સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/‘જટાયુ’માં પુરાકથાનું વિચલન: Difference between revisions

no edit summary
(inverted comas corrected)
No edit summary
 
Line 12: Line 12:
દોઢાવેલી એક કડી સહિત ૪૧ કડીમાં મળીને સાત ખંડકોમાં વિસ્તરતી ‘જટાયુ' રચનામાં નાયકસંબદ્ધ મૂળ પુરાવૃત્ત તો એકંદરે ૮૩ પંક્તિઓમાંથી રોકડી ચાર પંક્તિમાં જ ઘટાવાયું છે. સીતા-રાવણ-જટાયુ-ઘટનાના વૃત્તને ખંડક ૬ની પાંચમી કડીના ઉત્તરાર્ધ અને દોઢાવેલી છઠ્ઠી કડીના ત્રણ પંક્તિઓમાં ઘનીકૃત કરીને સમાવી લે છે :
દોઢાવેલી એક કડી સહિત ૪૧ કડીમાં મળીને સાત ખંડકોમાં વિસ્તરતી ‘જટાયુ' રચનામાં નાયકસંબદ્ધ મૂળ પુરાવૃત્ત તો એકંદરે ૮૩ પંક્તિઓમાંથી રોકડી ચાર પંક્તિમાં જ ઘટાવાયું છે. સીતા-રાવણ-જટાયુ-ઘટનાના વૃત્તને ખંડક ૬ની પાંચમી કડીના ઉત્તરાર્ધ અને દોઢાવેલી છઠ્ઠી કડીના ત્રણ પંક્તિઓમાં ઘનીકૃત કરીને સમાવી લે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘ત્યાં તો સોનામૃગ, રાઘવ, હે લક્ષ્મણ, રેખા સ્વાંગને સજી
{{Block center|'''<poem>‘ત્યાં તો સોનામૃગ, રાઘવ, હે લક્ષ્મણ, રેખા સ્વાંગને સજી
  રાવણ આવ્યો, સીતા ઊંચક્યાં, દોડયો ને ગીધ તુરંત  
  રાવણ આવ્યો, સીતા ઊંચક્યાં, દોડયો ને ગીધ તુરંત  
એક યુદ્ધે મચ્યો, એક યુદ્ધે મચ્યો, એક યુદ્ધે મચ્યો,
એક યુદ્ધે મચ્યો, એક યુદ્ધે મચ્યો, એક યુદ્ધે મચ્યો,
હા હા! હા હા ! હાર્યો, જીવનનો હવે ટૂંકડો અંત.</poem>}}
હા હા! હા હા ! હાર્યો, જીવનનો હવે ટૂંકડો અંત.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ મૂળ કથાવૃત્તની પૂર્વે અને ઉત્તરે પ્રયોજાતાં વિસ્તરણો પુરાકથાના સમગ્ર આશયનું પણ વિચલન સાધી આપે છે. ઘટના-પૂર્વ અને ઘટનોત્તર – એમ બંને છેડે અર્થાન્તરસાધક આ વિચલનો પૈકી ખંડક ૧થી ૬માંનું પૂર્વ-વિચલન કાવ્યનાયકની પ્રકૃતિને ઉપલક્ષે છે. તો, ખંડક ૭માનું ઉત્તર-વિચલન નાયકની પ્રકૃતિજન્ય પરિણતિની અંતરવેદનાને ઉપલક્ષે છે. નિરૂપણવિસ્તારની દૃષ્ટિએ જોઈએ તો ખંડક ૧થી ૬ પર્યંતનું વિચલિત વૃત્ત કૃતિનો મોટો ભાગ રોકે છે. આ છ ખંડકમાં કાવ્યનાયક જટાયુનાં નિવાસ-પરિવેશ, વનવર્ણન, તિર્યક-પ્રાણીસૃષ્ટિની સ્થૂળ જીવનચર્યા, પક્ષીકોટી તરીકે ગીધોની અ-ગતિશીલ ઘટમાળ, ગીધવિશેષ જટાયુની અસાધારણતા, ઉત્કટ ઉડ્ડયનવૃત્તિ અને સાહસપ્રિયતા, કિશોર જટાયુનાં ઉડ્ડયન-સાહસોને કારણે માબાપની વાત્સલ્યપ્રેરી વ્યગ્રતા, યુવાન જટાયુને વનની મર્યાદા ન ઓળંગવા માટેની આણ, ભક્ષ્યશોધ દરમ્યાન, પ્રૌઢ જટાયુ દ્વારા સીમાનું આકસ્મિક ઉલ્લંઘન અને સીમાના અતિક્રમણને કારણે ઊભી થતી કરુણતાનું નિરૂપણ થયું છે. ઈતર ગીધપક્ષીઓ કરતાં જટાયુની અ-સામાન્યતા છે એની આ ‘બહુ ઊડવાની ટેવ'. ‘આ ઉડ્ડયનવૃત્તિથી પ્રેરાઈને સતત આકાશવિહાર, સાહસિકતા, દુષ્પ્રાપ્ય ભક્ષ્યનો આગ્રહ અને ઊંડી વિચારપરાયણતા - જટાયુની પ્રકૃતિની આ વિલક્ષણતાઓ છે. સાહસિક અને ઉડ્ડયનશીલ પ્રકૃતિને કારણે જ એ ‘ભૂખ-ધકેલ્યો’ને ‘ખાલીપાની ઢીંક'થી ‘વનના છેડા'ની પાર જઈ ચડે છે.
આ મૂળ કથાવૃત્તની પૂર્વે અને ઉત્તરે પ્રયોજાતાં વિસ્તરણો પુરાકથાના સમગ્ર આશયનું પણ વિચલન સાધી આપે છે. ઘટના-પૂર્વ અને ઘટનોત્તર – એમ બંને છેડે અર્થાન્તરસાધક આ વિચલનો પૈકી ખંડક ૧થી ૬માંનું પૂર્વ-વિચલન કાવ્યનાયકની પ્રકૃતિને ઉપલક્ષે છે. તો, ખંડક ૭માનું ઉત્તર-વિચલન નાયકની પ્રકૃતિજન્ય પરિણતિની અંતરવેદનાને ઉપલક્ષે છે. નિરૂપણવિસ્તારની દૃષ્ટિએ જોઈએ તો ખંડક ૧થી ૬ પર્યંતનું વિચલિત વૃત્ત કૃતિનો મોટો ભાગ રોકે છે. આ છ ખંડકમાં કાવ્યનાયક જટાયુનાં નિવાસ-પરિવેશ, વનવર્ણન, તિર્યક-પ્રાણીસૃષ્ટિની સ્થૂળ જીવનચર્યા, પક્ષીકોટી તરીકે ગીધોની અ-ગતિશીલ ઘટમાળ, ગીધવિશેષ જટાયુની અસાધારણતા, ઉત્કટ ઉડ્ડયનવૃત્તિ અને સાહસપ્રિયતા, કિશોર જટાયુનાં ઉડ્ડયન-સાહસોને કારણે માબાપની વાત્સલ્યપ્રેરી વ્યગ્રતા, યુવાન જટાયુને વનની મર્યાદા ન ઓળંગવા માટેની આણ, ભક્ષ્યશોધ દરમ્યાન, પ્રૌઢ જટાયુ દ્વારા સીમાનું આકસ્મિક ઉલ્લંઘન અને સીમાના અતિક્રમણને કારણે ઊભી થતી કરુણતાનું નિરૂપણ થયું છે. ઈતર ગીધપક્ષીઓ કરતાં જટાયુની અ-સામાન્યતા છે એની આ ‘બહુ ઊડવાની ટેવ'. ‘આ ઉડ્ડયનવૃત્તિથી પ્રેરાઈને સતત આકાશવિહાર, સાહસિકતા, દુષ્પ્રાપ્ય ભક્ષ્યનો આગ્રહ અને ઊંડી વિચારપરાયણતા - જટાયુની પ્રકૃતિની આ વિલક્ષણતાઓ છે. સાહસિક અને ઉડ્ડયનશીલ પ્રકૃતિને કારણે જ એ ‘ભૂખ-ધકેલ્યો’ને ‘ખાલીપાની ઢીંક'થી ‘વનના છેડા'ની પાર જઈ ચડે છે.