અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘પરંતુ' – સર્વશક્તિનો આવિષ્કાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 12: Line 12:
પાળે ઊગી ચણોઠડી એના વેલાને નહીં વાડ...’</poem>'''}}
પાળે ઊગી ચણોઠડી એના વેલાને નહીં વાડ...’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રગલ્ભતાપૂર્ણ આરમ્ભની સાથે જ ગીત વિકસતું જાય છે. પ્રથમ અન્તરામાં નાયિકા નાયક સાથે સ્વપ્નમાં રતિક્રીડાનો આવેગ અનુભવે છે. અહીં 'વાંસ’ અને 'ફાંસ' પ્રાસની સાભિપ્રાયતા પ્ર-માણી શકાય છે તેમ, ‘ભટકાણો ભરનીંદરમાં'ના ‘ભ’ના આવર્તન દ્વારા બળકટ અનુભવ પામી શકાય છે. આમ છતાં નોંધવું જોઈએ કે પ્રથમ અન્તરાની આરમ્ભની પંક્તિઓ મુખરતાની સરહદમાં લગભગ પ્રવેશી જાય છે. અન્તરાને અન્તે આવતો ‘વળગાડ' શબ્દ નાયકના સ્મરણ વિના ક્ષણાર્ધ પણ રહી ન શકતી નાયિકાની મન:સ્થિતિને પ્રગટ કરે છે. માન્યતા છે કે વળગાડને કારણે શરીર લેવાતું જાય, કશે ચેન ન પડે, એકના એક વિચારોથી મન ઘેરાયેલું રહે. આવું વિરહમાં પણ બનતું હોય છે. આ સાધમ્યનો લાભ કવિએ 'વળગાડ' શબ્દ દ્વારા ઉચિત રીતે લીધો છે. બીજા અન્તરામાં કવિએ પવનના સ્પર્શે ફરફરતા કમખાને વર્ણવી નાયિકાએ અનુભવેલો ઉન્માદ અને વાસ્તવિક સ્થિતિ યુગપત્ રીતે અભિવ્યંજિત કર્યાં છે.
પ્રગલ્ભતાપૂર્ણ આરમ્ભની સાથે જ ગીત વિકસતું જાય છે. પ્રથમ અન્તરામાં નાયિકા નાયક સાથે સ્વપ્નમાં રતિક્રીડાનો આવેગ અનુભવે છે. અહીં ‘વાંસ’ અને ‘ફાંસ' પ્રાસની સાભિપ્રાયતા પ્ર-માણી શકાય છે તેમ, ‘ભટકાણો ભરનીંદરમાં'ના ‘ભ’ના આવર્તન દ્વારા બળકટ અનુભવ પામી શકાય છે. આમ છતાં નોંધવું જોઈએ કે પ્રથમ અન્તરાની આરમ્ભની પંક્તિઓ મુખરતાની સરહદમાં લગભગ પ્રવેશી જાય છે. અન્તરાને અન્તે આવતો ‘વળગાડ' શબ્દ નાયકના સ્મરણ વિના ક્ષણાર્ધ પણ રહી ન શકતી નાયિકાની મન:સ્થિતિને પ્રગટ કરે છે. માન્યતા છે કે વળગાડને કારણે શરીર લેવાતું જાય, કશે ચેન ન પડે, એકના એક વિચારોથી મન ઘેરાયેલું રહે. આવું વિરહમાં પણ બનતું હોય છે. આ સાધમ્યનો લાભ કવિએ ‘વળગાડ' શબ્દ દ્વારા ઉચિત રીતે લીધો છે. બીજા અન્તરામાં કવિએ પવનના સ્પર્શે ફરફરતા કમખાને વર્ણવી નાયિકાએ અનુભવેલો ઉન્માદ અને વાસ્તવિક સ્થિતિ યુગપત્ રીતે અભિવ્યંજિત કર્યાં છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>‘કમખો ટાંગું રવેશમાં કે ખળભળતો વટોળ  
{{Block center|'''<poem>‘કમખો ટાંગું રવેશમાં કે ખળભળતો વટોળ  
Line 18: Line 18:
હાંફે અધમણ ને નવટાંક.’</poem>'''}}
હાંફે અધમણ ને નવટાંક.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં સ્તનોને પારેવડાં કહેવામાં ઝાઝો ચમત્કાર કે નાવીન્ય નથી. પણ 'રાંક' વિશેષણ દ્વારા એકલતાનો જે ભાવ વ્યક્ત થાય છે તે ‘હાંફે અધમણ ને નવટાંક'થી દ્વિગુણિત બને છે. હાંફ સમયમાં વિસ્તરે છે, વજનમાં નહીં એની કવિને જાણ છે. તેમ છતાં નાયકના સ્પર્શ વિના રાંક બનેલાં, હાંફતાં-નિસાસા નાખતાં પીન પયોધરો છે તેનું ઇંગિત વજનના ઉલ્લેખથી થાય છે. અન્તમાં 'સવ્વા લાખ' મોતી સારતી ને ‘મખમલિયે ઓછાડ’, ‘ટચાક ટીલડી’ ટાંકતી વિરહી નાયિકાનું ચિત્ર પ્રાપ્ત થાય છે.
