીડાને આલેખે છે. પોતે જ પડકાર ફેંકવાનો અને પોતે જ પડકાર ઝીલવાનો, પોતે જ હુંકાર ભરવાનો, અસવાર જેવું કૈં ન હોય અથવા ભ્રમમાં જ રાચવાનું, ઓળખ વિના આવતા હોય અને પારખી ન શકતા હોય-અણસારથી માનવાનો, આ બધી માયા તો પળવારમાં પરખાય જાય અને તેને ઝીલવાના. જે ક્યારેય એક વિચારે ભેગા થયા નથી એક એક વાતે અળગા થવાનું હોય, માત્ર બસ ભણકારમાં જ જીવવાનું. આ પીડા નાયકને કોતરી ખાય છે. | ||
'ભેટો થયો કે ભાસ' પરમ પરમાત્માની પ્રાપ્તિની એષણા આ ગઝલમાં કરવામાં આવી છે. સાહેબ એટલે કે પરમાત્મા. કોઈ પણ ભક્તને ઈશ્વરનાં દર્શન કરવાની ખેવના હોય જ અને એ એની તલપ હોય, આ સ્વાભાવિક છે. એટલે જ આ નાયક કહે છે કે સાહેબ, મેં તમને ક્યાંય જોયા નથી છતાંય એમનો હુકમ માન્યો છે. એમનો ભેટો થયો કે આભાસ કંઈ સમજાયું નહીં. એમનાં ઝળહળ નિવાસો જોયાં છે પણ એમને ક્યારેય જોયાં નથી. ઈશ્વરનાં દર્શન થયાં નથી છતાં ક્યારેય મેં જીવ બાળ્યો નથી. મેં વ્હેણનું પાણી પીધું છે પણ ધસમસતા ધોધ ખાળ્યો નથી. આ નાયકની સંવેદના છે પણ ગઝલના અંતે મત્લામાં ભાવને પરાકાષ્ઠાએ લઈ જાય છે. જુઓ- | 'ભેટો થયો કે ભાસ' પરમ પરમાત્માની પ્રાપ્તિની એષણા આ ગઝલમાં કરવામાં આવી છે. સાહેબ એટલે કે પરમાત્મા. કોઈ પણ ભક્તને ઈશ્વરનાં દર્શન કરવાની ખેવના હોય જ અને એ એની તલપ હોય, આ સ્વાભાવિક છે. એટલે જ આ નાયક કહે છે કે સાહેબ, મેં તમને ક્યાંય જોયા નથી છતાંય એમનો હુકમ માન્યો છે. એમનો ભેટો થયો કે આભાસ કંઈ સમજાયું નહીં. એમનાં ઝળહળ નિવાસો જોયાં છે પણ એમને ક્યારેય જોયાં નથી. ઈશ્વરનાં દર્શન થયાં નથી છતાં ક્યારેય મેં જીવ બાળ્યો નથી. મેં વ્હેણનું પાણી પીધું છે પણ ધસમસતા ધોધ ખાળ્યો નથી. આ નાયકની સંવેદના છે પણ ગઝલના અંતે મત્લામાં ભાવને પરાકાષ્ઠાએ લઈ જાય છે. જુઓ- | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ખેતર વચ્ચાળે ખોરડું ઘેઘૂર વડલાઓ છતાં, | {{Block center|'''<poem>ખેતર વચ્ચાળે ખોરડું ઘેઘૂર વડલાઓ છતાં, | ||
પળવાર ક્યાંયે ઢોલિયો ઢાળ્યો નથી સાહેબજી, પૃ.૪૭</poem>}} | પળવાર ક્યાંયે ઢોલિયો ઢાળ્યો નથી સાહેબજી, પૃ.૪૭</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘તેજનો તણખો બની’ આ ગઝલમાં કાવ્યનાયક બધું ભોગવે છે તેની પીડા છે. આપણે જ સૂરજ બનવાનું, આપણે જ ઝૂમવાનું, સાપનો મહિમા કાંચળી ભોગવે, માર્ગ તો ભેગા જ થઈ આપણે તો કેડી બની જવાનું, સાત સાગર ભલે ભેગા થાય આપણે તો નદીનું રૂપ લઈને ડૂબી જવાનું. ભલેને ચારેબાજુ ધુમ્મસ હોય આપણે તો પવન પાંખો પહેરી ઓગળી જવાનું, માત્ર તેજ તણખો બનીને ઊડી જવાનું. અહીં ગઝલકાર વિશેષ કોઈ ખેવના રાખવાની નહીં, આપણે ભાગે જે આવ્યું છે કરી જવાની વાત કરે છે. આપના નસીબમાં જે હોય એનો જ સ્વીકાર કરીને જે નથી એનો વસવસો કરવાથી દૂર રહેવાની હિમાયત આ ગઝલમાં અભિવ્યક્ત થઈ છે. | ‘તેજનો તણખો બની’ આ ગઝલમાં કાવ્યનાયક બધું ભોગવે છે તેની પીડા છે. આપણે જ સૂરજ બનવાનું, આપણે જ ઝૂમવાનું, સાપનો મહિમા કાંચળી ભોગવે, માર્ગ તો ભેગા જ થઈ આપણે તો કેડી બની જવાનું, સાત સાગર ભલે ભેગા થાય આપણે તો નદીનું રૂપ લઈને ડૂબી જવાનું. ભલેને ચારેબાજુ ધુમ્મસ હોય આપણે તો પવન પાંખો પહેરી ઓગળી જવાનું, માત્ર તેજ તણખો બનીને ઊડી જવાનું. અહીં ગઝલકાર વિશેષ કોઈ ખેવના રાખવાની નહીં, આપણે ભાગે જે આવ્યું છે કરી જવાની વાત કરે છે. આપના નસીબમાં જે હોય એનો જ સ્વીકાર કરીને જે નથી એનો વસવસો કરવાથી દૂર રહેવાની હિમાયત આ ગઝલમાં અભિવ્યક્ત થઈ છે. | ||
નાયકની વેદનાને ગઝલકાર આ શેરમાં વ્યક્ત કરે છે – | નાયકની વેદનાને ગઝલકાર આ શેરમાં વ્યક્ત કરે છે – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘સાત સાગર સામટા સામા મળે તો થાય શું? | {{Block center|'''<poem>‘સાત સાગર સામટા સામા મળે તો થાય શું? | ||
લઈ નદીનું રૂપ બસ ડૂબી જવાનું આપણે.’ પૃ.૪૮</poem>}} | લઈ નદીનું રૂપ બસ ડૂબી જવાનું આપણે.’ પૃ.૪૮</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
'વહેતી વાંસળી જેવું' છ શેરમાં રચાયેલી આ ગઝલરચનામાં કૈંક ભીનું હૃદયમાં હશે એ વિષય છે. અહીં નાયિકના સાંનિધ્યમાં વિતાવેલી ક્ષણ સાહ્યબી જેવી લાગી હશે, ભલે પણ સુકાય એની ભીનાશ હશે એની ડાળખીનાં વસ્ત્રો રાધાનાં હતાં. ત્યાં કોઈ વાંસળી જેવું હશે. જ્યારે તારા હોઠ પર નામ શ્યામનું આવ્યું હશે. ત્યારે તારું એ મૌન પાલખીના જેવું થયું હશે. ફૂલ અને સુગંધ પણ હતી. પછી કાંચળી જેવું હશે. જે જીવી લીધું છે તે પછી કામળી જેવું હશે. અહીં ગઝલકાર નાયિકાની ઉપસ્થિતિ નથી એ દરમિયાન નાયક માટે અસહ્ય છે છતાંય એ જે અનુભવે છે એ ખૂબ અસરકારક રીતે વ્યક્ત કરે છે. રાધા અને કૃષ્ણનાં નામ લઈને પ્રેમનાં એ રૂપ દર્શાવીને રાધાની કૃષ્ણ વિનાની રાધા એટલે કે એકલતાની વાત કરે છે. મીથનો સરસ પ્રયોગ થયો હોય એવું મને લાગે છે. આ ગઝલમાં એક એક શેર એકબીજામાં જોડાઈને ગઝલના કેન્દ્રમાં રહેલ ભાવને સરસ રીતે ઉપસાવી આપે છે. | 'વહેતી વાંસળી જેવું' છ શેરમાં રચાયેલી આ ગઝલરચનામાં કૈંક ભીનું હૃદયમાં હશે એ વિષય છે. અહીં નાયિકના સાંનિધ્યમાં વિતાવેલી ક્ષણ સાહ્યબી જેવી લાગી હશે, ભલે પણ સુકાય એની ભીનાશ હશે એની ડાળખીનાં વસ્ત્રો રાધાનાં હતાં. ત્યાં કોઈ વાંસળી જેવું હશે. જ્યારે તારા હોઠ પર નામ શ્યામનું આવ્યું હશે. ત્યારે તારું એ મૌન પાલખીના જેવું થયું હશે. ફૂલ અને સુગંધ પણ હતી. પછી કાંચળી જેવું હશે. જે જીવી લીધું છે તે પછી કામળી જેવું હશે. અહીં ગઝલકાર નાયિકાની ઉપસ્થિતિ નથી એ દરમિયાન નાયક માટે અસહ્ય છે છતાંય એ જે અનુભવે છે એ ખૂબ અસરકારક રીતે વ્યક્ત કરે છે. રાધા અને કૃષ્ણનાં નામ લઈને પ્રેમનાં એ રૂપ દર્શાવીને રાધાની કૃષ્ણ વિનાની રાધા એટલે કે એકલતાની વાત કરે છે. મીથનો સરસ પ્રયોગ થયો હોય એવું મને લાગે છે. આ ગઝલમાં એક એક શેર એકબીજામાં જોડાઈને ગઝલના કેન્દ્રમાં રહેલ ભાવને સરસ રીતે ઉપસાવી આપે છે. | ||