અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
(+1)
Line 163: Line 163:
<center>
<center>
{|style="background-color: #C6BE94; border: 2px solid #569700;padding:1em;width:65%"
{|style="background-color: #C6BE94; border: 2px solid #569700;padding:1em;width:65%"
|‘રોમેન્ટિક ઊર્મિકવિતાના કવિને વ્યંગ-કટાક્ષની કવિતા સાથે, મોટાભાગે, બિયાબારું હોય છે. કેમ કે ઈન્દ્રીયસ્પર્શિતા, કલ્પનાવિહાર અને ઊર્મિસિક્ત ભાવલીલાને મુકાબલે વ્યંગકવિતાને બૌદ્ધિક તોલન, નક્કર વાસ્તવસ્પર્શ અને વિડંબન-હ્રાસ સાથે વધુ નિસ્બત હોય છે.’
| {{justify|‘રોમેન્ટિક ઊર્મિકવિતાના કવિને વ્યંગ-કટાક્ષની કવિતા સાથે, મોટાભાગે, બિયાબારું હોય છે. કેમ કે ઈન્દ્રીયસ્પર્શિતા, કલ્પનાવિહાર અને ઊર્મિસિક્ત ભાવલીલાને મુકાબલે વ્યંગકવિતાને બૌદ્ધિક તોલન, નક્કર વાસ્તવસ્પર્શ અને વિડંબન-હ્રાસ સાથે વધુ નિસ્બત હોય છે.’}}
{{right|'''- લાભશંકર પુરોહિત'''}}<br>
{{right|'''- લાભશંકર પુરોહિત'''}}<br>
નિજી રણકો સિદ્ધ કરવા મથતા કોઈપણ સર્જક માટે પૂર્વસૂરિની અસરમાંથી હેમખેમ મુક્ત થવું અને સમકાલીનોની ભીડ વચ્ચેથી દૂર જઈ ટટ્ટાર ઊભવું અનિવાર્ય હોય છે.’’<br>
{{justify|‘નિજી રણકો સિદ્ધ કરવા મથતા કોઈપણ સર્જક માટે પૂર્વસૂરિની અસરમાંથી હેમખેમ મુક્ત થવું અને સમકાલીનોની ભીડ વચ્ચેથી દૂર જઈ ટટ્ટાર ઊભવું અનિવાર્ય હોય છે.’}}<br>
{{right|'''- જયદેવ શુક્લ'''}}<br>
{{right|'''- જયદેવ શુક્લ'''}}<br>
‘સાહિત્યનો ઇતિહાસ તો કહે છે કે બધી જ કવિતા મુખ્યત્વે પદ્યવિવેચના છે, જેવી રીતે બધી જ વિવેચના ગદ્યકાવ્ય છે.’<br>
{{justify|‘સાહિત્યનો ઇતિહાસ તો કહે છે કે બધી જ કવિતા મુખ્યત્વે પદ્યવિવેચના છે, જેવી રીતે બધી જ વિવેચના ગદ્યકાવ્ય છે.’}}<br>
{{right|'''- નીતિન મહેતા'''}}<br>
{{right|'''- નીતિન મહેતા'''}}<br>
‘સત્વસમૃદ્ધિ અને સંખ્યાસમૃદ્ધિની દૃષ્ટિએ મિશ્ર વર્ણો દાખવતી આપણી છેલ્લા બે દાયકાની કવિતા સ્વરૂપસમૃદ્ધિની દૃષ્ટિએ મોટાભાગે ગીત, ગઝલ અને ગદ્યકાવ્યના ધોરીમાર્ગ પર પ્રવાસ કરવાનું જ વિશેષ પસંદ કરે છે.’’<br>
{{justify|‘સત્વસમૃદ્ધિ અને સંખ્યાસમૃદ્ધિની દૃષ્ટિએ મિશ્ર વર્ણો દાખવતી આપણી છેલ્લા બે દાયકાની કવિતા સ્વરૂપસમૃદ્ધિની દૃષ્ટિએ મોટાભાગે ગીત, ગઝલ અને ગદ્યકાવ્યના ધોરીમાર્ગ પર પ્રવાસ કરવાનું જ વિશેષ પસંદ કરે છે.’}}<br>
{{right|'''- નીતિન વડગામા'''}}<br>
{{right|'''- નીતિન વડગામા'''}}<br>
‘આપણી ગુજરાતી ગઝલ છેલ્લાં વર્ષોમાં ગીતાત્મક બનતી ચાલી છે. રૂપ અને રંગ એમ બંને વાનાંએ એના પર ગીતકવિતાનો પ્રભાવ નરી આંખે જોઈ શકાય તેવો છે.''<br>
{{justify|‘આપણી ગુજરાતી ગઝલ છેલ્લાં વર્ષોમાં ગીતાત્મક બનતી ચાલી છે. રૂપ અને રંગ એમ બંને વાનાંએ એના પર ગીતકવિતાનો પ્રભાવ નરી આંખે જોઈ શકાય તેવો છે.'<br>
{{right|'''- અનિરુદ્ધસિંહ ગોહિલ'''}}<br>
{{right|'''- અનિરુદ્ધસિંહ ગોહિલ'''}}<br>
|}
|}

Navigation menu