અહીં સ્તનોને પારેવડાં કહેવામાં ઝાઝો ચમત્કાર કે નાવીન્ય નથી. પણ ‘રાંક' વિશેષણ દ્વારા એકલતાનો જે ભાવ વ્યક્ત થાય છે તે ‘હાંફે અધમણ ને નવટાંક'થી દ્વિગુણિત બને છે. હાંફ સમયમાં વિસ્તરે છે, વજનમાં નહીં એની કવિને જાણ છે. તેમ છતાં નાયકના સ્પર્શ વિના રાંક બનેલાં, હાંફતાં-નિસાસા નાખતાં પીન પયોધરો છે તેનું ઇંગિત વજનના ઉલ્લેખથી થાય છે. અન્તમાં ‘સવ્વા લાખ' મોતી સારતી ને ‘મખમલિયે ઓછાડ’, ‘ટચાક ટીલડી’ ટાંકતી વિરહી નાયિકાનું ચિત્ર પ્રાપ્ત થાય છે.
‘પટેલ-પટલાણી' વિનોદનું નોંધનીય ગીત છે. આ અને અન્ય કથાગન્ધી ગીતોમાં ગીતના ખણ્ડ પછી બૈ યા ત્રણ દૂહા મૂકવાનો પ્રયોગ ધ્યાનાર્હ છે. ‘પટેલ-પટલાણી'ના ત્રણ ખણ્ડની ત્રણ ત્રણ પંક્તિઓ ‘માગે માદળિયું’થી અન્ત પામે છે; જ્યારે ગીતની છેલ્લી ત્રણ પંક્તિઓ ‘વાગે વાંસળિયું'થી અન્ત પામે છે જે સૂચક છે. પટલાણીની ન તોષાતી કામના માગે ‘માદળિયું' તથા અન્ય સંકેતોથી સૂચવાય છે. અન્તમાં પટેલને પ્રાપ્ત થતા જોબનની તથા પટલાણીના સન્તોષની વાત ‘વાગે વાંસળિયું'થી સ-રસ રીતે વ્યક્ત થઈ છે.
‘પટેલ-પટલાણી' વિનોદનું નોંધનીય ગીત છે. આ અને અન્ય કથાગન્ધી ગીતોમાં ગીતના ખણ્ડ પછી બૈ યા ત્રણ દૂહા મૂકવાનો પ્રયોગ ધ્યાનાર્હ છે. ‘પટેલ-પટલાણી'ના ત્રણ ખણ્ડની ત્રણ ત્રણ પંક્તિઓ ‘માગે માદળિયું’થી અન્ત પામે છે; જ્યારે ગીતની છેલ્લી ત્રણ પંક્તિઓ ‘વાગે વાંસળિયું'થી અન્ત પામે છે જે સૂચક છે. પટલાણીની ન તોષાતી કામના માગે ‘માદળિયું' તથા અન્ય સંકેતોથી સૂચવાય છે. અન્તમાં પટેલને પ્રાપ્ત થતા જોબનની તથા પટલાણીના સન્તોષની વાત ‘વાગે વાંસળિયું'થી સ-રસ રીતે વ્યક્ત થઈ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>‘પટેલ કોરો ઓરસિયો પટલાણી ચંદનડાળ કે માગે માંદળિયું’</poem>'''}}
{{Block center|'''<poem>‘પટેલ કોરો ઓરસિયો પટલાણી ચંદનડાળ કે માગે માંદળિયું’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દ્વારા પટેલ-પટલાણીની સ્થિતિનો વિરોધ દર્શાવવામાં કવિ સફળ થયા છે. ‘કોરો ઓરસિયો' દ્વારા પટેલની સક્રિયતાના અભાવનું, 'રબ્બરદેહ’પણાનું અને 'ચન્દનડાળ’ દ્વારા પટલાણીની સજીવ સુગન્ધમયતા વ્યંજિત થાય છે. પછીના ખણ્ડમાં કાવ્ય વળાંક સાધે છે :
દ્વારા પટેલ-પટલાણીની સ્થિતિનો વિરોધ દર્શાવવામાં કવિ સફળ થયા છે. ‘કોરો ઓરસિયો' દ્વારા પટેલની સક્રિયતાના અભાવનું, ‘રબ્બરદેહ’પણાનું અને ‘ચન્દનડાળ’ દ્વારા પટલાણીની સજીવ સુગન્ધમયતા વ્યંજિત થાય છે. પછીના ખણ્ડમાં કાવ્ય વળાંક સાધે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>‘ધણણણ તોપું ગડગડી પીથલપુર મોઝાર'</poem>'''}}
{{Block center|'''<poem>‘ધણણણ તોપું ગડગડી પીથલપુર મોઝાર'</poem>'''}}
Line 46: Line 46:
અમે, (કહું? લે કહી દઉં) નવતર કાજળકંકુ ઘોળ્યું.’</poem>'''}}
અમે, (કહું? લે કહી દઉં) નવતર કાજળકંકુ ઘોળ્યું.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પરોઢે માણેલો આનન્દ માત્ર કંકુ ઘોળ્યું દ્વારા નહીં, 'કાજળકંકુ ઘોળ્યું' દ્વારા પ્રસર્યો છે. નાયિકાએ જે ચરમકોટિનો અનુભવ કર્યો તેની ઊંચાઈ અન્તિમ કડીમાં સિદ્ધ થઈ છે.
પરોઢે માણેલો આનન્દ માત્ર કંકુ ઘોળ્યું દ્વારા નહીં, ‘કાજળકંકુ ઘોળ્યું' દ્વારા પ્રસર્યો છે. નાયિકાએ જે ચરમકોટિનો અનુભવ કર્યો તેની ઊંચાઈ અન્તિમ કડીમાં સિદ્ધ થઈ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
  {{Block center|'''<poem>‘હવે કહું નહીં કહેતાં આવે લાજ  
  {{Block center|'''<poem>‘હવે કહું નહીં કહેતાં આવે લાજ  
કે અમને ઝમરક દીવડે કલ્પતરુનું ફૂલ જડ્યું રે મૂઈ!’</poem>'''}}
કે અમને ઝમરક દીવડે કલ્પતરુનું ફૂલ જડ્યું રે મૂઈ!’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અન્ય ગીતોમાં 'હો પિયુજી' અને ‘કારેલું કારેલું' વર્ણસંવાદ - શબ્દસંવાદની વિશિષ્ટ આયોજનાથી પ્રભાવક બન્યાં છે. ‘કચક્કડાની ચૂડી રે’માં પણ કવિકર્મનો સ્પર્શ માણી શકાય છે. ‘ફાંસ જરા શી વાગી ગઈ’માં ગીત અને ગઝલ પરસ્પરમાં મળી-ભળી ગયાં છે. ‘કાગળ તે શેં લખીએ?’નું કારણ તો આંખમાં આંજેલું કાજળ ‘ઝળહળ રાતી પાઘલડીને છોગે જઈને…’ ભળતાં નાયિકાનું વિશ્વ બદલાઈ ગયું, તે છે.
