9,289
edits
No edit summary |
No edit summary |
||
| Line 10: | Line 10: | ||
‘દશમસ્કંધ’ કોઈકને ‘પ્રેમાનંદની પરિપક્વ મનોદશાનું ફળ’ અને ‘એનાં કાવ્યોમાં લલામભૂત’ લાગ્યું છે.<ref>નટવરલાલ ઇચ્છારામ દેસાઈ, ‘દશમસ્કંધ’</ref> એ સાચું છે કે દેવકીને મારવા તૈયાર થયેલા કંસને વસુદેવ સંસારડહાપણ અને તત્ત્વજ્ઞાનથી સમજાવે છે એવા પ્રસંગોમાં પ્રેમાનંદની પરિપક્વ બુદ્ધિ અને અવારનવાર પ્રયોજાયેલી કટાક્ષમય ઉક્તિઓમાં એની પ્રૌઢ કલા આપણે જોઈ શકીએ, તે ઉપરાંત જનસ્વભાવચિત્રણ, વર્ણન, રસનિરૂપણ, અભિવ્યક્તિછટા આદિ અંગોમાં એની સર્જકતાની પ્રતીતિ અવારનવાર થાય છે. તેમ છતાં પ્રેમાનંદની કેટલીક સ્વભાવગત મર્યાદાઓ કૃતિની સમગ્ર અસરને ચેરી નાખે છે અને મૂળ વસ્તુમાં રહેલાં પથરાટ અને પુનરાવર્તનો પણ કૃતિના રસપ્રવાહમાં વિક્ષેપકર બને છે. એટલે ‘દશમસ્કંધ’નું સ્થાન પ્રેમાનંદના સમસ્ત કૃતિસમૂહમાં ‘નળાખ્યાન’, ‘મામેરું’, ‘સુદામાચરિત્ર’ જેવી રચનાઓ પછી આવે એવો ઉમાશંકરનો અભિપ્રાય યથાર્થ લાગે છે.<ref>‘દશમસ્કંધ-૧’, પૃ. ૧૭</ref> | ‘દશમસ્કંધ’ કોઈકને ‘પ્રેમાનંદની પરિપક્વ મનોદશાનું ફળ’ અને ‘એનાં કાવ્યોમાં લલામભૂત’ લાગ્યું છે.<ref>નટવરલાલ ઇચ્છારામ દેસાઈ, ‘દશમસ્કંધ’</ref> એ સાચું છે કે દેવકીને મારવા તૈયાર થયેલા કંસને વસુદેવ સંસારડહાપણ અને તત્ત્વજ્ઞાનથી સમજાવે છે એવા પ્રસંગોમાં પ્રેમાનંદની પરિપક્વ બુદ્ધિ અને અવારનવાર પ્રયોજાયેલી કટાક્ષમય ઉક્તિઓમાં એની પ્રૌઢ કલા આપણે જોઈ શકીએ, તે ઉપરાંત જનસ્વભાવચિત્રણ, વર્ણન, રસનિરૂપણ, અભિવ્યક્તિછટા આદિ અંગોમાં એની સર્જકતાની પ્રતીતિ અવારનવાર થાય છે. તેમ છતાં પ્રેમાનંદની કેટલીક સ્વભાવગત મર્યાદાઓ કૃતિની સમગ્ર અસરને ચેરી નાખે છે અને મૂળ વસ્તુમાં રહેલાં પથરાટ અને પુનરાવર્તનો પણ કૃતિના રસપ્રવાહમાં વિક્ષેપકર બને છે. એટલે ‘દશમસ્કંધ’નું સ્થાન પ્રેમાનંદના સમસ્ત કૃતિસમૂહમાં ‘નળાખ્યાન’, ‘મામેરું’, ‘સુદામાચરિત્ર’ જેવી રચનાઓ પછી આવે એવો ઉમાશંકરનો અભિપ્રાય યથાર્થ લાગે છે.<ref>‘દશમસ્કંધ-૧’, પૃ. ૧૭</ref> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
<hr> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = નળાખ્યાન | |||
|next = ઓખાહરણ | |||
}} | |||
<br> | |||