9,286
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ૩. અર્ઘ્ય | }} {{Poem2Open}} (નોંધ : અહીં શીર્ષકોની ગોઠવણી વર્ણાનુક્રમે કરી છે. આ વિભાગમાં મોટેભાગે તંત્રીએ બીજે સ્થળેથી લખાણો લીધાં છે. તેથી ‘સંસ્કૃતિ’ની કર્તા-સૂચિમાં આના લેખકો-કવ...") |
No edit summary |
||
| Line 6: | Line 6: | ||
(નોંધ : અહીં શીર્ષકોની ગોઠવણી વર્ણાનુક્રમે કરી છે. આ વિભાગમાં મોટેભાગે તંત્રીએ બીજે સ્થળેથી લખાણો લીધાં છે. તેથી ‘સંસ્કૃતિ’ની કર્તા-સૂચિમાં આના લેખકો-કવિઓનો સમાવેશ કર્યો નથી, પણ ઉલ્લેખ-સૂચિમાં તેમનો સમાવેશ કર્યો છે.) | (નોંધ : અહીં શીર્ષકોની ગોઠવણી વર્ણાનુક્રમે કરી છે. આ વિભાગમાં મોટેભાગે તંત્રીએ બીજે સ્થળેથી લખાણો લીધાં છે. તેથી ‘સંસ્કૃતિ’ની કર્તા-સૂચિમાં આના લેખકો-કવિઓનો સમાવેશ કર્યો નથી, પણ ઉલ્લેખ-સૂચિમાં તેમનો સમાવેશ કર્યો છે.) | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{| class="wikitable sortable" | |||
! લેખ શીર્ષક !! લેખના લેખક/અનુ., મૂળ લેખ/પુસ્તકના અનુ. / સંપા. !! મહિનો, વર્ષ/પૃષ્ઠ નં | |||
|- | |||
| अકથા (વાર્તા) || સુરૂપ ધ્રુવ || જુલાઈ77/306 | |||
|- | |||
| અકબર અને મુમતાઝ || પ્રેમલીલા મહેતા || એપ્રિલ51/158-159 | |||
|- | |||
| અખિલાઈ એ જ સર્વસ્વ || સ્ટીફન સ્પેન્ડર || સપ્ટે51/359 | |||
|- | |||
| અજન્તાની ગુફાઓ જોતાં (કાવ્ય) || ઉશનસ્ || માર્ચ56/119 | |||
|- | |||
| અજબ અગનરસ (કાવ્ય) || સુંદરજી ગો. બેટાઈ || જાન્યુ53/38 | |||
|- | |||
| અજબ પુષ્પ માનવ્યનું (કાવ્ય) || ઉમાશંકર જોશી || જૂન65/240 | |||
|- | |||
| અજવાળું (કાવ્ય) || કવિ કાગ || ફેબ્રુ56/79 | |||
|- | |||
| અજંતા (કાવ્ય) || જયંત પાઠક || માર્ચ56/119 | |||
|- | |||
| અજાતશત્રુ વૈકુંઠભાઈ(મહેતા) : એક જીવનપરિચય || પરમાનંદ કાપડિયા || જૂન63/237-240 | |||
|- | |||
| અનંતતાની મોઢામોઢ (નોબેલ પારિતોષિક પ્રતિભાવ ) || અર્નેસ્ટ હેમિંગ્વે || જાન્યુ55/38-39 | |||
|- | |||
| અનુભવ - વચનો || ગાંધીજી || એપ્રિલ52/159 | |||
|- | |||
| અનુભવવાણી અને પોપટવાણી (અંતિમ સત્ય - ભૌતિક પ્રયોગ) || આલ્ડસ હક્સલી || જાન્યુ47/34-35 | |||
|- | |||
| ચિ. અનુરાધાને નૃત્યદીક્ષા પ્રસંગે (કાકા કાલેલકર) || તંત્રી || ફેબ્રુ70/79 | |||
|- | |||
| અનુવાદો : કવિતા (કવિતાની અનુવાદ પ્રક્રિયા) || પ્રજારામ રાવળ || ડિસે51/475 | |||
|- | |||
| અનેક ભાષા દ્વારા એક 'ભારતીય' સાહિત્ય સર્જો || જવાહરલાલ નેહરુ || મે54/241 | |||
|- | |||
| અનોખા સમકાલીન (યશોધર મહેતા-ષષ્ટિપૂર્તિ અભિનંદન ગ્રંથ) || તંત્રી || માર્ચ71/116-117 | |||
|- | |||
| અન્ન અને ઉપદેશ || વિનોબા ભાવે || એપ્રિલ50/159 | |||
|- | |||
| અપંગ મધ્યમ વર્ગ || રવિશંકર મહારાજ || નવે50/438 | |||
|- | |||
| અપૂર્વ માર્દવ (શ્રી અરવિંદ) || ઉમાશંકર જોશી || સપ્ટે53/359 | |||
|- | |||
| અબળા' ? (સ્ત્રીઓ વિશે) || ગાંધીજી || એપ્રિલ50/158 | |||
|- | |||
| અમદાવાદ પર સૌ કોઈનો અધિકાર (મુંબઈ શારીરિક શિક્ષણ પરિષદ) || રાજકુમારી અમૃત કૌર || મે50/200 | |||
|- | |||
| અમદાવાદના કેશવલાલ મહેતા અને બંગાળનો કાપડઉદ્યોગ || હરિપદ માઇતી || જાન્યુ58/36 | |||
|- | |||
| અમેરિકન રેડિયો મથકો ઉપર મધ્યસ્થ સરકારનું નિયમન || તંત્રી || ડિસે54/549 | |||
|- | |||
| અમેરિકાના પત્રકારત્વની સત્યનિષ્ઠા || મહેન્દ્ર મેઘાણી || મે52/198 | |||
|- | |||
| અરમાન (કાવ્ય) || વિનોદ અધ્વર્યુ || માર્ચ60/117 | |||
|- | |||
| શ્રી અરવિંદનું દર્શન || ઉમાશંકર જોશી || સપ્ટે53/359-360 | |||
|- | |||
| અરંગેત્ર || તંત્રી || મે62/198-199 | |||
|- | |||
| અર્વાચીન મહાનગર (મેટ્રોપોલિસ) (ઔધોગિક સંસ્કૃતિ અને શહેરીકરણ) || જૉન કેનેથ ગૉલબ્રેઇથ || ઑગ77/339-340 | |||
|- | |||
| અર્વાચીન સંસ્કૃતિનું એક સબળ સાધન (યુનિવર્સિટીઓની સ્થાપના) || તંત્રી || નવે60/440 | |||
|- | |||
| અવકાશયાત્રા || નરસિંહ મૂ. શાહ || ફેબ્રુ63/76-77 | |||
|- | |||
| અંગ્રેજી - વિશ્વના જ્ઞાન વિજ્ઞાનનું મુખ્ય પ્રવેશદ્વાર || તંત્રી || જૂન65/239 | |||
|- | |||
| અંગ્રેજી આઠમાથી શા માટે ? || ઇન્દુમતીબહેન શેઠ || એપ્રિલ62/153-156 | |||
|- | |||
| અંગ્રેજી રાજ્ય પહેલાં શિક્ષણ કેવું હતું ? || વિઠ્ઠલદાસ કોઠારી || જુલાઈ61/279 | |||
|- | |||
| અંગ્રેજીભાષાના સૌથી સમૃદ્ધ શબ્દકોષની ઘડતરકથા || ત્રિભુવન વીરજીભાઈ હેમાણી || જૂન62/236-239 | |||
|- | |||
| અંજલિ (રા. વિ. પાઠક) || રસિકલાલ છો. પરીખ || સપ્ટે55/410 | |||
|- | |||
| અંજલિ (રા. વિ. પાઠક) || જ્યોતીન્દ્ર દવે || સપ્ટે55/410-411 | |||
|- | |||
| અંજલિ (રા. વિ. પાઠક) || ગુલાબદાસ બ્રોકર || સપ્ટે55/411 | |||
|- | |||
| અંજલિ (રા. વિ. પાઠક) || સુંદરજી ગો. બેટાઈ || સપ્ટે55/411 | |||
|- | |||
| અંજલિ (રા. વિ. પાઠક) || મોહનલાલ મહેતા 'સોપાન' || સપ્ટે55/411 | |||
|- | |||
| અંજલિ (રા. વિ. પાઠક) || કૃષ્ણલાલ મો. ઝવેરી || સપ્ટે55/411-412 | |||
|- | |||
| અંજલિ (રા. વિ. પાઠક) || પીતાંબર પટેલ || સપ્ટે55/412 | |||
|- | |||
| અંજલિ (રા. વિ. પાઠક) || અનંતરાય મ. રાવળ || સપ્ટે55/412 | |||
|- | |||
| અંત: પ્રેરણા કે બુદ્ધિ ? (ગોપાલકૃષ્ણ ગોખલે) || મહાદેવભાઈ દેસાઈ || ડિસે49/475 | |||
|- | |||
| અંતરનાં પાત્રમાં સ્નેહ રહ્યો નથી (ચારિત્ર્યની શક્તિ) || તારા મશરૂવાળા || ઑગ50/319 | |||
|- | |||
| અંધકારની જમના (કાવ્ય) || મકરન્દ દવે || ડિસે51/474 | |||
|- | |||
| આખરે મળેલો વિકલ્પ : જનતા પક્ષ || વાડીલાલ ડગલી || માર્ચ77/178-179 | |||
|- | |||
| આચમન ('મહાત્માયન' - તનસુખ પ્રાણશંકર ભટ્ટ) || તંત્રી || ઑગ76/266-268 | |||
|- | |||
| આચાર્ય || કાકા કાલેલકર || ઑક્ટૉ49/398 | |||
|- | |||
| આજની અમેરિકન નવલકથા || તંત્રી || એપ્રિલ52/158 | |||
|- | |||
| આજની બંગાળી કવિતા || બુદ્ધદેવ બસુ, અનુ. નગીનદાસ પારેખ || મે52/198-199 | |||
|- | |||
| આજનું 'મધ્યકાલીન' માનસ || બ. ક. ઠાકોર || મે49/199 | |||
|- | |||
| આજ્ઞાકારક, આજ્ઞાધારક અને સ્વાતંત્ર્યપ્રિય (મનુષ્ય સ્વભાવ) || નરસિંહ ચિંતામણ કેળકર || નવે47/437 | |||
|- | |||
| આઝાદીનાં ૧૭ વરસમાં રાજસ્થાનની ભાષાની દશા || તંત્રી || મે65/199-200 | |||
|- | |||
| આત્મત્વનો વિકાસ || નાથજી || જૂન48/238 | |||
|- | |||
| આત્મપરિચય (કાવ્ય) || જ્યોતીન્દ્ર હ. દવે || ઑક્ટો64/426 | |||
|- | |||
| આત્મિક સુખવાદીઓની અનત્યાચારી ક્રાન્તિ (મહારાષ્ટ્ર સાહિત્યસંમેલન) || આચાર્ય શંકર દ. જાવડેકર || જૂન49/236-237 | |||
|- | |||
| આધુનિક અરણ્ય (કાવ્ય) || નિરંજન ભગત || એપ્રિલ55/159 | |||
|- | |||
| આધુનિક કવિતામાં 'સિનિસિઝમ' || વિઠ્ઠલરાવ દ. ઘાટે || જૂન49/237 | |||
|- | |||
| આધુનિક સમાજની કરુણતા : યંત્રમાનવોની ભીંસ || તંત્રી || જુલાઈ51/278-279 | |||
|- | |||
| આધુનિકો (આધુનિક નવલકથા) || શરચ્ચંદ્ર ચટ્ટોપાધ્યાય || મે51/199 | |||
|- | |||
| આધુનિકોનો દેશવટો || આલ્બર્ટ આઇન્સ્ટાઇન || જુલાઈ47/278 | |||
|- | |||
| આનંદ કુમારસ્વામીની આંખે || આનંદ કુમારસ્વામી || ઑગ47/313-314 | |||
|- | |||
| આપ સમાન બળ નહીં (સામાજિક કાર્યો અને પ્રજા) || તંત્રી || માર્ચ53/118-119 | |||
|- | |||
| આપઘાતો (સૌરાષ્ટ્રમાં આપઘાતનાં કેસો, ૧૯૨૫-૧૯૫૫) || 'જ્ઞ' || ફેબ્રુ60/78-80 | |||
|- | |||
| આપણા આરોગ્યના આંકડા || સંકલિત || ઑગ49/320 | |||
|- | |||
| આપણા દેશમાં ટૅકનિકલ કેળવણી || ન. મૂ. શાહ || સપ્ટે61/360-361 | |||
|- | |||
| આપણા યુગનું આહવાન (લેખક - કળાકારનો સ્વધર્મ) || ઇ. એમ. ફોર્સ્ટર || મે47/197 | |||
|- | |||
| આપણાથી શુદ્ધિની શરૂઆત કરીશું (વિદ્યાર્થી ઘડતર અને અધ્યાપક) || બેચરદાસ દોશી || નવે50/439 | |||
|- | |||
| આપણી કટોકટી : બ્રિટિશ અર્થશાસ્ત્રીની નજરે ('યોજના' સામયિક દ્વારા જૉન રોબિનસન(બ્રિટિશ અર્થશાસ્ત્રી) || યશવન્ત શુક્લ || ફેબ્રુ63/74-76 | |||
|- | |||
| આપણી ગતિ (કાવ્ય) || બાલમુકુન્દ દવે || મે57/198-199 | |||
|- | |||
| આપણી રહેણીકરણીમાં રહેલું જોખમ || લિયો ટૉલ્સ્ટૉય || સપ્ટે49/359 | |||
|- | |||
| આપણું જીવનધોરણ (જીવનધોરણનાં આંકડા) || તંત્રી || ઑગ51/318-319 | |||
|- | |||
| આપણું બંધારણ...થોડાક આંકડા || તંત્રી || ફેબ્રુ50/78 | |||
|- | |||
| આપણું રચેલું કારાગૃહ || રવીન્દ્રનાથ ઠાકુર || ઑક્ટૉ49/398 | |||