અન્ય ગીતોમાં ‘હો પિયુજી' અને ‘કારેલું કારેલું' વર્ણસંવાદ - શબ્દસંવાદની વિશિષ્ટ આયોજનાથી પ્રભાવક બન્યાં છે. ‘કચક્કડાની ચૂડી રે’માં પણ કવિકર્મનો સ્પર્શ માણી શકાય છે. ‘ફાંસ જરા શી વાગી ગઈ’માં ગીત અને ગઝલ પરસ્પરમાં મળી-ભળી ગયાં છે. ‘કાગળ તે શેં લખીએ?’નું કારણ તો આંખમાં આંજેલું કાજળ ‘ઝળહળ રાતી પાઘલડીને છોગે જઈને…’ ભળતાં નાયિકાનું વિશ્વ બદલાઈ ગયું, તે છે.
‘ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્’નો પ્રગલ્ભ શૃંગાર જુદી રીતે વ્યક્ત થયો છે. આરમ્ભના ખણ્ડ પછી આવતા દૂહામાં જે સાદૃશ્ય રચાયું છે તે સ્પર્શ, સુગન્ધ ને રંગનાં સંવેદનોને એકસાથે મૂકી આપે છે :
‘ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્’નો પ્રગલ્ભ શૃંગાર જુદી રીતે વ્યક્ત થયો છે. આરમ્ભના ખણ્ડ પછી આવતા દૂહામાં જે સાદૃશ્ય રચાયું છે તે સ્પર્શ, સુગન્ધ ને રંગનાં સંવેદનોને એકસાથે મૂકી આપે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 82: Line 82:
તરંગ ઊંચકી ખભે તટ સ્વયં હવે લાંગર્યો.’</poem>'''}}
તરંગ ઊંચકી ખભે તટ સ્વયં હવે લાંગર્યો.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘પૃથ્વી’માં રચાયેલાં આ સૉનેટોમાં તથા ‘Ecotasy’માં કવિનું છદપ્રભુત્વ તરત જ ધ્યાનમાં આવે છે. રવાનુકારી તથા તત્સમ શબ્દો વડે સૉનેટોનું વિશિષ્ટ પોત પણ રચાયું છે. ‘એક અનુભૂતિ-કાવ્યસર્જનની’માં 'ધ્રબધ્રબ્ધ્રિબાંગ્’ જેવા નાદમૂલક વર્ણસમૂહો મૃદંગવાદનમાંથી નીપજતા નાદને કે મૃદંગના શાસ્ત્રીય તાલતોડાને ઉચિત રીતે વ્યક્ત કરી શકતા ન હોવા છતાં આન્તરિક ખળભળાટને વ્યક્ત કરી શકે છે એ નોંધવું જોઈએ.
‘પૃથ્વી’માં રચાયેલાં આ સૉનેટોમાં તથા ‘Ecotasy’માં કવિનું છદપ્રભુત્વ તરત જ ધ્યાનમાં આવે છે. રવાનુકારી તથા તત્સમ શબ્દો વડે સૉનેટોનું વિશિષ્ટ પોત પણ રચાયું છે. ‘એક અનુભૂતિ-કાવ્યસર્જનની’માં ‘ધ્રબધ્રબ્ધ્રિબાંગ્’ જેવા નાદમૂલક વર્ણસમૂહો મૃદંગવાદનમાંથી નીપજતા નાદને કે મૃદંગના શાસ્ત્રીય તાલતોડાને ઉચિત રીતે વ્યક્ત કરી શકતા ન હોવા છતાં આન્તરિક ખળભળાટને વ્યક્ત કરી શકે છે એ નોંધવું જોઈએ.
