સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/અવલોકન: Difference between revisions

Jump to navigation Jump to search
+१
(+१)
 
(+१)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|અવલોકન.}}
{{Heading|અવલોકન}}
{{center|(૧)}}
{{center|(૧)}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 18: Line 18:
આ બધા નિયમો સામાન્ય રીતે સર્વના જાણવામાં છે, પણ થોડાજ તેને પાલે છે. લોકપ્રીતિ, કીર્તિ, માન એ એવી અદ્‌ભુત વસ્તુ છે કે જ્યાં તેનો આપણે ઘણામાં ઘણો અસંભવ ધારતા હોઇએ ત્યાંજ તે હાજર હોય છે. ઉદાર નિઃસ્વાર્થના ઉજ્વલપ્રકાશથી માંડીને તે કેવલ સ્વાર્થમગ્નપાતક ગૃહના અંધકારસુધી પણ તેની મર્યાદા સર્વોપરિ વર્તે છે. જેમ અસંખ્ય ગ્રંથકારપતંગ એ દીપમાં ઝંપલાવે છે, તેમ તે પતંગને ભક્ષણ કરવાનું સામર્થ્ય જણાવવામાંજ શક્તિની સિદ્ધતા દાખવનારા તે દીપ પાછળ અસંખ્ય ભમે છે. ઉભયનાં ઉત્પત્તિ ને લય સાથેજ થાય છે; પણ ક્ષુદ્રમગજને આ લિપ્સા સહજમાં થાય છે કે અન્યના દોષ દેખાડવાથી તે મારાથી નિકૃષ્ટ ગણાશે ને એમ હું ઉત્કૃષ્ટ થઇશ, મિથ્યા આશા! એમાંનું કાંઇ થતું નથી. ને નિકૃષ્ટનું ફલ નિકૃષ્ટજ આવે છે. કેટલાક એવા પણ હોય છે કે પ્રકાશમાન મહાજીવની પીઠે વળગી પ્રસિદ્ધિ શોધે છે, પણ તેમનો વિનાશ તે પ્રકાશના અનાદરરૂપ અગ્નિમાંજ સહજે થાય છે એ આગળ કહેલુંજ છે. આવાં ફાંફાં મારવા છતાં લોકપ્રીતિ શું છે? કેવલ ધૂમનો બાચકો લોકમત છે તે મેઘધનુષ જેટલા રંગનું બનેલું છે, ને તેટલું જ ક્ષણિક છે. તેને ધોરણે વર્તનારનું વર્તન અને તે વર્તનમાં ફલ પણ તેવાંજ અનિયમિત અને ક્ષણિક થાય છે. કિંબહુના આજના માનિત પુરુષો કાલના અવમાનિતમાં ૫ડે છે, ને લોકપ્રીતિના અભિષેકનું જલ સુકાતા પૂર્વેજ તે પદભ્રષ્ટ થાય છે. લોકમતને અનુસરનાર એમ પરિતાપ, પશ્ચાતાપ ને નિષ્ફલતા ભોગવે છે. પોતાનું હૃદય અને અસ્ખલિત અનાદિ સિદ્ધ વિશ્વનિયમ એજ ઉચ્ચાભિલાષીનાં પ્રવૃત્તિ નિમિત્ત છે ને અવલોકનકારે કે ગ્રંથકારે સર્વેએ તેનેજ વળગવામાં સ્વાર્થ માનવાનો છે. વળી, જે ન્યાય કરવાની ઇચ્છા રાખે છે, જે અવલોકન કરવાનું અભિમાન ધારે છે, તેણે તો “હું અને મારૂં" એ વાત અત્યંત વિસરી જવી જોઇએ, અર્થાત્‌ દોષદૃષ્ટિમાં સંતોષ ન માનવો જોઇએ, ગુણનિરૂપણમાંજ પ્રીતિ રાખવી જોઇએ. કોની પ્રવૃત્તિ લક્ષમાં લેવી? એક ક્ષણ માત્રમાં જ ઉત્પત્તિ સ્થિતિ લય ત્રણે અનુભવનાર પતંગની? તેમાં પણ સમાનજાતીય પતંગે પતંગનું તો ઠીકજ છે, પણ અવલોકન કરનાર કરાવનાર સૂર્યે તેના ઉપર દૃષ્ટિ કરવા નીચા નમવું? એમ કરનારા અવલોકનકાર ગણાયજ નહિં.
આ બધા નિયમો સામાન્ય રીતે સર્વના જાણવામાં છે, પણ થોડાજ તેને પાલે છે. લોકપ્રીતિ, કીર્તિ, માન એ એવી અદ્‌ભુત વસ્તુ છે કે જ્યાં તેનો આપણે ઘણામાં ઘણો અસંભવ ધારતા હોઇએ ત્યાંજ તે હાજર હોય છે. ઉદાર નિઃસ્વાર્થના ઉજ્વલપ્રકાશથી માંડીને તે કેવલ સ્વાર્થમગ્નપાતક ગૃહના અંધકારસુધી પણ તેની મર્યાદા સર્વોપરિ વર્તે છે. જેમ અસંખ્ય ગ્રંથકારપતંગ એ દીપમાં ઝંપલાવે છે, તેમ તે પતંગને ભક્ષણ કરવાનું સામર્થ્ય જણાવવામાંજ શક્તિની સિદ્ધતા દાખવનારા તે દીપ પાછળ અસંખ્ય ભમે છે. ઉભયનાં ઉત્પત્તિ ને લય સાથેજ થાય છે; પણ ક્ષુદ્રમગજને આ લિપ્સા સહજમાં થાય છે કે અન્યના દોષ દેખાડવાથી તે મારાથી નિકૃષ્ટ ગણાશે ને એમ હું ઉત્કૃષ્ટ થઇશ, મિથ્યા આશા! એમાંનું કાંઇ થતું નથી. ને નિકૃષ્ટનું ફલ નિકૃષ્ટજ આવે છે. કેટલાક એવા પણ હોય છે કે પ્રકાશમાન મહાજીવની પીઠે વળગી પ્રસિદ્ધિ શોધે છે, પણ તેમનો વિનાશ તે પ્રકાશના અનાદરરૂપ અગ્નિમાંજ સહજે થાય છે એ આગળ કહેલુંજ છે. આવાં ફાંફાં મારવા છતાં લોકપ્રીતિ શું છે? કેવલ ધૂમનો બાચકો લોકમત છે તે મેઘધનુષ જેટલા રંગનું બનેલું છે, ને તેટલું જ ક્ષણિક છે. તેને ધોરણે વર્તનારનું વર્તન અને તે વર્તનમાં ફલ પણ તેવાંજ અનિયમિત અને ક્ષણિક થાય છે. કિંબહુના આજના માનિત પુરુષો કાલના અવમાનિતમાં ૫ડે છે, ને લોકપ્રીતિના અભિષેકનું જલ સુકાતા પૂર્વેજ તે પદભ્રષ્ટ થાય છે. લોકમતને અનુસરનાર એમ પરિતાપ, પશ્ચાતાપ ને નિષ્ફલતા ભોગવે છે. પોતાનું હૃદય અને અસ્ખલિત અનાદિ સિદ્ધ વિશ્વનિયમ એજ ઉચ્ચાભિલાષીનાં પ્રવૃત્તિ નિમિત્ત છે ને અવલોકનકારે કે ગ્રંથકારે સર્વેએ તેનેજ વળગવામાં સ્વાર્થ માનવાનો છે. વળી, જે ન્યાય કરવાની ઇચ્છા રાખે છે, જે અવલોકન કરવાનું અભિમાન ધારે છે, તેણે તો “હું અને મારૂં" એ વાત અત્યંત વિસરી જવી જોઇએ, અર્થાત્‌ દોષદૃષ્ટિમાં સંતોષ ન માનવો જોઇએ, ગુણનિરૂપણમાંજ પ્રીતિ રાખવી જોઇએ. કોની પ્રવૃત્તિ લક્ષમાં લેવી? એક ક્ષણ માત્રમાં જ ઉત્પત્તિ સ્થિતિ લય ત્રણે અનુભવનાર પતંગની? તેમાં પણ સમાનજાતીય પતંગે પતંગનું તો ઠીકજ છે, પણ અવલોકન કરનાર કરાવનાર સૂર્યે તેના ઉપર દૃષ્ટિ કરવા નીચા નમવું? એમ કરનારા અવલોકનકાર ગણાયજ નહિં.
આપણી ભાષામાં આજકાલ અનંત લેખકોની પ્રવૃત્તિ જાગી છે, તેમાંની જે જે નિકૃષ્ટપ્રવૃત્તિ છે તેથી ઉત્કૃષ્ટને પણ લોકો ઓળખી શકતા નથી. માટે કોઇ અવલોકનકરનારની આવશ્યકતા છે એવું સામાન્ય લોકમત છે. આ વાત બહુ ઉચિત છે, ને એમ થયાની આવશ્યક્તા છે. પરંતુ આ સ્થલે જે અલ્પવિવેક કર્યો છે તેથી સિદ્ધ જણાશે કે અવલોકન શું છે, ને તે કેમ અને કોણે કરવું. એ વાત જો યથાર્થરીતે ન સમજાય તો જેટલા લખનારા છે તેટલા અવલોકન કરનારા પણ ભલે ઉભરાય; એથી કશો લાભ થવાનો નથી. હાનિ તો સ્પષ્ટજ છે.
આપણી ભાષામાં આજકાલ અનંત લેખકોની પ્રવૃત્તિ જાગી છે, તેમાંની જે જે નિકૃષ્ટપ્રવૃત્તિ છે તેથી ઉત્કૃષ્ટને પણ લોકો ઓળખી શકતા નથી. માટે કોઇ અવલોકનકરનારની આવશ્યકતા છે એવું સામાન્ય લોકમત છે. આ વાત બહુ ઉચિત છે, ને એમ થયાની આવશ્યક્તા છે. પરંતુ આ સ્થલે જે અલ્પવિવેક કર્યો છે તેથી સિદ્ધ જણાશે કે અવલોકન શું છે, ને તે કેમ અને કોણે કરવું. એ વાત જો યથાર્થરીતે ન સમજાય તો જેટલા લખનારા છે તેટલા અવલોકન કરનારા પણ ભલે ઉભરાય; એથી કશો લાભ થવાનો નથી. હાનિ તો સ્પષ્ટજ છે.
મે–જુલાઇ–અગષ્ટ–૧૮૯૦
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|મે–૧૮૮૯ }}
{{right|મે–જુલાઇ–અગષ્ટ–૧૮૯૦}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ગૂજરાતી ભાષાની ઉન્નતિ
|next = અવલોકન
|next = ગૂજરાતના લેખકો
}}
}}

Navigation menu