|- | |||
| આપણો દુશ્મન - આપણો ભય || સર્વપલ્લી રાધાકૃષ્ણન || જાન્યુ52/37 | |||
|- | |||
| આપો ભૂમિ, આપો ભૂમિ (કાવ્ય) || નિરંજન ભગત || જુલાઈ53/279 | |||
|- | |||
| આભાસ (કાવ્ય) || ચિનુ મોદી || ફેબ્રુ63/79 | |||
|- | |||
| આયુર્વેદીય ચિકિત્સકોને || બાપાલાલ વૈદ્ય || ડિસે49/474-475 | |||
|- | |||
| આયોજનનું ધ્યેય (શ્રી વિદ્યાબહેન નીલકંઠ સ્મારક વ્યાખ્યાન) || ગગનવિહારી મહેતા || જાન્યુ63/37-39 | |||
|- | |||
| આલ્બેર કેમ્યુનાં મંથનો || આલ્બેર કૅમ્યુ || જૂન66/238-239 | |||
|- | |||
| આંખ ('આંખ સાચવવાની કળા'નો આમુખ) || ગોવિંદભાઈ પટેલ || માર્ચ51/118-119 | |||
|- | |||
| આંતરરાષ્ટ્રીય નગર ન્યૂયૉર્કની ૩૦૦મી જયંતી || તંત્રી || ફેબ્રુ53/79-80 | |||
|- | |||
| આંતરરાષ્ટ્રીય બાંગ્લાદેશ પરિષદ || તંત્રી || ઑક્ટો71/403-404 | |||
|- | |||
| આંતરિક અસંતોષનો ઑથાર (ચિંતા અને આધુનિક માણસ) || બર્ટ્રાન્ડ રસેલ || ફેબ્રુ53/79 | |||
|- | |||
| આંતરિક શત્રુઓ || ઝીણાભાઈ દેસાઈ || માર્ચ49/118-119 | |||
|- | |||
| આંબાની શાખ (અતિમનસનો પ્રભાવ અને પ્રક્રિયા) || કિશનસિંહ ચાવડા || ઑક્ટો63/528 | |||
|- | |||
| આંશિક ઉપવાસ || ગાંધીજી || નવે49/439 | |||
|- | |||
| 'ઇતિહાસ - લેખ'નો ઇતિહાસ ('૧૯૪૭ પછીનું ભારત' - ઇતિહાસલેખ) || એસ. કૃષ્ણસ્વામી || સપ્ટે77/370-371 | |||
|- | |||
| ઇતિહાસ સંશોધનના પ્રશ્નો (ગુજરાતના ઇતિહાસની લોકકથાઓ) || હરિપ્રસાદ શાસ્ત્રી || જુલાઈ62/276-279 | |||
|- | |||
| 'ઇન્ડિયા' અને 'ભારત' (શબ્દ ઉત્પત્તિ) || રેવન્ડ ફાધર એચ. હેરાસ || ફેબ્રુ50/79-80 | |||
|- | |||
| 'ઇંગિત' (હેમન્ત દેસાઈ કૃત)વિશે કિંચિત્ || ઉશનસ્ || સપ્ટે62/359 | |||
|- | |||
| ઈશ ઉપનિષદ (ગુજરાતી અનુવાદ) || અનુ. જુગતરામ દવે || ફેબ્રુ64/79-80 | |||
|- | |||
| ઈશાવાસ્ય ઉપનિષદ || વિષ્ણુપ્રસાદ સાંકળેશ્વર પંડિત || મે53/198 | |||
|- | |||
| ઉદારમતવાદ (સમાજરચના) || બર્ટ્રાન્ડ રસેલ || માર્ચ47/119 | |||
|- | |||
| ઉદારમતવાદનો અંતિમ વિજય || બર્ટ્રાન્ડ રસેલ || ઑક્ટો47/395 | |||
|- | |||
| ઉર્દૂ, હિંદુસ્તાની, હિંદી || જોશ મલીહાબાદી || જાન્યુ48/39 | |||
|- | |||
| ઉષાબહેનને (કાવ્ય) || મનસુખલાલ ઝવેરી || ફેબ્રુ54/110 | |||
|- | |||
| ઊગે છે આકાર (કાવ્ય) || રાજેન્દ્ર શાહ || નવે77/433 | |||
|- | |||
| 'ઊગે છે પ્રભાત !' (માથેરાનનું પ્રકૃતિવર્ણન) || રા. વિ. પાઠક || જાન્યુ55/38 | |||
|- | |||
| ઊગ્યો નભ વિશે શશી (કાવ્ય) || ચંદ્રવદન મહેતા || નવે54/504-505 | |||
|- | |||
| ઋણાનુબંધ (નર્મદાશંકર મહેતા સ્મારકગ્રંથ) || ઉમાશંકર જોશી || માર્ચ68/119-120 | |||
|- | |||
| એ અવાજ અર્દશ્ય થયો (ઉસ્તાદ ફૈયાઝખાં-શોકસભા) || તંત્રી || ડિસે50/474 | |||
|- | |||
| એ આરસ ક્યાંનો ? (શબ્દચર્ચા) || પુરાતન બુચ || જૂન52/239 | |||
|- | |||
| એ જ્વાળા (ગાંધીજીને તાવ આવ્યાનો પ્રસંગ) || રાજેન્દ્રપ્રસાદ || જૂન47/237-238 | |||
|- | |||
| એ ભાવિ સુખદાયક નથી || ચેસ્ટર વિલ્મૉટ || જૂન52/238 | |||
|- | |||
| એક ચિત્રકારનો પરિચય (જેરામ પટેલ) || રમણલાલ પાઠક || ફેબ્રુ57/78-79 | |||
|- | |||
| એક છેલ્લો પત્ર (ઉમાશંકર જોશીપરનો પત્ર) || બ. ક. ઠાકોર || જાન્યુ52/36-37 | |||
|- | |||
| એક જ આધ્યાત્મિક ભાષા || આનંદ કુમારસ્વામી || જૂન47/238 | |||
|- | |||
| એક પત્ર (ઉમાશંકર જોશીપર યુરોપના પ્રવાસેથી પત્ર) || પુરુષોત્તમ ગણેશ માવલંકર || જુલાઈ54/321-322 | |||
|- | |||
| એક પ્યાલો શાયરના આંધળાપણાને નામે (જલાલુદ્દીન રૂમીનો પ્રસંગ) || છોટુભાઈ ર. નાયક || જૂન66/239 | |||
|- | |||
| એક પ્રસંગ (બારડોલી સત્યાગ્રહ - ગાંધીજી) || રાજેન્દ્રપ્રસાદ || જૂન47/237 | |||
|- | |||
| એક રૂપિયામાં આવક-જાવકનું કેટલું પરચુરણ ? || તંત્રી || જુલાઈ77/306-307 | |||
|- | |||
| એક વૈજ્ઞાનિકનું આત્મનિવેદન || ચંદ્રશેખર વ્યંકટ રામન || જાન્યુ54/55 | |||
|- | |||
| એકમતીએ નહિ, પણ એક મતે (હિન્દી - સંઘ રાજ્યની ભાષા) || કાકાસાહેબ નરહરિ ગાડગીળ || માર્ચ65/120, પૂ.પા.3 | |||
|- | |||
| એકમેકની કિનાર (કાવ્ય) || રાજેન્દ્ર શાહ || નવે77/433 | |||
|- | |||
| એકલ તારિકા (કાવ્ય) || સુન્દરમ્ || માર્ચ52/118 | |||
|- | |||
| એકાગ્રતા (સરદાર વલ્લભભાઈ) || નરહરિભાઈ પરીખ || જાન્યુ51/38 | |||
|- | |||
| એક્તાની ભૂમિકા (માનવ એકતા) || રામચંદ્ર દત્તાત્રેય || સપ્ટે47/356 | |||
|- | |||
| એની જન્મજયન્તી (કાવ્ય) || કરસનદાસ માણેક || ઑક્ટો50/399 | |||
|- | |||
| એનું ચાવળાપણું' (મુનશી-નર્મદ) || મહાદેવભાઈ દેસાઈ || ડિસે49/475 | |||
|- | |||
| એમાં છૂપી (કાવ્ય) || નવલભાઈ શાહ || જૂન54/281 | |||
|- | |||
| એસ.એસ.સી.માં પાસ થઈ શું કરશો? || તંત્રી || જૂન51/238-240 | |||
|- | |||
| 'ઐતિહાસિક પ્રાર્થના' (શિક્ષણનું માધ્યમ, ગુજરાત યુનિવર્સિટી) || વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી || જૂન54/281-282 | |||
|- | |||
| ઑપરેશન થિયેટરમાંનો એક અનુભવ (પ્રાર્થના અને માનસિક બળ) || તંત્રી || ડિસે53/473-475 | |||
|- | |||
| ઑફિસના ઘડિયાળ સામે જોતાં- (કાવ્ય) || મહમદઅલી ઝીણા || જૂન48/238 | |||
|- | |||
| ઓગણીસસો એકાવનનો વસ્તીગણતરી અહેવાલ || એમ. ડી. દેસાઈ || સપ્ટે60/પૂ.પા.3 | |||
|- | |||
| ઓગણીસસો પંદરમાં જનરલ ઝીણાની ગાંધીજી પાસે અપેક્ષા || હિમાંશુ વ્હોરા || સપ્ટે62/360 | |||
|- | |||
| કતલ, કાયદો અને કરુણા (ભૂમિદાન) || વિનોબા ભાવે || નવે53/438-439 | |||
|- | |||
| કર્મ આ આયુનું (કાવ્યકંડિકા) || પ્રિયકાન્ત મણિયાર || ઑગ52/318 | |||
|- | |||
| કર્મનો મર્મ -શાસ્ત્રમાં કે આચરણમાં ? (પર્યુષણ વ્યાખ્યાનમાળા) || પં. સુખલાલજી || સપ્ટે48/357 | |||
|- | |||
| કલા, સમાધિનું ફળ || આનંદ કુમારસ્વામી || મે47/197 | |||
|- | |||
| કલાકારની પીંછી (રામાયણનું ચિત્ર) || કિશનસિંહ ચાવડા || એપ્રિલ60/160 | |||
|- | |||
| કલાકારની લાક્ષણિક સેવા || મિ. બેન લેવી || ઑક્ટૉ49/398 | |||
|- | |||
| કલાસાધકનો પત્ર || શાન્તિભાઈ || સપ્ટે54/419-420 | |||
|- | |||
| કલ્યાણગ્રામ 'દેશપ્રીતિનું મનોરાજ્ય' (ગોવર્ધનરામ ત્રિપાઠી) || મુકુન્દ મુનિ, મંજુબહેન ભટ્ટ || ફેબ્રુ55/78 | |||
|- | |||
| કવિ || વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી || સપ્ટે49/360 | |||
|- | |||
| કવિ (સંક્ષિપ્તજીવનીમાંથી) || હરમાન હેસ || માર્ચ47/119 | |||
|- | |||
| કવિ એટલે ઋષિ, દૅષ્ટા, ક્રાન્તદર્શી || ડોલરરાય માંકડ || નવે49/438 | |||
|- | |||
| કવિઓની કેફિયત || પ્રેમેન્દ્ર મિત્ર || જાન્યુ58/37-38 | |||
|- | |||
| કવિતામાં શબ્દ ('પુનર્વસુ'ની પ્રસ્તાવના) || ચંપકલાલ વ્યાસ || માર્ચ68/116-117 | |||
|- | |||
| કવિતેલા કા કધીંસમ જલી આહે કવિતા ? (મરાઠી-ગુજરાતી) || પુ. શિ. રેગે, અનુ. સુરેશ દલાલ || એપ્રિલ78/119 | |||
|- | |||
| કવીન્દ્ર હે! (કાવ્ય) || ઉમાશંકર જોશી || ઑક્ટો53/399 | |||
|- | |||
| કહેવાનું (કાવ્યકંડિકા) || ગિરધરલાલ || ઑગ51/318 | |||
|- | |||
| કહો, હું શું શોધું? (કાવ્ય) || મૂસિકાર || ફેબ્રુ53/78 | |||
|- | |||
| કળા, કળા માટે, આત્મા માટે || અરવિંદ || ફેબ્રુ47/76 | |||
|- | |||
| કળાની મૂલ્યવત્તા || ઇ. એમ. ફોર્સ્ટર || ફેબ્રુ52/79 | |||
|- | |||
| કળામાં અઘોરપંથીઓ || રવીન્દ્રનાથ ટાગોર || જાન્યુ47/34 | |||
|- | |||
| કાલિદાસ (કાવ્ય) || ઉમાશંકર જોશી || સપ્ટે54/418 | |||
|- | |||
| કાવ્યાનંદ (મરાઠી કાવ્ય) || સંજીવની મરાઠે || જાન્યુ50/39 | |||
|- | |||
| કાળ (કાવ્ય) || પ્રિયકાન્ત મણિયાર || નવે52/438 | |||
|- | |||
| કાં એક દુનિયા, કાં એકે નહિ (અણુશકિત વિનાશ) || ઉમાશંકર જોશી || માર્ચ47/117-119 | |||
|- | |||
| કીડી (બાળકાવ્ય) || ચંદ્રવદન મહેતા || નવે54/505-506 | |||
|- | |||
| કીર્તિ || ગોપાળદાસ દરબાર || ફેબ્રુ52/78 | |||
|- | |||
| 'કીર્તિની પતાકાનાં ચીંથરા' || ધૂમકેતુ || મે65/200 | |||
|- | |||
| કૃપા - સાધના (સૉનેટયુગ્મ) || સુન્દરમ્ || ઑક્ટો53/398 | |||
|- | |||
| કેટલે દહાડે (કાવ્ય) || પ્રહલાદ પારેખ || નવે48/435 | |||
|- | |||
| કેળવણી પાયાનો ઉદ્યોગ || રાજગોપાલાચારી || ફેબ્રુ47/77 | |||
|- | |||
| કૉફી કપ (કાવ્ય) || રાજેન્દ્ર શાહ || નવે77/432 | |||
|- | |||
| કોઈ થાશો ના નિરાશ (કાવ્ય) || સંકલન: ઉ.જો. || માર્ચ47/119 | |||
|- | |||
| કોઈ નવા વાદનો ઉપદ્રવ કરવા હું નથી આવ્યો || ગાંધીજી || મે57/199 | |||
|- | |||
| કોડીની દરકાર રાખે તેની કોરી સાબૂત (વર્તનમાં અહિંસા પાલન અને નિત્યતા) || મહાત્મા ગાંધી || જાન્યુ65/38 | |||
|- | |||
| કોણ ? (કાવ્ય) || હસિત બૂચ || માર્ચ60/119 | |||
|- | |||
| કોણ આ ? (કાવ્ય) || જગદીશ ત્રિવેદી || સપ્ટે62/360 | |||
|- | |||
| કોની સામે ઝૂઝવું? (શિક્ષક સંઘો) || નાનાભાઈ ભટ્ટ || જુલાઈ50/279 | |||
|- | |||
| ક્યાં છે શાંતિ ? (કાવ્ય) || નવલભાઈ શાહ || જૂન54/281 | |||
|- | |||
| ક્ષય || શંકરભાઈ પ્રભુભાઈ પટેલ || ફેબ્રુ52/78 | |||
|- | |||
| ખગ્રાસ થયું (ઉસ્તાદ ફૈયાઝખાં-શોકસભા) || એસ. ડી. આંબેગાવકર || ડિસે50/474 | |||
|- | |||
| ખંચકાતાં પગલાં ક્યાં સુધી ? (ભારતમાં આર્થિક સંકટ) || ઉમાશંકર જોશી || ઑગ74/283-284 | |||
|- | |||
| ખાદી-ગ્રામોદ્યોગમાં પ્રગતિ છે ? || વિ. || જૂન60/239-240 | |||
|- | |||
| ખેડુ (કાવ્ય) || જતીન્દ્ર આચાર્ય || માર્ચ60/119 | |||
|- | |||
| ગયા તે ગયા || દીવા પાણ્ડેય || જુલાઈ77/306 | |||
|- | |||
| ગયાં વર્ષો (કાવ્ય) || ઉમાશંકર જોશી || ઑગ53/318 | |||
|- | |||
| ગંગામૈયાને (કાવ્ય) || ચંપકલાલ ડાહ્યાભાઈ વ્યાસ || જૂન48/238 | |||
|- | |||
| ગાતું હતું યૌવન (કાવ્ય) || સુન્દરમ્ || ઑકટૉ51/398 | |||
|- | |||
| ગામડા વિશે થોડાક આંકડા (રત્નાગિરિ જિલ્લો) || સંકલિત || નવે49/438 | |||
|- | |||
| ગામડાને ભૂલી ગયા છીએ || નાનાભાઈ ભટ્ટ || જુલાઈ50/279 | |||
|- | |||
| ગામના કદની તળ મર્યાદા || વિમલ શાહ || સપ્ટે60/358-360 | |||
|- | |||
| ગાળ (કાવ્યકંડિકા) || શેખાદમ આબુવાલા || જાન્યુ52/37 | |||
|- | |||
| ગાંધી ઘેલા અને ગાંધી જેવા || કૃષ્ણ કૃપાલાની || જુલાઈ47/278 | |||
|- | |||
| ગાંધી મહારાજ (કાવ્ય) || રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. બચુભાઈ શુકલ || જૂન48/237 | |||
|- | |||
| 'ગાંધીજીની પ્રાર્થના' ('દરિદ્રનારાયણની પ્રાર્થના'નું અંગ્રેજી લખાણ) || ગાંધીજી || ઑક્ટો50/399 | |||
|- | |||
| ગાંધીજીનું આત્મબલ || બાળગંગાધર ટિળક || ઑકટો57/400 | |||
|- | |||
| ગાંધીજીને અંજલિ (વિશ્વભરમાંથી) || તંત્રી || માર્ચ48/115-116 | |||
|- | |||
| ગાંધીજીને અંજલિ (વિશ્વભરમાંથી) || તંત્રી || ફેબ્રુ48/44-45 | |||
|- | |||
| ગાંધીજીનો કાગળ (કાવ્ય) || કુસુમબહેન રતિલાલ શાહ || ફેબ્રુ52/79 | |||
|- | |||
| ગાંધીજીનો સમાજવાદ || ગાંધીજી || માર્ચ55/120 | |||
|- | |||
| ગિરનાર || પરમાનંદ કાપડિયા || એપ્રિલ51/159 | |||
|- | |||
| ગીતા-બુદ્ધિગમ્ય નહીં, હૃદયગમ્ય || કાકા કાલેલકર || મે65/199 | |||
|- | |||
| ગુજરાત યુનિવર્સિટીની સૅનેટમાં સંભળાયેલું (શિક્ષણની બોધભાષા વિશે) || તંત્રી || મે54/241 | |||
|- | |||
| ગુજરાત રાજ્યમાં ટૅકનિકલ કેળવણી આપતી સંસ્થાઓ || નરસિંહ મૂ. શાહ || ઑક્ટો61/398-400 | |||
|- | |||
| ગુજરાત વિધાનસભા (૧૯૬૦-'૭૬) || તંત્રી || જુલાઈ77/307 | |||
|- | |||
| ગુજરાત વિશ્વવિદ્યાલયમાં શિક્ષણનું માધ્યમ || કિશોરલાલ મશરૂવાળા || જુલાઈ48/276 | |||
|- | |||
| ગુજરાતની બે પ્રથમ ગ્રૅજ્યુએટ સન્નારીઓ (શારદા મહેતા અને વિદ્યાગૌરી નિલકંઠ) || તંત્રી || ઑક્ટો56/398-399 | |||
|- | |||
| ગુજરાતની વિભૂતિ || કિશનસિંહ ચાવડા || ઑક્ટો65/398 | |||
|- | |||
| ગુજરાતમાં ભૂમિદાનયજ્ઞનો આરંભ || તંત્રી || સપ્ટે52/359 | |||
|- | |||
| ગુજરાતમાં યુનિવર્સિટી શિક્ષણનો વિકાસ || આચાર્ય અંબેલાલ ર. દેસાઈ || ઑગ62/317-320 | |||
|- | |||
| ગુજરાતમાં રાષ્ટ્રપતિશાસન : એ ઘૂંટડો કેમ ગમ્યો ? || તંત્રી || જૂન71/237-238 | |||
|- | |||
| ગુજરાતી એકાંકી ('એકાંકી'માંથી) || સંતપ્રસાદ ભટ્ટ || નવે51/437 | |||
|- | |||
| ગુજરાતી કવિતાનું ભાવિ || વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી || ફેબ્રુ49/80 | |||
|- | |||
| ગુજરાતી રંગભૂમિની વર્તમાન પરિસ્થિતિ || તંત્રી || માર્ચ57/116 | |||
|- | |||
| ગુજરાતીઓની શારીરિક સંપત્તિ || કનૈયાલાલ મુનશી || મે48/199 | |||
|- | |||
| ગો. મા. ત્રિ.નો 'સરસ્વતીચંદ્ર' || રામનારાયણ વિ. પાઠક || સપ્ટે49/360 | |||
|- | |||
| ગોખલેનું એક ધર્મસંકટ || મહાદેવભાઈ દેસાઈ || ડિસે49/475 | |||
|- | |||
| ગોવર્ધનરામ મા. ત્રિપાઠી || વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી || ફેબ્રુ51/76 | |||
|- | |||
| ગ્રન્થમણિ 'સરસ્વતીચન્દ્ર' || વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી || સપ્ટે51/358-359 | |||
|- | |||
| ગ્રામદક્ષિણામૂર્તિ, ત્રીશી સમારોહ, આંબલા || તંત્રી || જૂન69/236-239 | |||
|- | |||
| ચાર મતિભ્રમો (કેળવણી વિષયક) || ઓલિવર સી. કાર્માઇકલ || ઑકટો52/399 | |||
|- | |||
| ચાર વ્યક્તિ-કાવ્યો (૧. પ્લેટોનો આત્મા; ૨. શેલીને; ૩. રાઈનર રિલ્કેને; ૪. મરણોન્મુખ બોદલરને) || હરિશ્ચંદ્ર ભટ્ટ || જૂન55/291-292 | |||
|- | |||
| ચાલતાં ચાલતાં જોયું (કાવ્ય) || પ્રિયકાન્ત મણિયાર || એપ્રિલ55/159 | |||
|- | |||
| ચૂલાને રજા (ગૃહિણીઓને અઠવાડિક રજા) || વિનોદિની નીલકંઠ || મે51/198-199 | |||
|- | |||
| ચૂંટ્ણીના આંકડા || તંત્રી || માર્ચ52/118-119 | |||
|- | |||
| ચૅરિટી-દાન અને કોમી અલગતા || કાકા કાલેલકર || જુલાઈ48/277 | |||
|- | |||
| ચેખૉવ - બીજી જુલાઈએ જેની ૫૦મી પુણ્યતિથિ છે || તંત્રી || જુલાઈ54/322 | |||
|- | |||
| છપ્પનનું ગ્રંથસ્થ વાડ્મય (ગુજરાતી સાહિત્યસભા) || ઉપેન્દ્ર પંડ્યા || જુલાઈ60/279 | |||
|- | |||
| છેલ્લી મંજિલ (કાવ્ય) || સુન્દરમ્ || જાન્યુ53/39 | |||
|- | |||
| છેલ્લું સભારંજની કાવ્ય (ગતાંકથી પૂરું) (કાવ્ય) || ચન્દ્રવદન મહેતા || ડિસે54/548-549 | |||
|- | |||
| છેલ્લે પાને ('રેખા'નો છેલ્લો અંક) || જયંતિ દલાલ || ઑગ49/319 | |||
|- | |||
| છેવટનું સમાધાન (અનુભવસિધ્ધ જ્ઞાન) || કિશોરલાલ મશરૂવાળા || જૂન48/238 | |||
|- | |||
| જગતની વસ્તી || તંત્રી || માર્ચ55/119 | |||
|- | |||
| જગતની શાંતિ : એક શૈક્ષણિક ઝુંબેશ || એચ. જી. વેલ્સ || મે54/240-241 | |||
|- | |||
| જદુનાથ સરકાર || રા. ટિકેકર || માર્ચ55/120 | |||
|- | |||
| જનતા (કાવ્ય) || સ્નેહરશ્મિ || જુલાઈ48/276 | |||
|- | |||
| જવાની લઈને આવે છે (કાવ્ય) || ગુલાબદાસ બ્રોકર || માર્ચ50/119 | |||
|- | |||
| જંગલપ્રેમી વિ. જંગલી || ધૂમકેતુ || મે65/200 | |||
|- | |||
| જાપાનીઓના પુરુષાર્થ || મોહન નરહરિ પરીખ || જુલાઈ61/280-281 | |||
|- | |||
| જિંદગી પસંદ (કાવ્ય) || મકરન્દ દવે || નવે51/436 | |||
|- | |||
| જીર્ણ જગત (કાવ્ય) || ઉમાશંકર જોશી || જાન્યુ54/55 | |||
|- | |||
| જીવનકીર્તનનો કવિ (નાનાલાલ કવિ) || કાકા કાલેલકર || એપ્રિલ60/157-158 | |||
|- | |||
| જીવનના પ્રયોગવીરો (શ્રી નેત્રમણિભાઈને) || ગો. || માર્ચ60/120 | |||
|- | |||
| જીવનનું પોત-ચારિત્ર્ય-કેળવીએ || કાકા કાલેલકર || મે47/196 | |||
|- | |||
| જીવનનો હક શાથી મળે? (ગાંધીજીનો જ્યુલીઅન હક્સ્લીને પત્ર) || રવિશંકર મહારાજ || નવે50/438 | |||
|- | |||
| જીવનર્દષ્ટિ (કાવ્ય) || મો. ક. ગાંધી || જુલાઈ51/279 | |||
|- | |||
| જુવે તે (કાવ્ય) || ઉમાશંકર જોશી || ફેબ્રુ51/77 | |||
|- | |||
| જે ઇલ્મ તને તારામાંથી ખેંચી ન લે- (જલાલુદ્દીન રૂમીનો પ્રસંગ) || છોટુભાઈ ર. નાયક || જૂન66/240 | |||
|- | |||
| જે નીચું જોઈને ચાલે છે- (એકચિત્તનો મહિમા) || રવિશંકર મહારાજ || જાન્યુ49/39-40 | |||
|- | |||
| જ્ઞાન અને નમ્રતા || તંત્રી || માર્ચ68/118 | |||
|- | |||
| જ્ઞાન-ગંગોત્રી : સ્વાગત (જ્ઞાન-ગંગોત્રી ગ્રંથશ્રેણી) || ગાંધીજી || એપ્રિલ50/158 | |||
|- | |||
| જ્ઞાનપંચમીના પર્વનું મહત્ત્વ (હસ્તપ્રતો અને જૈન જ્ઞાનભંડાર) || મુનિશ્રી પુણ્યવિજયજી || નવે53/439 | |||
|- | |||
| જ્યારે ગુજરાતનો વિચાર આપણે કરીએ છીએ (ગુજરાતની સ્થાપના) || કાકા કાલેલકર || એપ્રિલ60/158-159 | |||
|- | |||
| જ્યોતિર્મય શબ્દ (ટાગોર-ગાંધીજી-અરવિંદ) || ઉમાશંકર જોશી || સપ્ટે53/359 | |||
|- | |||
| ઝૂલતા મિનારા (ઝૂલતા મિનારાની રચના) || ભાઈલાલ ડી. પટેલ || એપ્રિલ56/159-160 | |||
|- | |||
| ટાઇમ્સના 'લિટરરી સપ્લીમેન્ટ'ની ષષ્ટિપૂર્તિ || આર્થર ક્રૂક || જૂન62/239-240 | |||
|- | |||
| ટાગોરનાં કાવ્યો સાંભળીને || અહમદ અબ્બાસ || જૂન48/238 | |||
|- | |||
| ટૉલ્સ્ટૉયની લીલી સોટી (પ્રસંગકથા) || હરિપ્રસાદ દેસાઈ || માર્ચ50/118 | |||
|- | |||
| ટ્રસ્ટીપણાનો સિદ્ધાન્ત || નરહરિ પરીખ || ઑગ55/371 | |||
|- | |||
| ડાળે રે ડાળે (કાવ્ય) || પ્રજારામ રાવળ || માર્ચ60/120 | |||
|- | |||
| ડેન્માર્કમાં ડોકિયું : એક પત્ર (જ્ઞાનપ્રાપ્તિની ધગશ) || મનુભાઈ પંચોળી || સપ્ટે54/418-419 | |||
|- | |||
| ઢળે દિન (કાવ્ય) || પ્રજારામ રાવળ || ઑગ53/318 | |||
|- | |||
| તને જોઈ જોઈ (કાવ્ય) || રાજેન્દ્ર શાહ || જાન્યુ52/37 | |||
|- | |||
| તને સંબોધી તો... (કાવ્ય) || મનહર મોદી || ફેબ્રુ63/78 | |||
|- | |||
| તને હું ચાહું (કાવ્ય) || જતીન્દ્ર આચાર્ય || માર્ચ60/119 | |||
|- | |||
| તપોવૃદ્ધ વિભૂતિ (ધોંડો કેશવ કર્વે) || કિશનસિંહ ચાવડા || ડિસે62/474 | |||
|- | |||
| તપોવૃદ્ધ વિભૂતિ (ધોંડો કેશવ કર્વે) || દાદાસાહેબ માવલંકર || ડિસે62/474-475 | |||
|- | |||
| તારના ઓ થાંભલા પર (કાવ્ય) || ઉમાશંકર જોશી || ઑગ54/368 | |||
|- | |||
| તારાઓ તો આ વાત ક્યારના જાણે છે || હાર્લો શેઇપ્લી || માર્ચ47/119 | |||
|- | |||
| તાંબીમુટ્ટુ - સિલોનનો અંગ્રેજ કવિ || તંત્રી || ઑગ51/319-320 | |||
|- | |||
| તૃતીય પંચવર્ષીય યોજના || ધનસુખલાલ લાકડાવાલા || મે59/199-201 | |||
|- | |||
| તે હસ્તપ્રત હજી હયાતીમાં છે ? ('નરસિંહરાવની રોજનીશી'માં ગો. મા. ત્રિપાઠીકૃત 'સરસ્વતીચંદ્ર' ભાગ - ૪ અંગે ) || તંત્રી || માર્ચ53/118 | |||
|- | |||
| તેજસ્વી અધીત (ગુજરાતી અધ્યાપકસંઘ) || ઉમાશંકર જોશી || નવે74/405 | |||
|- | |||
| તેજોમયી વાક || સર્વપલ્લી રાધાકૃષ્ણન્ || મે57/199 | |||
|- | |||
| તેણે હેત ઘણું રાખવું (ભોજા ભગતની વાણી) || ઉમાશંકર જોશી || ફેબ્રુ71/79-80 | |||
|- | |||
| તો હું માગું શું ? (કાવ્ય) || મકરન્દ દવે || નવે51/436 | |||
|- | |||
| ત્યારે કરી શું? (કાંટાવાળા પારિતોષિક સ્વીકારતાં) || નરહરિભાઈ પરીખ || જાન્યુ50/38-39 | |||
|- | |||
| ત્રણ મૃત્યુ : ૧. ગોપબંધુ ચૌધરી (અવસાનનોંધ) || તંત્રી || જૂન58/238-240, 224 | |||
|- | |||
| ત્રણ મૃત્યુ : ૨. મોટેરા ડૉ. ખાનસાહેબ(સરહદના ગાંધીના મોટાભાઈ) (અવસાનનોંધ) || તંત્રી || જૂન58/238-240, 224 | |||
|- | |||
| ત્રણ મૃત્યુ : ૩. લક્ષ્મીનંદન સાહૂ (અવસાનનોંધ) || તંત્રી || જૂન58/238-240, 224 | |||
|- | |||
| ત્રીજા ભોંયરામાં સુગુપ્ત (હસ્તપ્રતો અને જૈન જ્ઞાનભંડાર) || મુનિશ્રી પુણ્યવિજયજી || નવે53/439 | |||
|- | |||
| ત્રીજી એશિયાઈ લેખક-પરિષદ (તાઈવાન) || ઉમાશંકર જોશી || જાન્યુ71/39-40 | |||
|- | |||
| ત્રીસ ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ (ગાંધીજીને અંજલિ) || આંદ્રે જીદ || ઑકટૉ51/399 | |||
|- | |||
| થતી પૂર્ણ ફરી... (કાવ્ય) || નાથાલાલ દવે || ડિસે50/475 | |||
|- | |||
| થવું ના જોઈએ (કાવ્ય) || સુંદરજી ગો. બેટાઈ || જાન્યુ53/38 | |||
|- | |||
| દણ્ડનાટ (ઓરિસ્સા) || મોહનભાઈ પટેલ || ઑક્ટો63/527-528 | |||
|- | |||
| દરિદ્રનારાયણની પ્રાર્થના (ગદ્ય પ્રાર્થના) || ગાંધીજી, અનુ. ઉમાશંકર જોશી || ઑક્ટો54/458 | |||
|- | |||
| દરિદ્રનારાયણની યાત્રા (નોઆખલીમાં ગાંધીજીનો ચંપલ ત્યાગ) || મનુબહેન ગાંધી || એપ્રિલ49/159 | |||
|- | |||
| દર્શનમંગલાષ્ટક (કાવ્ય) || ર. છો. પરીખ || મે50/199 | |||
|- | |||
| દાણામાં દૂધ || ગોપાળદાસ દરબાર || ફેબ્રુ52/78 | |||
|- | |||
| દિલ્હી, વહીવટી જંગલ (નેહરુરાજ અને અમલદાર શાહી) || વાસુદેવશરણ અગ્રવાલ || જાન્યુ49/40 | |||
|- | |||
| દિલ્હી-પ્રદર્શનમાં ડોકિયું || તંત્રી || નવે53/438 | |||
|- | |||
| દિવાળી-હોળીની તકરાર (કાવ્ય) || રામનારાયણ પાઠક || એપ્રિલ51/158 | |||
|- | |||
| દિવ્ય માનવતા || અરવિંદ || જૂન48/237-238 | |||
|- | |||
| દુનિયાનો વસ્તી વધારો (યુનો - વસ્તીવધારાનાં આંકડા, ૧૯૪૯) || તંત્રી || ઑગ51/320 | |||
|- | |||
| દેવદ્રવ્યનો સામાજિક ઉપયોગ (દેવસ્થાન ભંડોળ) || કાકા કાલેલકર || જુલાઈ48/277 | |||
|- | |||
| દેશનો વિમાની (બાળકાવ્ય) || શ્રી પૂજાલાલ || ઑગ48/318 | |||
|- | |||
| ધરતીના સંગીતને શબ્દબદ્ધ કરનાર પર્લ બકની ષષ્ટિપૂર્તિ || તંત્રી || જુલાઈ52/278-279 | |||
|- | |||
| ધર્મ બજારુ ચીજ નથી || પુરુષોત્તમદાસ ટંડન || જાન્યુ49/39 | |||
|- | |||
| ધર્માનુભવ એટલે (વિશ્વ ઐક્ય) || સાને ગુરુજી || ઑક્ટો50/398-399 | |||
|- | |||
| ધંધાદારી પ્રવર્તક પુસ્તકાલય || રસિક ઝવેરી || ઑકટૉ51/398-399 | |||
|- | |||
| ધારાળા || રવિશંકર મહારાજ || જુલાઈ47/277-278 | |||
|- | |||
| 'ધૅમ'નો અર્થ (સંતતિનિયમન વિશે ગાંધીજી) || ચંદ્રશંકર પ્રા. શુકલ || જાન્યુ49/40 | |||
|- | |||
| ધ્વનિ (કાવ્ય) || પ્રિયકાન્ત મણિયાર || જૂન53/238 | |||
|- | |||
| નરસિંહરાવ બાળકો સાથે ('નરસિંહરાવની રોજનીશી') || તંત્રી || માર્ચ53/118 | |||
|- | |||
| નરહરિભાઈ(પરીખ)નું અર્થશાસ્ત્રને અર્પણ (માનવ અર્થશાસ્ત્ર) || સહદેવ || ઑગ57/319 | |||
|- | |||
| નરી બેજવાબદારી (લોકસભા - કોરમ તોડવાની પ્રવૃત્તિ) || તંત્રી || સપ્ટે72/293-294 | |||
|- | |||
| નર્મદનું કાવ્યવાચન : ઑક્ટોબર ૭, ૧૮૬૦ : હિન્દુ વિધવાઓનો પુનર્વિવાહ || તંત્રી || નવે60/440 | |||
|- | |||
| નવ-જીવનનો પડકાર || સરદાર પણીક્કર || ફેબ્રુ50/79 | |||
|- | |||
| નવા યુગનું દુગ્ધાલય (દૂધનો વેપાર, ન્યૂયૉર્ક) || તંત્રી || ઑગ50/318 | |||
|- | |||
| નવા વર્ષે (કાવ્ય) || 'સ્નેહરશ્મિ' || નવે62/439 | |||
|- | |||
| નવા વર્ષે (કાવ્ય) || પ્રકાશ મહેતા || નવે62/439 | |||
|- | |||
| નવા વર્ષે (કાવ્ય) || ધીરુભાઈ ઠાકર || નવે62/439 | |||
|- | |||
| નવા વર્ષે (કાવ્ય) || શશિકાન્ત કડકિયા || નવે62/439 | |||
|- | |||
| નવા વર્ષે (કાવ્ય) || બલદેવભાઈ મહેતા અને સબલસિંહજી જાડેજા || નવે62/439 | |||
|- | |||
| નવા વર્ષે (કાવ્ય) || મનસુખલાલ ઝવેરી || નવે62/439 | |||
|- | |||
| નવા વર્ષે (કાવ્ય) || મીનુ દેસાઈ || નવે62/439 | |||
|- | |||
| નવા વર્ષે (સંસ્કૃત કાવ્ય) || રામપ્રસાદ બક્ષી || નવે62/439 | |||
|- | |||
| નાટક (યશોધર મહેતાકૃત 'રણછોડલાલ અને બીજા નાટકો'ની પ્રસ્તાવના) || બ. ક. ઠાકોર || જાન્યુ48/38-39 | |||
|- | |||
| નાટક લખતાં નથી આવડતું || અદી મર્ઝબાન, સંકલન : તંત્રી || માર્ચ57/116 | |||
|- | |||
| નાટકકારનું દર્શન (રંગભૂમિ અને ક્રિસ્ટોફર ફ્રાય) || કુ. ઉવિલીયમ્સન || ડિસે51/474-475 | |||
|- | |||
| નાટકો અને લોકબોલી || મૅરી કેલી || ડિસે49/474 | |||
|- | |||
| નાટ્યવિદ્યા || રસિકલાલ છો. પરીખ || જુલાઈ49/278-279 | |||
|- | |||
| નિદ્રા કરતાં નમાઝ બહેતર છે ('ઇસ્લામનો સુવર્ણયુગ'માંથી) || ચૂનીલાલ પુ. બારોટ || નવે51/437 | |||
|- | |||
| નિબંધ-નિબંધિકા || બ. ક. ઠાકોર || જાન્યુ49/39 | |||
|- | |||
| નિરક્ષરતા કયારે દૂર થશે ? (નિરક્ષરતાના આંકડા, ૧૯૫૦) || વિ. || જુલાઈ61/279-280 | |||
|- | |||
| નિરંજન નિરાકારનું સ્વરૂપવૈવિધ્ય (વિષ્ણુધર્મોત્તર - પંચમહાભૂત) || કનૈયાલાલ ભા. દવે || જાન્યુ65/38 | |||
|- | |||
| નિરાશ્રિતોના પુનર્વસવાટ અંગેના આંકડા || તંત્રી || જૂન50/239 | |||
|- | |||
| નિર્વૈરકે નિર્વીર્ય (ધર્મશાસ્ત્ર - નિર્ભયતા) || કાકા કાલેલકર || માર્ચ50/118-119 | |||
|- | |||
| નૂતન યુદ્ધનાં સ્મારકો || પ્રમુખ આઇઝન હોવર || મે53/199 | |||
|- | |||
| નૂતન વર્ષ (કાવ્ય) || વ્રજલાલ દવે || ડિસે50/475 | |||
|- | |||
| નૂતન વર્ષાભિનન્દન (કાવ્ય) || મનસુખલાલ ઝવેરી || નવે51/437 | |||
|- | |||
| નૂરજહાં || પ્રેમલીલા મહેતા || એપ્રિલ51/159 | |||
|- | |||
| નોબેલ સાહિત્યકાર સિંગર (મુલાકાત અંશ, મુલાકાત લેનાર : હેરોલ્ડ ફલેન્ડર) || આઈઝાક બાશેવિક સિંગર, અનુ. મનસુખલાલ ઝવેરી || ડિસે78/355-356 | |||
|- | |||
| ન્યાયતંત્ર પર બિનજરૂરી આઘાત-ચિકિત્સા (ન્યાયતંત્રની સ્વાયત્તતા) || ઉમાશંકર જોશી || જુલાઈ73/279-280 | |||
|- | |||
| પચ્ચીસી પૂરી થતાં (કાવ્ય) || હેમન્ત દેસાઈ || સપ્ટે62/359-360 | |||
|- | |||
| પતંગોનો રંગમેળો (આત્મકથન) || ચંદ્રવદન મહેતા || ફેબ્રુ55/79 | |||
|- | |||
| પત્ર- ઉમાશંકર જોશીને || શાંતિલાલ શાહ || જુલાઈ59/279 | |||
|- | |||
| પત્ર- ઉમાશંકર જોશીને || ચંદ્રવદન મહેતા || જુલાઈ59/279-280 | |||
|- | |||
| પત્રકારત્વ : ધંધો નહિ પણ ધર્મ || ગણેશ વાસુદેવ માવલંકર || ઑગ48/317-318 | |||
|- | |||
| પત્રકારની સત્યસાધના (ગાંધીજી અને નટરાજનનો પત્રવ્યવહાર) || મહાદેવભાઈ દેસાઈ || સપ્ટે48/356 | |||
|- | |||
| પત્રકારોને બે શબ્દ || વિયોગી હરિ || જાન્યુ47/35 | |||
|- | |||
| પથ (કાવ્ય) || નિરંજન ભગત || મે54/240 | |||
|- | |||
| પદ્યલેખનના પ્રશ્નો || મૈથિલીશરણ ગુપ્ત || ઑકટો52/398 | |||
|- | |||
| પનાઈ વિહાર ('જ્ઞાનગંગોત્રી શ્રેણી' - સાહિત્ય દર્શન) || તંત્રી || સપ્ટે72/294-296 | |||
|- | |||
| પરદેશ જનારાઓને || એસ. નટરાજન || ફેબ્રુ52/78-79 | |||
|- | |||
| પરિભાષાનો પ્રશ્ન 'ગુજરાત વિશ્વવિદ્યાલય માટે એક યોજના' || તંત્રી || જાન્યુ51/39 | |||
|- | |||
| પરિષદ પ્રસાદી (૨૩મું અધિવેશન, સુરત) : નવો સંદર્ભ : અખંડાવયવ આકૃતિ || જ્યોતીન્દ્ર દવે || જાન્યુ66/38 | |||
|- | |||
| પરિષદ પ્રસાદી (૨૩મું અધિવેશન, સુરત) : માત્ર સંશોધન નહિ, સમાજમાં પરિવર્તન પણ. || પોપટલાલ ગો. શાહ || જાન્યુ66/39 | |||
|- | |||
| પરિષદ પ્રસાદી (૨૩મું અધિવેશન, સુરત) : રાષ્ટ્રીય સંકટ : ભાષા સાહિત્યને આહવાન રૂપ || વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી || જાન્યુ66/38 | |||
|- | |||
| પરિષદ પ્રસાદી (૨૩મું અધિવેશન, સુરત) : વિચારપત્રો || બચુભાઈ રાવત || જાન્યુ66/39 | |||
|- | |||
| પરિષદ પ્રસાદી (૨૩મું અધિવેશન, સુરત) : સર્વ વિકૃતિઓનું મૂળ : જીવનકળાનો અભાવ || જુગતરામ દવે || જાન્યુ66/39 | |||
|- | |||
| પરિષદ પ્રસાદી (૨૩મું અધિવેશન, સુરત) : સુચેતસનો આત્મવૈભવ || વિજયરાય ક. વૈદ્ય || જાન્યુ66/38-39 | |||
|- | |||
| પરિષદ પ્રસાદી (૨૩મું અધિવેશન, સુરત) : સ્વતંત્ર રંગભૂમિ પરિષદ || ધનસુખલાલ મહેતા || જાન્યુ66/39 | |||
|- | |||
| પરોડિયું (કાવ્ય) || ઉમાશંકર જોશી || ફેબ્રુ54/111 | |||
|- | |||
| પહરોડે ટહુકો (કાવ્ય) || ઉ.જો. || માર્ચ53/119 | |||
|- | |||
| પહેલું મારું ફોડો || રવિશંકર મહારાજ || જુલાઈ47/277 | |||
|- | |||
| પં. ઓમકારનાથ ઠાકુર || વિનાયક પુરોહિત || ઑગ57/319-320 | |||
|- | |||
| પંદરમી ઑગસ્ટ (૧૯૫૭) (કાવ્ય) || સંકલન:તંત્રી || ઑકટો57/399 | |||
|- | |||
| પાણી અને જુવાર || વિનોબા ભાવે || એપ્રિલ50/158-159 | |||
|- | |||
| પાત્રોની ભિક્ષા (પોતાની નવલકથાના પાત્રો વિશે) || રમણલાલ વ. દેસાઈ || ઑક્ટૉ49/399 | |||
|- | |||
| પાપડગીત ('પર્પટગીતમ્'નો અનુવાદ) || રમણ મહર્ષિ, અનુ. રામપ્રસાદ પ્રે બક્ષી || મે50/200 | |||
|- | |||
| પાલ સૅમ્યુઅલ્સન : તેજસ્વી અર્થશાસ્ત્રી || રામુ પંડિત || ડિસે70/475-477 | |||
|- | |||
| પાવકકી અંગુલિયોંસે (હિન્દી કાવ્યકંડિકા) || ઉમાશંકર જોશી || માર્ચ55/118 | |||
|- | |||
| પાસે ને પાસે (કાવ્ય) || સરોદ || ડિસે50/474 | |||
|- | |||
| પિકાસો અને મૉર્ડન આર્ટ || પિકાસો || મે65/200 | |||
|- | |||
| પુલિટ્ઝર પારિતોષિક || તંત્રી || જૂન53/238-239 | |||
|- | |||
| પુષ્પિકા (કાવ્ય) || બલવંતરાય ક. ઠાકોર || મે51/198 | |||
|- | |||
| પૃથ્વીની ઉંમર || તંત્રી || ઑગ51/320 | |||
|- | |||
| પેલી શ્રદ્ધા || નિર્મલકુમાર સિદ્ધાંત || જાન્યુ58/36-37 | |||
|- | |||
| પોતાની નહિ, આખી પેઢીની જીવનકથા || ઇન્દુલાલ યાજ્ઞિક || ઑગ55/371-372 | |||
|- | |||
| પ્રકૃતિ અને સંસ્કૃતિ || રતિલાલ મોહનલાલ ત્રિવેદી || ઑગ49/319-320 | |||
|- | |||
| પ્રજા વધુ ગરીબ થઈ છે (આર્થિક ભીંસના આંકડા) || મહેન્દ્ર શાહ || એપ્રિલ49/160 | |||
|- | |||
| પ્રજાજીવનની સપાટી દર્શાવતા ફુવારા(ગુજરાત લેખકમિલન અધિવેશન, વડોદરા) || મંજુલાલ મજમુદાર || જુલાઈ55/331-332 | |||
|- | |||
| પ્રતિકાવ્ય ('મૂષકદૂત'ની પ્રસ્તાવના) || જ્યોતીન્દ્ર દવે || ઑગ51/318 | |||
|- | |||
| પ્રતિભાવંતોની ખોટ || ઝવેરચંદ મેઘાણી || નવે52/438-439 | |||
|- | |||
| પ્રતિમાપૂજકોને (ગાંધીજીની પ્રતિમા, તારાપુર) || રવિશંકર મહારાજ || નવે48/436 | |||
|- | |||
| પ્રતીકોની જરૂર || જહૉન લેહમન || સપ્ટે47/357 | |||
|- | |||
| પ્રત્યેક માનવીહૃદય : વિશ્વની જ્વાલા || ક્ષિતિમોહન સેન || ડિસે47/476 | |||
|- | |||
| પ્રવાસીઓ || મૉરિસ મૅટરલિંક || નવે47/437 | |||
|- | |||
| પ્રશ્નોત્તર (ભગવદગીતા વિશે) || કાકા કાલેલકર || એપ્રિલ59/158 | |||
|- | |||
| પ્રાથમિક નહિ, પણ સાર્વત્રિક કેળવણી || કાકા કાલેલકર || માર્ચ49/118 | |||
|- | |||
| પ્રાર્થના-સત્યનું ચિંતવન || ગાંધીજી || જુલાઈ48/276 | |||
|- | |||
| પ્રિય ભાઈ (સ્વીડનનો સમાજ) || મસ્તાન મેઘાણી || ઑગ53/318-319 | |||
|- | |||
| પ્રેક્ષકોની જવાબદારી || તંત્રી || માર્ચ57/116 | |||
|- | |||
| પ્રેમમયી ક્રાન્તિ (કાવ્ય) || ઉમાશંકર જોશી || જુલાઈ53/279 | |||
|- | |||
| પ્લેટોનો આત્મા (કાવ્ય) || હરિશ્ચંદ્ર ભટ્ટ || જૂન55/291 | |||
|- | |||
| ફરી કિલ્લોલતાં થઈએ || બ. ક. ઠાકોર || એપ્રિલ52/158 | |||
|- | |||
| ફરીથી પૃથ્વીમૈયા... (કાવ્ય) || મનસુખલાલ ઝવેરી || ડિસે50/475 | |||
|- | |||
| ફલોરા ફાઉન્ટન (કાવ્ય) || નિરંજન ભગત || મે53/199 | |||
|- | |||
| ફિલ્મીસંગીત અને રેડિયો || ડો. કેસકર (બી. વી. કેસકર) || સપ્ટે52/358-359 | |||
|- | |||
| બ. ક. ઠાકોરનું આત્મનિવેદન (કાવ્ય) || બ. ક. ઠાકોર || જાન્યુ52/36 | |||
|- | |||
| બ. ક. ઠાકોરનું એક સૉનેટ અને તેનું ટિપ્પણ (છંદોમુક્તિનિ. . ) || તંત્રી || સપ્ટે62/358 | |||
|- | |||
| બગાડતા ન બીજાનું, આપણું બગડે ભલે || બર્નાદિન સાં પીર, અનુ. વાલજી ગોવિંદજી દેસાઈ || જુલાઈ60/279-280 | |||
|- | |||
| બદામ ફૂટી (કાવ્ય) || પ્રજારામ રાવળ || માર્ચ60/120 | |||
|- | |||
| બલ્લુકાકા (બ. ક. ઠાકોર) અને વડોદરાની ગુજરી || કિશનસિંહ ચાવડા || જાન્યુ70/40, પૂ.પા.3 | |||
|- | |||
| બાલસંન્યાસ-દીક્ષા પ્રતિબંધક બિલ (મુંબઈધારા સભા) || પ્રભુદાસ બાલુભાઈ પટવારી || ઑક્ટો55/451-452, 438 | |||
|- | |||
| બાવીસ - ૨૨ જાન્યુઆરી ૧૯૪૮ (ગાંધીજી - સર્વસત્તાવાદ) || આંદ્રે જીદ || ઑકટૉ51/399 | |||
|- | |||
| બાળસાહિત્ય || લીલા મજમુદાર || જાન્યુ58/39-40, 25 | |||
|- | |||
| બાળુડાંને (કાવ્ય) || ઝવેરચંદ મેઘાણી || ઑક્ટો50/398 | |||
|- | |||
| બાંગ્લાદેશની સમસ્યા || તંત્રી || જૂન71/239-240 | |||
|- | |||
| બાંગ્લાદેશને ભારતની માન્યતા || તંત્રી || જાન્યુ72/28-29 | |||
|- | |||
| બિહારદર્શન (કાવ્ય) || હસિત બૂચ || માર્ચ56/119 | |||
|- | |||
| બીજની પાંખોનો ફફડાટ || સુરેશ જોશી || મે65/200 | |||
|- | |||
| બીજાઓનાં અંતરમાં મારું પોતાનું દર્શન || રવીન્દ્રનાથ ઠાકુર || ઑગ49/320 | |||
|- | |||
| બીજી બાજુ || બ. ક. ઠાકોર || જૂન52/239 | |||
|- | |||
| બુદ્ધિ || કિશોરલાલ મશરૂવાળા || માર્ચ50/118 | |||
|- | |||
| બૅંન્કોનું રાષ્ટ્રીયકરણ || ટી. ડી. કંસારા || ડિસે47/475 | |||
|- | |||
| ચીની કાવ્યો (૧. વહાણ પર..., ૨. ઘડુલો) || પો ચુ-ઈ અને યુવાન યેન, ઉ.જો. || જૂન77/272-273 | |||
|- | |||
| બે પત્રો || સ્વામી આનંદ || જાન્યુ60/37-38 | |||
|- | |||
| 'બે ફૂલ' (સાને ગુરુજી) || ઉમાશંકર જોશી || સપ્ટે50/360 | |||
|- | |||
| બે શસ્ત્રો ('સત્યાગ્રહની મીમાંસા'ની પ્રસ્તાવનામાંથી) || કાકા કાલેલકર || સપ્ટે48/357 | |||
|- | |||
| બે સખી (કાવ્યકંડિકા) || બાલમુકુન્દ દવે || ફેબ્રુ57/78 | |||
|- | |||
| 'બોલતી બંધ' (સસ્તું ફારસ - ધંધાદારી રંગભૂમિ) (ભારતીય કલાકેન્દ્ર) || વિનાયક પુરોહિત || જુલાઈ57/279-280 | |||
|- | |||
| બૌદ્ધ-સંઘની અર્થનીતિ || તંત્રી || માર્ચ55/118 | |||
|- | |||
| બ્રહ્મા (કાવ્ય) || શ્રીકાન્ત માહુલીકર || જૂન65/240 | |||
|- | |||
| બ્રાહ્મણ વિ. કૃપણ (મનુષ્ય - બ્રાહ્મણત્વ) || આનંદશંકર ધ્રુવ || ફેબ્રુ47/76-77 | |||
|- | |||
| બ્રિટિશ એકેડેમી || સર ફ્રેડરિક કેન્યન || જૂન52/238-239 | |||
|- | |||
| ભગવતી સ્વતંત્રતેસ (સ્વાતંત્ર્યસ્તોત્ર) || બા. ભ. બોરકર || ફેબ્રુ50/80 | |||
|- | |||
| ભગવાન || કલ્પના તન્ના || સપ્ટે77/371 | |||
|- | |||
| ભજનનું ભાથું || મકરન્દ દવે || માર્ચ68/117-118 | |||
|- | |||
| ભરતખંડે આર્યોની વિશિષ્ટતા || બ. ક. ઠાકોર || મે49/198-199 | |||
|- | |||
| ભાકરા-નાંગલ (કાવ્ય) || હસિત બૂચ || માર્ચ56/119 | |||
|- | |||
| ભારત એરણ ઉપર છે. || તંત્રી || જાન્યુ72/31-32 | |||
|- | |||
| ભારતનું ગંધવિજ્ઞાન || ગોવિંદલાલ હ. ભટ્ટ || ઑગ52/318-319 | |||
|- | |||
| ભારતમાં પંદર વર્ષમાં નિરક્ષરતાનાબૂદીની આશા || તંત્રી || એપ્રિલ52/159 | |||
|- | |||
| ભારતીય પ્રશ્નોનું ભારતીય નિરાકરણ || શ્રીમતી મર્ફી || સપ્ટે50/359-360 | |||
|- | |||
| ભારતીય ભાષાઓનું વૈશિષ્ટ્ય || વિનોબા ભાવે || જૂન52/239 | |||
|- | |||
| ભારતીય લશ્કર બાંગ્લાદેશમાંથી પાછું વળે છે. || તંત્રી || ફેબ્રુ72/63-64 | |||
|- | |||
| ભારતીય સંસ્કૃતિના પરિપાકનો સાક્ષી (કવિ કાલિદાસ) || રસિકલાલ પરીખ || એપ્રિલ60/160 | |||
|- | |||
| ભિખારણનું ગીત (કાવ્ય) || ગની દહીંવાળા || ઑક્ટો53/398-399 | |||
|- | |||
| ભીષણ અગ્નિકસોટી તરફ ? || જે. સી. કુમારઅપ્પા || જુલાઈ49/278 | |||
|- | |||
| ભૂગોળકથા || સી. ટી. વ્યાસ || જાન્યુ51/39 | |||
|- | |||
| ભૂલચૂક માફ કરજો! (ગાંધીજી અને કસ્તૂરબાનો પ્રસંગ) || મહાદેવભાઈ દેસાઈ || સપ્ટે48/357 | |||
|- | |||
| ભૂલેશ્વરમાં એક રાત (કાવ્ય) || રાજેન્દ્ર શાહ || જાન્યુ54/54 | |||
|- | |||
| મજૂરીનું રાજ્ય જોઈએ, મજૂરોનું નહિ || રવિશંકર મહારાજ || નવે50/438 | |||
|- | |||
| મણિપુરી નર્તન || નયના ઝવેરી || એપ્રિલ53/158 | |||
|- | |||
| મધુમાસ (કાવ્ય) || પ્રજારામ રાવળ || માર્ચ51/120 | |||
|- | |||
| મધુર નર્મદા તીરે (કાવ્ય) || સુન્દરમ્ || જુલાઈ51/279 | |||
|- | |||
| મધ્યમ વર્ગના જીવનધોરણના આંકડા || તંત્રી || સપ્ટે49/359-360 | |||
|- | |||
| મને એ જ સમજાતું નથી... (કાવ્ય) || વેશંપાયન || સપ્ટે50/359 | |||
|- | |||
| મને યાદ આવી ગૈ (કાવ્ય) || દેવજી રા. મોઢા || નવે51/436 | |||
|- | |||
| મરણોન્મુખ બોદલરને (કાવ્ય) || હરિશ્ચંદ્ર ભટ્ટ || જૂન55/292 | |||
|- | |||
| મર્યાદા (કાવ્ય) || રતિલાલ છાયા || જુલાઈ51/278 | |||
|- | |||
| મહાન શિક્ષક (ગાંધીજી) || લૉર્ડ સ્ટેન્સ્ગેઇટ || જુલાઈ48/277 | |||
|- | |||
| મહારાજ (રવિશંકર મહારાજ) || બબલભાઈ મહેતા || ઑક્ટો48/396 | |||
|- | |||
| 'મહેતર', 'જીલબ્બે', 'પ્યાલો', 'શરાબ' (શબ્દચર્ચા) || છોટુભાઈ નાયક || ફેબ્રુ55/77 | |||
|- | |||
| મળી ગઈ (કાવ્ય) || આદિલ મન્સૂરી || ફેબ્રુ63/78 | |||
|- | |||
| મંગલ (કાવ્ય) || મનસુખલાલ ઝવેરી || ફેબ્રુ54/110 | |||
|- | |||
| મંગલ (કાવ્ય) || રસિકલાલ છોટાભાઈ પરીખ || જાન્યુ58/25 | |||
|- | |||
| મંગલાચરણ (કાવ્ય) || બ. ક. ઠાકોર || માર્ચ52/119 | |||
|- | |||
| મંગલાષ્ટક || હેમંતકુમાર નીલકંઠ || જાન્યુ55/39 | |||
|- | |||
| મંગલાષ્ટક (કાવ્ય) || સ્નેહરશ્મિ || માર્ચ51/118 | |||
|- | |||
| મંગલાષ્ટક (કાવ્ય) || રા. વિ. પાઠક || જૂન53/238 | |||
|- | |||
| માઘની રાત્રિ (કાવ્ય) || પ્રજારામ રાવળ || માર્ચ60/120 | |||
|- | |||
| માધ્યમિક કેળવણી અને ગ્રામવિસ્તારો || ઝીણાભાઈ ર. દેસાઈ || ફેબ્રુ53/78-79 | |||
|- | |||
| માધ્યમિક શિક્ષણનું ધ્યેય || નાનાભાઈ ભટ્ટ || ડિસે52/475 | |||
|- | |||
| માધ્યમિક શિક્ષણમાં અપવ્યય || ચન્દ્રવદન ચુ. શાહ || માર્ચ50/119 | |||
|- | |||
| માનવઇતિહાસચક્ર (શ્રી અરવિંદ) || ઉમાશંકર જોશી || સપ્ટે53/360 | |||
|- | |||
| માનવજાતિમાં આંતર એકતાની શક્યતા || અરવિંદ || સપ્ટે47/357 | |||
|- | |||
| માનવજીવનની ગૃહવાર્તા (પુષ્કર ચંદરવાકર સંપાદિત 'નવો હલકો'ની પ્રસ્તાવનાના અંશ) || વાસુદેવશરણ અગ્રવાલ || નવે56/439-440 | |||
|- | |||
| માનવવિદ્યાઓની ભલામણ || આઇન્સ્ટાઇન || ફેબ્રુ54/110-111 | |||
|- | |||
| માનવી જાય છે ને આવે છે, પરતું - (દેશનું ઘડતર) || જવાહરલાલ નેહરુ || ડિસે48/470 | |||
|- | |||
| મિત્રતા (બાપુની સેવામાં) || બ્રજકૃષ્ણ ચાંદીવાલ || માર્ચ52/119 | |||
|- | |||
| મિત્રોના સંકટથી અંદરની ખુશી : એક આત્મ-પરીક્ષણ || નરસિંહરાવ દિવેટીયા || ઑગ48/318 | |||
|- | |||
| મુક્તિગાન (ભારતીય અંગ્રેજી કાવ્ય) || સ્વામી વિવેકાનંદ, અનુ. મહેન્દ્રકુમાર મો. દેસાઈ || જુલાઈ63/278 | |||
|- | |||
| મુખ્ય મુદ્દો શું છે ? (રાજકીય પક્ષોના ચૂંટણી મુદ્દા) || ચીમનલાલ ચકુભાઈ || માર્ચ77/174-177 | |||
|- | |||
| મુખ્ય વાદો (સમાજવાદ - સામ્યવાદ - સર્વોદયવાદ) || વિઠ્ઠલદાસ કોઠારી || જાન્યુ53/38-39 | |||
|- | |||
| મુદ્રણકળાની શોધ || કે. સી. રમણ || ફેબ્રુ53/78 | |||
|- | |||
| મુનશીની ચૌલાનું મૃત્યુ || ઝવેરચંદ મેઘાણી || માર્ચ51/119 | |||
|- | |||
| મુલાકાત : ઉમાશંકર જોશીની, પ્રશ્નકર્તા : દિનેશ શાહ || ઉમાશંકર જોશી || એપ્રિલ-જૂન81/589-596 | |||
|- | |||
| મુંબઈ પ્રાંતનું કેળવણી-ખર્ચ, ૧૯૪૯-૫૦ || તંત્રી || ઑક્ટૉ49/398 | |||
|- | |||
| મુંબઈ રાજ્યના આવકના આંકડા (૧૯૪૮-૪૯) || તંત્રી || જૂન50/239 | |||
|- | |||
| મુંબઈ રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ || તંત્રી || જાન્યુ51/39 | |||
|- | |||
| મૂલ્યો ક્યાંથી મળશે ? || નાનાભાઈ ભટ્ટ || મે49/198 | |||
|- | |||
| મૃત્યુ : ગાંધીજીના વિચારો || ઉમાશંકર જોશી || એપ્રિલ48/156-157 | |||
|- | |||
| મેટિની શો (બપોરનો સિનેમા-ખેલ) (કાવ્ય) || શ્રીકાન્ત માહુલીકર || માર્ચ60/117 | |||
|- | |||
| મોર ટહુકે (કાવ્ય) || પ્રજારામ રાવળ || ઑક્ટો53/399 | |||
|- | |||
| મૌન (વાણી અને મૌન) || મુકુન્દરાય વિ. પારાશર્ય || ફેબ્રુ70/80 | |||
|- | |||
| મૌન (વાણી અને મૌન) || વિમલા ઠકાર || ફેબ્રુ70/80 | |||
|- | |||
| યજ્ઞકાર્ય (પુષ્કર ચંદરવાકર સંપાદિત 'નવો હલકો'ની પ્રસ્તાવનાના અંશ) || વાસુદેવશરણ અગ્રવાલ || નવે56/439 | |||
|- | |||
| યાચું આટલું (કાવ્ય) || મીનુ દેસાઈ || ફેબ્રુ55/78 | |||
|- | |||
| યુદ્ધ કટોકટીમાં આપણો ધર્મ || તંત્રી || જાન્યુ72/27-28 | |||
|- | |||
| યુદ્ધના ખરચા (૨૦મી સદીના યુદ્ધનાં આંકડા) || તંત્રી || માર્ચ54/151-152 | |||
|- | |||
| યુદ્ધોત્તર લેખકોને (યુદ્ધોત્તર લેખન અને પત્રકારત્વ ધર્મ) || જહૉન લેહમન || મે47/197 | |||
|- | |||
| રખડુ અને ગુફાવાસી (કાવ્ય) || ઉમાશંકર જોશી || જાન્યુ57/39 | |||
|- | |||
| રમતગમતનો પ્રજાજીવનમાં ફાળો || અંબુભાઈ પુરાણી || મે50/199-200 | |||
|- | |||
| રવીન્દ્રનાથ વિશે એઝરા પાઉન્ડના પત્રો || નિરંજન ભગત || જૂન57/239-240 | |||
|- | |||
| રશિયાનો પ્રવાસ (રશિયા પ્રવાસ અંગે મુલાકાત) || ઉમાશંકર જોશી || માર્ચ62/114-115 | |||
|- | |||
| રશિયામાં નવલકથાઓની લોકપ્રિયતા || તંત્રી || ફેબ્રુ55/78-79 | |||
|- | |||
| રસાભાસ (ઍસેઝ ઈન સંસ્કૃત ક્રિટીસીઝમ - કે. કૃષ્ણમૂર્તિ) || નગીનદાસ પારેખ || જુલાઈ65/279-280 | |||
|- | |||
| રહ્યાં વર્ષો તેમાં- (કાવ્ય) || ઉમાશંકર જોશી || ઑગ53/318 | |||
|- | |||
| રંગભૂમિ (કાવ્ય) || ચંદ્રસિંહ રામસિંહ બારોટ || ફેબ્રુ53/79 | |||
|- | |||
| રાઈનર રિલ્કેને (કાવ્ય) || હરિશ્ચંદ્ર ભટ્ટ || જૂન55/291-292 | |||
|- | |||
| રાજકારણના અગ્રણીઓ || સંકલન : તંત્રી || ઑગ52/319 | |||
|- | |||
| રાજસ્થાન (કાવ્ય) || ઉશનસ્ || માર્ચ56/119 | |||
|- | |||
| રાજ્યપાલો અને તેમનો સ્ટાફ || આચાર્ય શ્રી કૃપાલાની || સપ્ટે77/371 | |||
|- | |||
| રાત્રિ (લૅટિન અમેરિકન કાવ્ય) || ગ્રેબીએલા મિસ્ટ્રાલ, અનુ. નિરંજન ભગત || ઑગ57/319 | |||
|- | |||
| રાધા || પુ. શિ. રેગે, અનુ. સુરેશ દલાલ || એપ્રિલ78/120 | |||
|- | |||
| રામ કરતાં નામ મોટું (નામમહિમા) || વિનોબા ભાવે || ફેબ્રુ49/79 | |||
|- | |||
| રાષ્ટ્રપ્રેમી - મિલમાલિકોની આતુરતા (કાપડના ભાવનિયમન) || મહેન્દ્ર શાંતિલાલ શાહ || મે48/199 | |||
|- | |||
| રાષ્ટ્રયાત્રા (કાવ્ય) || પિનાકિન દવે || માર્ચ56/119 | |||
|- | |||
| રાષ્ટ્રીય વૃત્તપત્રસપ્તાહ (અમેરિકન વર્તમાનપત્રો) || તંત્રી || ઑક્ટો54/459 | |||
|- | |||
| રાષ્ટ્રીયકરણ વિષે મજૂરપ્રધાન || જગજીવનરામ || ડિસે48/470 | |||
|- | |||
| રાંદલ ('પ્રાચીન ભારતીય લોકધર્મ', વાસુદેવશરણ અગ્રવાલ, અનુ. યશવંત ત્રિવેદી) || તંત્રી || જૂન65/240 | |||
|- | |||
| રેખા (કાવ્ય) || ગુલામમોહંમદ શેખ || માર્ચ60/119 | |||
|- | |||
| રેડક્રોસનો સ્થાપક || સંકલન : તંત્રી || ઑગ52/319 | |||
|- | |||
| રૉબર્ટ ફ્રોસ્ટનું કવિતાવાચન || નંદિની જોશી || મે62/200 | |||
|- | |||
| લગ્ન એટલે ? || રવિશંકર મહારાજ || ઑગ48/318 | |||
|- | |||
| લગ્નજીવન આશ્રમજીવન કેમ બને? || કિશોરલાલ મશરૂવાળા || જુલાઈ48/276 | |||
|- | |||
| લઘુ આશા (કાવ્ય) || નવલભાઈ શાહ || જાન્યુ56/39 | |||
|- | |||
| લાકડી છૂટી || રવિશંકર મહારાજ || જુલાઈ47/277 | |||
|- | |||
| લાંબો સમય વીતી ગયો હોય તો પણ (સ્ત્રી - માતૃત્વ) || તંત્રી || ફેબ્રુ54/111 | |||
|- | |||
| લૂ, જરી તું (કાવ્ય) || ઉમાશંકર જોશી || મે51/199 | |||
|- | |||
| લૂને લય... (કાવ્ય) || ચિનુ મોદી || ફેબ્રુ63/79 | |||
|- | |||
| લેખકબંધુઓને || વિયોગી હરિ || ફેબ્રુ47/77 | |||
|- | |||
| લેખકે શું કરવાનું છે || અર્નેસ્ટ હેમિંગ્વે || જાન્યુ55/38 | |||
|- | |||
| લેખકે શું લખવું જોઈએ || નરહરિ પરીખ || જુલાઈ53/278-279 | |||
|- | |||
| લોકભારતી : ગ્રામવિદ્યાપીઠ || તંત્રી || એપ્રિલ53/159, 156 | |||
|- | |||
| લોકભાષામય સંસ્કૃત || ભોગીલાલ સાંડેસરા || માર્ચ55/119-120 | |||
|- | |||
| લોકમાન્ય (ટિળક)નું 'કેસરી' || પાંડુરંગ ગણેશ દેશપાંડે || ઑગ56/319 | |||
|- | |||
| લોકરંગભૂમિ અને શિષ્ટરંગભૂમિ || એરિક બહેન્ટલી || ઑક્ટો47/395-396 | |||
|- | |||
| લોકશાહી ક્યાં ? || મોં. બિદો || જૂન48/238 | |||
|- | |||
| લોકશાહીની ભવ્યતા અને ભયચિહન : કેરળે આગ સાથે રમત કેમ આદરી ? || વાડીલાલ ડગલી || એપ્રિલ57/157-158 | |||
|- | |||
| લોકશાહીનો એક નવો નમૂનો (વિશ્વામિત્ર - મેનકાનું નાટક, કેરળ) || તંત્રી || જુલાઈ60/280 | |||
|- | |||
| વડોદરા નગરી (કાવ્ય) || બાલમુકુન્દ દવે || એપ્રિલ55/158-159 | |||
|- | |||
| વડોદરા પ્રાચ્યવિદ્યામંદિરને મળેલો જ્ઞાનભંડાર || તંત્રી || એપ્રિલ59/158-159 | |||
|- | |||
| વત્સલ સરદાર (સરદાર વલ્લભભાઈ) || નરહરિભાઈ પરીખ || જાન્યુ51/38 | |||
|- | |||
| વનસ્પતિ ઘીનો વિરોધ શા માટે? || ડો. ઘોષ || સપ્ટે50/359 | |||
|- | |||
| વરુની ક્રૂરતા : વારસાગત કે જન્મજાત ? || તંત્રી || ફેબ્રુ63/77-78 | |||
|- | |||
| વર્ધાશિક્ષણનો મર્મ || ઝીણાભાઈ દેસાઈ || જાન્યુ50/39, 33 | |||
|- | |||
| વર્ષા (કાવ્ય) || ઇન્દુમતી મહેતા || ફેબ્રુ52/78 | |||
|- | |||
| વર્ષાની રૂમઝૂમતી રાત (કાવ્ય) || ઉમાશંકર જોશી || સપ્ટે54/418 | |||
|- | |||
| વસન્તોત્સવ || રતિલાલ ત્રિવેદી || નવે48/436 | |||
|- | |||
| વસંત (પંચમીના) પવનો (કાવ્ય) || ઉશનસ્ || ફેબ્રુ56/79 | |||
|- | |||
| વળતા આજ્યો (કાવ્ય) || મકરન્દ દવે || ડિસે51/474 | |||
|- | |||
| વળાવી બા આવી (કાવ્ય) || ઉશનસ્ || ફેબ્રુ56/79 | |||
|- | |||
| વાડ્મય વસંત (કાવ્ય) || બાલમુકુન્દ દવે || ફેબ્રુ57/77-78 | |||
|- | |||
| વાતવાતમાં (સાહિત્યકારોનાં પ્રસંગો) || તંત્રી || એપ્રિલ53/156 | |||
|- | |||
| વાદળ વિખરાયાં (કાવ્ય) || પ્રહલાદ પારેખ || જાન્યુ56/39 | |||
|- | |||
| વાદાવાદ (ગજેન્દ્રમોક્ષનું આખ્યાન) || કાકા કાલેલકર || ડિસે48/469 | |||
|- | |||
| વાર્તાકળા અને જીવનનાં મૂલ્યો (નૈતિક મૂલ્યો અને બાળઘડતર) || ઝીણાભાઈ દેસાઈ || માર્ચ49/119 | |||
|- | |||
| વાર્તાકાર શું વંતાકો (કાવ્ય) || ગો. || જુલાઈ61/281 | |||
|- | |||
| વાસ્તવતા || હરમાન હેસ || જાન્યુ47/35 | |||
|- | |||
| વિ. સ. ૨૦૦૮ (કાવ્યકંડિકા) || વ્રજલાલ દવે || નવે51/437 | |||
|- | |||
| વિજ્ઞાન || ન. મૂ. શાહ || સપ્ટે61/361 | |||
|- | |||
| વિજ્ઞાન અને આત્મજ્ઞાન || વિનોબા ભાવે || ડિસે52/475 | |||
|- | |||
| વિદ્યાની ઉગ્ર તપસ્યા (મુનિશ્રી પુણ્યવિજયજી) || પં. સુખલાલજી || ઑકટૉ51/399, 396 | |||
|- | |||
| વિદ્યાનું દાન કે વેચાણ? || નાનાભાઈ ભટ્ટ || જુલાઈ50/279 | |||
|- | |||
| વિદ્યાપીઠનું કાર્ય || નાનાભાઈ ભટ્ટ || માર્ચ52/118 | |||
|- | |||
| વિદ્યાસંસ્થાનું રખોપું (ફ્રેન્ચ ઍકેડેમી અને ઝયાં કૉક્તો ) || તંત્રી || જાન્યુ56/38 | |||
|- | |||
| વિનોદશક્તિનું માહાત્મય || કાકા કાલેલકર || જુલાઈ59/280, પૂ.પા.3 | |||
|- | |||
| વિયેતનામી યાતનાનો અંત હાથવેતમાં || તંત્રી || નવે72/359-360 | |||
|- | |||
| વિયોગમાંયે (કાવ્ય) || પિનાકિન ઠાકોર || ઑકટો52/398 | |||
|- | |||
| વિરલતા (કાવ્યકંડિકા) || શેખાદમ આબુવાલા || જાન્યુ57/38 | |||
|- | |||
| વિવેચકવૃન્દની શક્તિને પડકાર || વિશ્વનાથ મ. ભટ્ટ || ફેબ્રુ63/74 | |||
|- | |||
| વિવેચનમાં વિવિધ વાદો || રામપ્રસાદ શુક્લ || ડિસે48/470 | |||
|- | |||
| વિવેચના-કલાસખી તેમજ શાસ્ત્રસખી || બ. ક. ઠાકોર || ઑક્ટો48/396 | |||
|- | |||
| વિશાલ મન (હિન્દી કાવ્ય) || રામધારી સિંહ 'દિનકર' || ઑકટો52/399 | |||
|- | |||
| વિશ્વરાસનું નિમંત્રણ (કાવ્ય) || અરવિંદ, અનુ. સુન્દરમ્ || જૂન50/238 | |||
|- | |||
| વિશ્વશાંતિની સાધના || રવિશંકર મહારાજ || ડિસે52/474 | |||
|- | |||
| વીંધાયેલું હૈયું (ગાંધીજીનાં જીવનપ્રસંગો) ('જીવનનું પરોઢ') || પ્રભુદાસ ગાંધી || નવે48/435 | |||
|- | |||
| વૈદકના નોબેલ પારિતોષિક-વિજેતાઓ (૧૯૬૭) || ડૉ. મધુકાન્ત || માર્ચ68/118-119 | |||
|- | |||
| વૈશાલી પૂર્ણિમા (કાવ્ય) || ઉમાશંકર જોશી || મે52/198 | |||
|- | |||
| વ્યક્તિ અને સમાજ || દક્ષિણારંજન બસુ || જાન્યુ58/38-39 | |||
|- | |||
| વ્યક્તિગત જવાબદારી || જે. ડોનાલ્ડ ઍડમ્સ || ઑગ47/314 | |||
|- | |||
| વ્યવહારુ સાક્ષરજીવનનો આદર્શ (સ્વ. મેઘાણી તૈલચિત્ર) || ચુનીલાલ મડિયા || જાન્યુ65/38-39 | |||
|- | |||
| શતાંક ('હોરાઇઝન'-માસિક) || સિરીલ કૉનાલી || ઑગ48/318 | |||
|- | |||
| શબ્દરચનાની ઉઘાડી લૂંટમાંથી બચો || રવિશંકર મહારાજ || માર્ચ55/119 | |||
|- | |||
| શબ્દોની જાળ (શબ્દોની પસંદગી અંગે) || ગગનવિહારી મહેતા || મે49/199, 165 | |||
|- | |||
| શરીરનો ઉપયોગ (આરોગ્યની ચાવી) || ગાંધીજી || ઑક્ટો48/396 | |||
|- | |||
| શરીરસ્તોત્ર || પૉલ વૅલરી || ઑક્ટો47/396 | |||
|- | |||
| શહેરના દીવા (કાવ્ય) || ઉમાશંકર જોશી || જાન્યુ57/39 | |||
|- | |||
| શાયર બની ગયો (કાવ્ય) || આદિલ મન્સૂરી || ફેબ્રુ63/78-79 | |||
|- | |||
| શારદા-વન્દના (હિન્દી કાવ્ય) || નિરાલા || ડિસે51/475 | |||
|- | |||
| શિક્ષક ઉપર લોકોની નજર શા માટે? || મોરારજી દેસાઈ || જૂન50/238-239 | |||
|- | |||
| શિક્ષકનો અળખામણો ધંધો || હંસાબહેન મહેતા || એપ્રિલ49/159-160 | |||
|- | |||
| શિક્ષણ || મોરારજી દેસાઈ || જાન્યુ55/38 | |||
|- | |||
| શિક્ષણતંત્ર અને રાજ્ય ('એજ્યુકેશન ઍટ ધ ક્રૉસરૉડસ'નો ગદ્યઅંશ) || મેરિટેઇન || ડિસે47/475-476 | |||
|- | |||
| શિક્ષણધર્મ || ગ. વા. માવલંકર || ઑક્ટૉ49/398-399 | |||
|- | |||
| શિવપુરનું પાદર : એક ચિત્ર (કાવ્ય) || ડોલરરાય માંકડ || ઑગ48/317 | |||
|- | |||
| શીતલ ત્યાગની મૂર્તિ (બબલભાઈ મહેતાકૃત 'રવિશંકર મહારાજ'ની પ્રસ્તાવના) || કાકા કાલેલકર || સપ્ટે48/356-357 | |||
|- | |||
| શીલ અને પ્રજ્ઞા (સોણદંડ - બુદ્ધ) || આનંદશંકર ધ્રુવ || ફેબ્રુ47/76 | |||
|- | |||
| શુદ્ધ સાધનનો આગ્રહ || જયપ્રકાશ નારાયણ || મે48/198 | |||
|- | |||
| શેખ મુજીબુરની મુક્તિ || તંત્રી || જાન્યુ72/32 | |||
|- | |||
| શેલીને (કાવ્ય) || હરિશ્ચંદ્ર ભટ્ટ || જૂન55/291 | |||
|- | |||
| શૉ-માનવતાપ્રેમી વિચારક (જોર્જ બર્નાર્ડ શૉ) (અવસાનલેખ ) || ગગનવિહારી મહેતા || ડિસે50/474-475 | |||
|- | |||
| શ્રદ્ધાંજલિ (ગાંધીદિન નિમિત્તે ગાંધીજીને) || કિશનસિંહ ચાવડા || એપ્રિલ57/158-159, 155 | |||
|- | |||
| સખિ! તારો (કાવ્ય) || 'શેષ' || સપ્ટે51/358 | |||
|- | |||
| સત્ત્વની સ્થાપના || અરવિંદ || ઑક્ટો48/395-396 | |||
|- | |||
| સત્ય (કાવ્ય) || રામનારાયણ વિ. પાઠક || મે49/198 | |||
|- | |||
| સત્યનિષ્ઠા અજવાળે (શ્રીવિજયધર્મસૂરિ - સુવર્ણચંદ્રક) || પં. સુખલાલજી || નવે47/436 | |||
|- | |||
| સત્યનો રસ (શ્રી અરવિંદ) || ઉમાશંકર જોશી || સપ્ટે53/359 | |||
|- | |||
| સત્યાગ્રહ || કિશોરલાલ મશરૂવાળા || નવે52/439 | |||
|- | |||
| સપ્તપર્ણી (કાવ્ય) || ઉમાશંકર જોશી || સપ્ટે54/418 | |||
|- | |||
| સમતોલ સંપૂર્ણતા (ટૂંકી વાર્તાનું લક્ષણ) || ચુનિલાલ મડિયા || ઑગ52/319 | |||
|- | |||
| સમદર (કાવ્ય) || બાલમુકુન્દ દવે || ઑગ52/318 | |||
|- | |||
| સમન્વયકાર ગો.મા.ત્રિ || અનંતરાય મ. રાવળ || નવે49/439 | |||
|- | |||
| સમન્વયદર્શી ચિંતક (પં. સુખલાલજી) || હરસિદ્ધભાઈ દિવેટિયા || ઑકટો57/399-400 | |||
|- | |||
| સમુત્ક્રાન્ત માનવ ! || રમણલાલ વ. દેસાઈ || નવે49/439 | |||
|- | |||
| સમૂળી ક્રાન્તિ (પ્રસ્તાવનામાંથી) || કિશોરલાલ મશરૂવાળા || મે48/198-199 | |||
|- | |||
| સરસતાનો સાક્ષાત્કાર || કનૈયાલાલ મુનશી || ફેબ્રુ49/79-80 | |||
|- | |||
| 'સરસ્વતીચન્દ્ર'ની લોકપ્રિયતાનો આંક || તંત્રી || સપ્ટે51/358 | |||
|- | |||
| સર્જકને અભાવે || રામપ્રસાદ બક્ષી || જાન્યુ53/39 | |||
|- | |||
| સર્જનદ્વારા સત્સંબંધોનું નિર્માણ || કિશોરલાલ મશરૂવાળા || જુલાઈ48/276 | |||
|- | |||
| સર્વતોમુખી જીવનર્દષ્ટિ અને અનુભૂતિની એકતા(ન્હાનાલાલ કવિકૃત 'રસગંધા') || બાલચન્દ્ર પરીખ || જાન્યુ57/38 | |||
|- | |||
| સવારનાં ત્રણ ર્દશ્યો (કાવ્ય) || સુરેશ જોશી || માર્ચ60/117-118 | |||
|- | |||
| સહ-અસ્તિત્ત્વ શક્ય છે (સામ્યવાદ - મૂડીવાદ) || તંત્રી || મે52/199 | |||
|- | |||
| સંકોચ+ઘમંડ || રવિશ સિદ્દીકી || જુલાઈ59/279 | |||
|- | |||
| સંતતિનિયમન અને ગરીબી || ગેબ્રિયેલ મિસ્ટ્રલ || જુલાઈ47/278 | |||
|- | |||
| સંન્યાસીનું ગીત (ભારતીય અંગ્રેજી કાવ્ય) || સ્વામી વિવેકાનંદ, અનુ. પ્રજારામ રાવળ || મે63/199-200 | |||
|- | |||
| સંયુક્ત રાષ્ટ્રસંસ્થાને ભેટ મળેલી રંગભૂમિ || તંત્રી || ઑક્ટો54/459 | |||
|- | |||
| સંસાર - બ્રહ્મનું મંદિર || રવીન્દ્રનાથ ઠાકુર || નવે47/436-437 | |||
|- | |||
| સંસ્કારિતા એટલે? || સાને ગુરુજી || નવે50/439 | |||
|- | |||
| સંસ્કારી અંગ્રેજી સામયિકો || ડેનિસ વાલ બેકર, સંકલન: ઉમાશંકર જોશી || એપ્રિલ47/156-157 | |||
|- | |||
| સંસ્કૃતિ || બાળાસાહેબ ખેર || ફેબ્રુ47/77 | |||
|- | |||
| સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની બૂમો || સરદાર પણીક્કર || ફેબ્રુ50/79 | |||
|- | |||
| સંસ્કૃતિ અને સંસ્કારો (ભારતીય સંસ્કારો અને તેનું ગુજરાતમાં અવતરણ) || દુર્ગાશંકર શાસ્ત્રી || ઑગ50/319 | |||
|- | |||
| સંસ્કૃતિ કે સભ્યતા ? || કિશોરલાલ મશરૂવાળા || સપ્ટે47/356 | |||
|- | |||
| સંસ્કૃતિશિક્ષણ || બ. ક. ઠાકોર || મે47/196 | |||
|- | |||
| સાક્ષરો વચ્ચે (જગન્નાથપુરીમાં આપેલ વ્યાખ્યાન) || વિનોબા ભાવે, સંક્ષેપ: સ્વામી આનંદ || મે55/248-250 | |||
|- | |||
| સાચો ધર્મ || સર્વપલ્લી રાધાકૃષ્ણન || ઑક્ટો47/396 | |||
|- | |||
| સાચો વૈજ્ઞાનિક || ચંદ્રશેખર વ્યંકટ રામન || જાન્યુ54/54-55 | |||
|- | |||
| સાબરમાં ઘોડાપૂર જોઈને (કાવ્ય) || બાલમુકુન્દ દવે || જાન્યુ56/38, 39 | |||
|- | |||
| સામ્પ્રત યુગના સંઘર્ષોનું આલેખન કરતી વિલિયમ ફ્રોકનરની રૂપક-કથા - 'ધ ફેબલ' || તંત્રી || ઑક્ટો54/458-459 | |||
|- | |||
| સામ્યવાદીઓ || બાળાસાહેબ ખેર || ફેબ્રુ47/77 | |||
|- | |||
| સાવધાનતાનો ઇશારો (સત્તા-જનતા પક્ષ) || દાદા ધર્માધિકારી || ઑગ77/339 | |||
|- | |||
| સાહિત્યકારોને (ગુજરાત લેખકમિલન અધિવેશન, વડોદરા) || હંસાબહેન મહેતા || જુલાઈ55/329-331 | |||
|- | |||
| સાહિત્યદ્વારા સેવાનો અવસર || રાહુલ સાંકૃત્યાયન || જાન્યુ48/39 | |||
|- | |||
| સાહિત્યરુચિની પલટાતી દિશા || તંત્રી || જાન્યુ51/39 | |||
|- | |||
| સાંસ્કૃતિક જગત પર છવાઈ ગયેલા યુગપુરુષ (સત્યજિત રાય) || હરીન્દ્ર દવે || જૂન78/183-184 | |||
|- | |||
| સાંસ્કૃતિક પ્રજામતવાદ (સાંસ્કૃતિક લોકશાહી) || જે. બી. પ્રિસ્ટલી || જૂન47/238 | |||
|- | |||
| સાંસ્કૃતિક સ્વાતંત્ર્ય : સૌને વિકાસની સમાન તક || જયપ્રકાશ નારાયણ || એપ્રિલ51/159 | |||
|- | |||
| સિંગાપોર || 'મંગલમ્' || ફેબ્રુ51/76-77 | |||
|- | |||
| સુકાની સરદાર (સરદાર વલ્લભભાઈ અને નેતૃત્વ) || ગગનવિહારી મહેતા || જાન્યુ51/38-39 | |||
|- | |||
| ડૉ. સુનીતિકુમાર (ચેટરજી)નું પ્રવચન || તંત્રી || ફેબ્રુ62/74 | |||
|- | |||
| સુરક્ષિત નહિ, સ્વ-રક્ષિત બનો || વિનોબા, અનુ. સૂર્યકાન્ત પરીખ, ગીતા પરીખ || ઑગ54/368 | |||
|- | |||
| સુરત સાગરકાંઠાના કોળી કારીગરો || તંત્રી || એપ્રિલ52/158-159 | |||
|- | |||
| સૂગાળવાં ચિત્રો જ કાં આલેખો? (કવિતારચના અને મુક્તછંદ ) || સ્વામી આનંદ || જુલાઈ50/278-279 | |||
|- | |||
| સૂમળી ક્રાન્તિ? || કિશોરલાલ મશરૂવાળા || જાન્યુ50/38 | |||
|- | |||
| સોતા હૈ સંસાર નહીં || રહમાન રાહી, અનુ. હરિવંશરાય બચ્ચન || ફેબ્રુ56/80 | |||
|- | |||
| સોનાર બાંગ્લાદેશનો જન્મ || તંત્રી || જાન્યુ72/29-31 | |||
|- | |||
| સોલંકીયુગની શ્રી અને સંસ્કૃતિ || ભોગીલાલ સાંડેસરા || જાન્યુ65/37-38 | |||
|- | |||
| સૌરભો વિશ્વંભરની (કાવ્ય) || ન્હાનાલાલ કવિ || જુલાઈ52/278 | |||
|- | |||
| સ્ત્રીના નિ:સંતાનત્વનું એક રહસ્યમય કારણ || તંત્રી || ફેબ્રુ54/111 | |||
|- | |||
| સ્નેહીઓ! (કાવ્ય) || ઉશનસ્ || ડિસે51/474 | |||
|- | |||
| સ્મૃતિ ('લીડ, કાઇન્ડલી લાઈટ'નો ગદ્યઅંશ) || મેક્સિમસ Olybius || ઑકટો52/399 | |||
|- | |||
| સ્વતંત્ર પત્રકારત્વ || તંત્રી || જુલાઈ52/279 | |||
|- | |||
| સ્વપ્ન - જીવન ('ફ્રોમ ધીસ રૂટ્સ'નો ગદ્યઅંશ) || મૅરી કોલમ || ઑગ47/314 | |||
|- | |||
| સ્વપ્નમંદિર'નું સૌંદર્ય (કપિલ ઠક્કર 'મજનૂ' કૃત) || 'સાબિર' વટવા || ઑક્ટો62/398-399 | |||
|- | |||
| સ્વરાજ્ય અથવા સર્વરાજ્ય (સ્નેહરશ્મિકૃત 'ભારત ઇતિહાસ દર્શન'ની પ્રસ્તાવના) || કાકાસાહેબ કાલેલકર || નવે51/436-437 | |||
|- | |||
| સ્વરાજ્યમાં ગાંધીજી : શૉનો અભિપ્રાય || મહાદેવભાઈ દેસાઈ || નવે49/438 | |||
|- | |||
| સ્વર્ગથીયે ગરીયસી (હિંદી વહાણવટુ) || વાલજી ગોવિન્દજી દેસાઈ || જુલાઈ66/275-277 | |||
|- | |||
| સ્વાધીન બાંગ્લાદેશની માન્યતાનો પ્રશ્ન || તંત્રી || જૂન71/238-239 | |||
|- | |||
| સ્વાન્ત : સુખાય (સાહિત્યનો હેતુ) || ઉમાશંકર જોશી || જાન્યુ47/35 | |||
|- | |||
| સ્વામી વિવેકાનંદના પત્રોમાં ગુજરાત || યશવન્ત શુક્લ || જુલાઈ63/279 | |||
|- | |||
| હડપ્પા અને મોહેંજો-દડો || હરિપ્રસાદ ગં. શાસ્ત્રી || જાન્યુ53/39 | |||
|- | |||
| હથિયારબંધ કાયરતા : ગદાધારી હિંસા || દાદા ધર્માધિકારી || મે57/199 | |||
|- | |||
| હવે, કહે માનવ ક્યાં ચઢીશ તું ? (કાવ્ય) || તંત્રી || જુલાઈ53/279 | |||
|- | |||
| હસ્તપ્રતોના સંપૂર્ણ તારણની અગત્ય || ભોગીલાલ સાંડેસરા || માર્ચ55/119 | |||
|- | |||
| હંગેરીનો ઉલ્લેખ કેમ ન થયો ? (વિશ્વશાંતિ પરિષદ - કોલંબો) || કાકા કાલેલકર || જુલાઈ57/279 | |||
|- | |||
| હાઇડ્રોજન બૉમ્બ જેવો જ મોટો ભય (હિંદનો વસ્તીવધારો) || લૉર્ડ સાઈમન || ઑગ54/368-369 | |||
|- | |||
| હારમાંનું સ્મિત (કાવ્ય) || રાજેન્દ્ર શાહ || નવે77/432 | |||
|- | |||
| હાલ્યને હરીફાઈ ભરીએ ! (કાવ્ય) || ભાણો ભગત || માર્ચ55/118 | |||
|- | |||
| હાસ્યની શક્તિ (ચુનીલાલ મડિયા કૃત 'રામલો રૉબિનહુડ'ની પ્રસ્તાવના) || ઉમાશંકર જોશી || માર્ચ62/115-116 | |||
|- | |||
| હાસ્યરસનાં નાટકો (નાટ્ય ભજવણી) || તંત્રી || માર્ચ57/117-118 | |||
|- | |||
| હિન્દી જવાન સે (હિન્દી કાવ્ય) || અરમાન || ડિસે48/469 | |||
|- | |||
| હિસાબકિતાબનું યંત્ર (ગણકયંત્ર-કેલ્ક્યુલેટરની શોધ) || તંત્રી || ઑગ50/318-319 | |||
|- | |||
| હિંદનું ઋણ || ગૅબ્રિયેલ મિસ્ટ્રલ || મે47/196-197 | |||
|- | |||
| હિંદનો નવો અવતાર -એનું જાગતિક સ્વરૂપ (લોકશાહી - રાજ્યબંધારણ) || સરદાર પણીક્કર || ફેબ્રુ50/78-79 | |||
|- | |||
| હિંદી સંસ્કૃતિના વિજયનું રહસ્ય || જવાહરલાલ નેહરુ || જાન્યુ48/38 | |||
|- | |||
| હિંસા અને હુમલાખોરોથી ચેતીને ચાલીએ (ચૂંટણી) || તંત્રી || માર્ચ71/117-118 | |||
|- | |||
| હિંસાની આડકતરી પ્રતિષ્ઠા (અંબુભાઈ પુરાણીના 'અહિંસા' લેખ અંગે) || પં. સુખલાલજી || જુલાઈ49/279 | |||
|- | |||
| હિંસાનો મંત્ર (સમાજજીવનમાં વૈમનસ્ય) || આલ્ફ્રેડ વ્હાઇટ હેડ || મે51/198 | |||
|- | |||
| હું ગાન ગાઉં (કાવ્ય) || સુન્દરમ્ || ઑકટૉ51/398 | |||
|- | |||
| હું ડૂબું છું (કાવ્ય) || સુરેશ હ. જોષી || સપ્ટે62/359 | |||
|- | |||
| હું નથી કવિ (એક વિડંબના) (કાવ્ય) || સુરેશ જોશી || માર્ચ60/118-119 | |||
|- | |||
| હું રહ્યો ('વિવિધ વ્યાખ્યાનો'માંથી) || બલવન્તરાય ક. ઠાકોર || ઑગ56/319-320 | |||
|- | |||
| હું શા માટે લખું છું ? (જનકલ્યાણ માટે લેખન) || ઉપેન્દ્રનાથ અશ્ક || ઑકટો52/398-399 | |||
|- | |||
| હૅરોલ્ડ લાસ્કી || ગગનવિહારી મહેતા || એપ્રિલ50/159 | |||
|- | |||
| હે ભુવન ભુવનના સ્વામી (કાવ્ય) || પિનાકિન ઠાકોર || ઑકટો52/398 | |||
|- | |||
| હે મારા ભારત દેશ (કાવ્ય) || ઉમાશંકર જોશી || નવે52/438 | |||
|- | |||
| હે મુગ્ધ, લજ્જામયિ ! (કાવ્ય) || રાજેન્દ્ર શાહ || જાન્યુ52/37 | |||
|} | |||