‘પરિરંભન’માં સડકની વચ્ચે, નખશિખ અઘોરી, સમ્પૂર્ણ વંઠેલી અને માંસલ એવી ઘોરતી રાત્રિનું ચિત્ર અત્યન્ત Sensuous છે. તેરમી પંક્તિમાં શગ ધીમી કરતાં જ ઘર સંકેલાઈને ગોખલામાં આવી સ્થિર થાય છે એ દૃશ્ય-સંવેદન સૂઝપૂર્વક આલેખાયું છે. અન્તે સ્વપ્નમાંથી વાસ્તવમાં આવતા, ભોંઠા પડતા નાયકની સ્થિતિથી સૉનેટ પૂરું થાય છે. ‘હવા' સૉનેટમાં અમૂર્તને મૂર્ત બનાવવામાં, શ્રુતિગોચર બનાવવામાં વિનોદને પ્રશાસ્ય સફળતા સાંપડી છે.  
‘પરિરંભન’માં સડકની વચ્ચે, નખશિખ અઘોરી, સમ્પૂર્ણ વંઠેલી અને માંસલ એવી ઘોરતી રાત્રિનું ચિત્ર અત્યન્ત Sensuous છે. તેરમી પંક્તિમાં શગ ધીમી કરતાં જ ઘર સંકેલાઈને ગોખલામાં આવી સ્થિર થાય છે એ દૃશ્ય-સંવેદન સૂઝપૂર્વક આલેખાયું છે. અન્તે સ્વપ્નમાંથી વાસ્તવમાં આવતા, ભોંઠા પડતા નાયકની સ્થિતિથી સૉનેટ પૂરું થાય છે. ‘હવા' સૉનેટમાં અમૂર્તને મૂર્ત બનાવવામાં, શ્રુતિગોચર બનાવવામાં વિનોદને પ્રશાસ્ય સફળતા સાંપડી છે.  
સોરઠા-દુહાબદ્ધ રચનાઓમાં ‘પ્રેયસીનું Vision અનુભવ્યાનો સાર’ તો વિનોદનું ખ્યાત કાવ્ય છે. એનો આરૂઢ-તળપદો નોંધપાત્ર છે :
સોરઠા-દુહાબદ્ધ રચનાઓમાં ‘પ્રેયસીનું Vision અનુભવ્યાનો સાર’ તો વિનોદનું ખ્યાત કાવ્ય છે. એનો આરૂઢ-તળપદો નોંધપાત્ર છે :
Line 102: Line 102:
{{center|<nowiki>*</nowiki>}}
{{center|<nowiki>*</nowiki>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કાવ્યસંગ્રહના આરમ્ભે વિનોદે શ્રી બાલમુકુન્દ દવેની પંક્તિઓ ટાંકીને ‘પ્રીતનાં ગીતો’ ગાવાનો પોતાનો સંકલ્પ જાહેર કર્યો છે. એક જ વિષયના પરિધિમાં કામ કરવાનું આહ્વાન સ્વીકારવાની સાથે એકસૂરીલાપણાનો ભય પણ અવગણવા જેવો નથી. ‘પરંતુ’માંનાં સોપારી ગીતો, ‘ભૂલચૂક લેવીદેવી', 'કાલનો દી' જેવી રચનાઓ-રચનાંશો રમતમાં કે ચબરાકિયાપણામાં સરી જતી, જતાં લાગે છે. ‘ભીની ભીની લ્હેરખી' ‘ઝાટકે રે' જેવાં ગીતો તથા ‘બાળપણ સ્મૃતિ, નામનું સૉનેટ ખાસ વિશિષ્ટતા સિદ્ધ કરી શકતાં નથી. ‘કરી કાળોતરો’ જેવા ગીતમાં પ્રયોજાયેલું રૂપક ખૂબ વપરાઈને લીસું થઈ ગયું છે. આવા રૂપક દ્વારા કોઈ અસાધારણતા સિદ્ધ ન કરી શકાય તો એને પ્રયોજવાની લાલચ કવિએ ન રાખવી જોઈએ. ‘આપન્નસત્ત્વા નવોઢા'માં આવતા ‘પરિયત’ (પર્યન્ત) અને 'કલ્પતરુ' જેવા સંસ્કૃત શબ્દો પ્રસ્તુત ગીતની બાનીમાં આગંતુક લાગે છે. એ જ રીતે ગીતનું ભારેખમ શીર્ષક પણ ખૂંચે છે. ‘હો પિયુજી'માં ‘સરવરિયાં તળિયાં લગ વીંખ્યાં મળી કમળની કૂંચી રે’ જેવી સર્જનાત્મકતા સિદ્ધ કરતી પંક્તિઓ ગીતમાં મળતી હોવા છતાં પ્રથમ અન્તરા અને બીજા-ત્રીજા અન્તરા વચ્ચે સૂક્ષ્મ તિરાડ રહી ગઈ છે.  ‘કમળની કૂંચી’ મળ્યા પછી ‘આંગળિયે અવાવરું પરપોટા’ ને ‘ઘરવખરીમાં પડતર પીંછું અને પવન કદરૂપા’ હોવા પાછળનું કારણ યા તેનું સૂચન ગીતમાં શોધી શકાતું નથી. ‘કાગળ તે શેં લખીએ’ની અન્તિમ બે પંક્તિઓ પર અનિલ જોષીના પ્રસિદ્ધ ગીત 'કન્યાવિદાય'ની ‘કેસરિયો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે’ પંક્તિની સૂક્ષ્મ અસર નોંધી શકાય.
