રચનાવલી/૧૪૪: Difference between revisions

+1
No edit summary
(+1)
 
Line 4: Line 4:




<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/c/c5/Rachanavali_144.mp3
}}
<br>
૧૪૪. સુભાષિતરત્નભાંડાગાર (કાશીનાથ પાંડુરંગ પરબ) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
કાશીનાથ પાંડુરંગ પરબે સંસ્કૃત સુભાષિતોનો એક સંગ્રહ ‘સુભાષિતરત્ન-ભાંડાગાર’ પ્રગટ કરેલો, એને વાસુદેવ લક્ષ્મણશાસ્ત્રી પણસીકરે સંશોધિત કરીને એની છઠ્ઠી આવૃત્તિ ૧૯૨૯માં નિર્ણયસાગર પ્રેસ મુંબઈ દ્વારા બહાર પહેલી છે. ‘સુભાષિતરત્નભાંડાગાર'માં કાવ્ય, નાટક, ચંપુ, ભાણ, પ્રહસન, પુરાણ, ઇતિહાસ વગેરે જુદાં જુદાં ક્ષેત્રોમાંથી તેમજ કર્ણોપકર્ણ મળેલાં સુભાષિતો એકઠાં કર્યાં છે, એટલું જ નહીં પણ જતનપૂર્વક આ સુભાષિતોને ‘મંગલાચરણ પ્રકરણ', ‘સામાન્યપ્રકરણ’, ‘રાજપ્રકરણ', ‘ચિત્રપ્રકરણ', ‘અન્યોક્તિપ્રકરણ’ અને ‘નવરસપ્રકરણ' એમ કુલ છ પ્રકરણોમાં વર્ગીકૃત કર્યાં છે.  
કાશીનાથ પાંડુરંગ પરબે સંસ્કૃત સુભાષિતોનો એક સંગ્રહ ‘સુભાષિતરત્ન-ભાંડાગાર’ પ્રગટ કરેલો, એને વાસુદેવ લક્ષ્મણશાસ્ત્રી પણસીકરે સંશોધિત કરીને એની છઠ્ઠી આવૃત્તિ ૧૯૨૯માં નિર્ણયસાગર પ્રેસ મુંબઈ દ્વારા બહાર પહેલી છે. ‘સુભાષિતરત્નભાંડાગાર'માં કાવ્ય, નાટક, ચંપુ, ભાણ, પ્રહસન, પુરાણ, ઇતિહાસ વગેરે જુદાં જુદાં ક્ષેત્રોમાંથી તેમજ કર્ણોપકર્ણ મળેલાં સુભાષિતો એકઠાં કર્યાં છે, એટલું જ નહીં પણ જતનપૂર્વક આ સુભાષિતોને ‘મંગલાચરણ પ્રકરણ', ‘સામાન્યપ્રકરણ’, ‘રાજપ્રકરણ', ‘ચિત્રપ્રકરણ', ‘અન્યોક્તિપ્રકરણ’ અને ‘નવરસપ્રકરણ' એમ કુલ છ પ્રકરણોમાં વર્ગીકૃત કર્યાં છે.