ભારતીય કાવ્યસિદ્ધાંત/(૧૦) અનુમાન અને વ્યંજના: Difference between revisions

Jump to navigation Jump to search
સુધારા
(+૧)
 
(સુધારા)
 
Line 2: Line 2:
{{Heading|(૧૦) અનુમાન અને વ્યંજના :}}
{{Heading|(૧૦) અનુમાન અને વ્યંજના :}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વસ્તુવ્યંજના અને અલંકારવ્યંજનાથી રસવ્યંજના એક રીતે જુદી તરી આવે છે. વસ્તુવ્યંજના અને અલંકારવ્યંજનામાં વ્યંગ્ય કોઈ હકીકત હોય છે, સૂક્ષ્મ બુદ્ધિવાળા માણસોને એ પ્રાપ્ય હોય છે અને સૂક્ષ્મ પ્રકારનો અનુમાનવ્યાપાર એમાં રહેલો હોય છે; જ્યારે રસવ્યંજના એ ભાવનું આસ્વાદનમાત્ર છે, સહૃદયને જ એ ગમ્ય છે અને અનુમાનવ્યાપાર એમાં લગભગ કામ કરતો નથી. માનસશાસ્ત્રની દૃષ્ટિએ જ્ઞાન (cognition) અને લાગણી (feeling) વચ્ચે જે ભેદ છે તે આ બંને વચ્ચે છે. આવા મુદ્દાઓને આગળ કરી આચાર્ય રામચંદ્ર શુક્લ જે દર્શાવે છે કે રસની અનુભૂતિ માટે પણ વ્યંજના શબ્દ વાપરવો બહુ ઉચિત નથી, તે લક્ષમાં રાખવા જેવું છે.<ref>૧. ’રસમીમાંસા’ (હિન્દી) :  પૃ. ૪૭૨</ref>
વસ્તુવ્યંજના અને અલંકારવ્યંજનાથી રસવ્યંજના એક રીતે જુદી તરી આવે છે. વસ્તુવ્યંજના અને અલંકારવ્યંજનામાં વ્યંગ્ય કોઈ હકીકત હોય છે, સૂક્ષ્મ બુદ્ધિવાળા માણસોને એ પ્રાપ્ય હોય છે અને સૂક્ષ્મ પ્રકારનો અનુમાનવ્યાપાર એમાં રહેલો હોય છે; જ્યારે રસવ્યંજના એ ભાવનું આસ્વાદનમાત્ર છે, સહૃદયને જ એ ગમ્ય છે અને અનુમાનવ્યાપાર એમાં લગભગ કામ કરતો નથી. માનસશાસ્ત્રની દૃષ્ટિએ જ્ઞાન (cognition) અને લાગણી (feeling) વચ્ચે જે ભેદ છે તે આ બંને વચ્ચે છે. આવા મુદ્દાઓને આગળ કરી આચાર્ય રામચંદ્ર શુક્લ જે દર્શાવે છે કે રસની અનુભૂતિ માટે પણ વ્યંજના શબ્દ વાપરવો બહુ ઉચિત નથી, તે લક્ષમાં રાખવા જેવું છે.<ref>‘રસમીમાંસા’ (હિન્દી) :  પૃ. ૪૭૨</ref>
{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
<hr>

Navigation menu