કાવ્યસંગ્રહના આરમ્ભે વિનોદે શ્રી બાલમુકુન્દ દવેની પંક્તિઓ ટાંકીને ‘પ્રીતનાં ગીતો’ ગાવાનો પોતાનો સંકલ્પ જાહેર કર્યો છે. એક જ વિષયના પરિધિમાં કામ કરવાનું આહ્વાન સ્વીકારવાની સાથે એકસૂરીલાપણાનો ભય પણ અવગણવા જેવો નથી. ‘પરંતુ’માંનાં સોપારી ગીતો, ‘ભૂલચૂક લેવીદેવી', ‘કાલનો દી' જેવી રચનાઓ-રચનાંશો રમતમાં કે ચબરાકિયાપણામાં સરી જતી, જતાં લાગે છે. ‘ભીની ભીની લ્હેરખી' ‘ઝાટકે રે' જેવાં ગીતો તથા ‘બાળપણ સ્મૃતિ, નામનું સૉનેટ ખાસ વિશિષ્ટતા સિદ્ધ કરી શકતાં નથી. ‘કરી કાળોતરો’ જેવા ગીતમાં પ્રયોજાયેલું રૂપક ખૂબ વપરાઈને લીસું થઈ ગયું છે. આવા રૂપક દ્વારા કોઈ અસાધારણતા સિદ્ધ ન કરી શકાય તો એને પ્રયોજવાની લાલચ કવિએ ન રાખવી જોઈએ. ‘આપન્નસત્ત્વા નવોઢા'માં આવતા ‘પરિયત’ (પર્યન્ત) અને ‘કલ્પતરુ' જેવા સંસ્કૃત શબ્દો પ્રસ્તુત ગીતની બાનીમાં આગંતુક લાગે છે. એ જ રીતે ગીતનું ભારેખમ શીર્ષક પણ ખૂંચે છે. ‘હો પિયુજી'માં ‘સરવરિયાં તળિયાં લગ વીંખ્યાં મળી કમળની કૂંચી રે’ જેવી સર્જનાત્મકતા સિદ્ધ કરતી પંક્તિઓ ગીતમાં મળતી હોવા છતાં પ્રથમ અન્તરા અને બીજા-ત્રીજા અન્તરા વચ્ચે સૂક્ષ્મ તિરાડ રહી ગઈ છે.  ‘કમળની કૂંચી’ મળ્યા પછી ‘આંગળિયે અવાવરું પરપોટા’ ને ‘ઘરવખરીમાં પડતર પીંછું અને પવન કદરૂપા’ હોવા પાછળનું કારણ યા તેનું સૂચન ગીતમાં શોધી શકાતું નથી. ‘કાગળ તે શેં લખીએ’ની અન્તિમ બે પંક્તિઓ પર અનિલ જોષીના પ્રસિદ્ધ ગીત ‘કન્યાવિદાય'ની ‘કેસરિયો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે’ પંક્તિની સૂક્ષ્મ અસર નોંધી શકાય.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|<nowiki>*</nowiki>}}
{{center|<nowiki>*</nowiki>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘પરંતુ'માં કવિપ્રતિભાનો પરિચય આપનાર વિનોદ જોશી હવે પછી કઈ દિશામાં ગતિ કરશે તે જોવું ગમશે.  
‘પરંતુ'માં કવિપ્રતિભાનો પરિચય આપનાર વિનોદ જોશી હવે પછી કઈ દિશામાં ગતિ કરશે તે જોવું ગમશે.  
‘પરંતુ’ ‘કવિલોક'ની નવ્ય કવિ શ્રેણીનું પ્રથમ પ્રકાશન છે. 'કવિલોક' ટ્રસ્ટને શ્રેણીના સાહસ માટે અભિનન્દન!
‘પરંતુ’ ‘કવિલોક'ની નવ્ય કવિ શ્રેણીનું પ્રથમ પ્રકાશન છે. ‘કવિલોક' ટ્રસ્ટને શ્રેણીના સાહસ માટે અભિનન્દન!
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|<nowiki>*</nowiki>}}
{{center|<nowiki>*</nowiki>}}
Line 113: Line 113:
અન્તમાં ‘પરંતુ' નિમિત્તે સામ્પ્રત ગુજરાતી કાવ્ય-સાહિત્ય વિશે ઊભા થતા બે-ત્રણ પ્રશ્નો મૂકવાનું ગમશે :  
અન્તમાં ‘પરંતુ' નિમિત્તે સામ્પ્રત ગુજરાતી કાવ્ય-સાહિત્ય વિશે ઊભા થતા બે-ત્રણ પ્રશ્નો મૂકવાનું ગમશે :  
1. સામ્પ્રત પરિસ્થિતિમાં એવી કઈ આન્તરિક જરૂરિયાત છે કે કવિ ગીતો લખવા પ્રેરાય છે?
1. સામ્પ્રત પરિસ્થિતિમાં એવી કઈ આન્તરિક જરૂરિયાત છે કે કવિ ગીતો લખવા પ્રેરાય છે?
2. જે કવિઓ લોકગીતોની ‘લોકઢાળોની અસરો ઝીલી’ આગવી રીતે, ભાષાકર્મના વિશેષથી કાવ્યત્વ સિદ્ધ કરે છે તેને 'અદ્યતન’ કહી શકાય?
2. જે કવિઓ લોકગીતોની ‘લોકઢાળોની અસરો ઝીલી’ આગવી રીતે, ભાષાકર્મના વિશેષથી કાવ્યત્વ સિદ્ધ કરે છે તેને ‘અદ્યતન’ કહી શકાય?
3. ભાવક તરીકે સહૃદયો પણ ક્યારેક ગીત-ગઝલથી જ વધુ રીઝી જાય છે એ પાછળનાં પરિબળો ક્યાં?<ref>ઓગણત્રીસ-ત્રીસ ડિસેમ્બર, ‘ચોર્યાસીના દિવસો દરમિયાન પાટણ-કૉલેજમાં મળેલા ‘ગુજરાતીને અધ્યાપક સંઘ’ 35 અધિવેશનમાં ‘અર્ધ્ય’ વિભાગમાં રજૂ થયેલી કૃતિ-સમીક્ષા– સુધારા-વધારા સહિત.</ref>
3. ભાવક તરીકે સહૃદયો પણ ક્યારેક ગીત-ગઝલથી જ વધુ રીઝી જાય છે એ પાછળનાં પરિબળો ક્યાં?<ref>ઓગણત્રીસ-ત્રીસ ડિસેમ્બર, ‘ચોર્યાસીના દિવસો દરમિયાન પાટણ-કૉલેજમાં મળેલા ‘ગુજરાતીને અધ્યાપક સંઘ’ 35 અધિવેશનમાં ‘અર્ધ્ય’ વિભાગમાં રજૂ થયેલી કૃતિ-સમીક્ષા– સુધારા-વધારા સહિત.</ref>
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu