સાફલ્યટાણું/૨. દલુ કલુના સાંનિધ્યમાં: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 27: Line 27:
દયાળજીભાઈ આજન્મ દૃષ્ટિવંત શિક્ષક હતા, પ્રાચીન ગુરુકુળોનો એમના મનમાં મહિમા હતો અને આપણા દેશમાં આપણી આજની શાળાઓની જગ્યાએ એવાં વસતિગૃયુક્ત ગુરુકુળો ઊભાં કરવાની એમની અરમાન હતી. એની શરૂઆત એક ન્યાતના છાત્રાલયથી થઈ પણ તેમાં તે સીમિત રહેવા માગતા ન હતા. એ જમાનો ન્યાતોની સેવામાં દેશસેવા જોનારો હતો. એથી એ વખતનાં બધાં દાનો અને જાહેર પ્રવૃત્તિઓ જ્ઞાતિઓને ધોરણે થતી. દયાળજીભાઈ એ બધી પ્રવૃત્તિઓનું સંગઠન કરી રાષ્ટ્રીય દૃષ્ટિ કેળવવાના મતના હતા. એથી અનાવિલ આશ્રમ, પાટીદાર આશ્રમ, એની વચ્ચે આવેલા સ્વરાજ્ય આશ્રમ અને નજીકમાં બીજી કોમના આશ્રમો એક થઈ શકે એ દૃષ્ટિએ ૧૯૨૦-૨૧માં રાષ્ટ્રીય કેળવણી મંડળ પાસે શિક્ષણનું એક વિશાળ સંકુલ ઊભું કરી શકાય એટલી જમીન એમણે ખરીદાવી હતી અને ત્યાં આ બધાં છાત્રાલયોને એકસૂત્રે સાંધે એવું વિનયમંદિર સ્થાપવાની એમની યોજના હતી. આ યોજના સાચે જ એક દૃષ્ટિવંત પુરુષની હતી અને એ જો પાર પડી હોત તો ગુજરાતને એક ભવ્ય સંસ્થા લાધી હોત; પણ વિધિનું નિર્માણ જુદું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ જે મંડળે આ જમીન લીધી હતી તેના એક ટ્રસ્ટી હતા. તેમણે એકજથે આવેલી સમતલ અને વિશાળ એવી આ જમીન દયાળજીભાઈ અને કલ્યાણજીભાઈના ઉગ્ર વિરોધ છતાં વેચાવી દીધી. આ ઘટનાનો ઉલ્લેખ કરતાં પાટીદાર આશ્રમના એ વખતના ગૃહપતિ શ્રી નરોત્તમભાઈ પટેલ પોતાનાં સંસ્મરણોમાં નોંધે છે કે, ‘આ જમીન વેચાતી અટકાવવા માટે સ્વ. દયાળજીભાઈએ આકાશ-પાતાળ એક કર્યાં. છેવટે ગાંધીજી સમક્ષ ધા નાખી; પરંતુ એમના પ્રયત્નો નિષ્ફળ ગયા. આ બનાવનો એમને ભારે આઘાત લાગ્યો અને બે જ દિવસમાં તેઓ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા.' સરદાર વલ્લભભાઈની આ જમીન અંગે દૃષ્ટિ શી હતી એનો મને ખ્યાલ નથી એટલે અનુમાન કરવાનું સાહસ કર્યા વિના એટલું જ નોંધવું ઉચિત છે કે દયાળજીભાઈના જીવનનો આ પ્રસંગ જ્યારે જ્યારે યાદ આવે છે ત્યારે શુભ આશયના અભાવ વિના પણ કેવી કરુણ ઘટના સર્જાય છે તેનું અંતરખોજ કરાવતું દર્શન થાય છે.
દયાળજીભાઈ આજન્મ દૃષ્ટિવંત શિક્ષક હતા, પ્રાચીન ગુરુકુળોનો એમના મનમાં મહિમા હતો અને આપણા દેશમાં આપણી આજની શાળાઓની જગ્યાએ એવાં વસતિગૃયુક્ત ગુરુકુળો ઊભાં કરવાની એમની અરમાન હતી. એની શરૂઆત એક ન્યાતના છાત્રાલયથી થઈ પણ તેમાં તે સીમિત રહેવા માગતા ન હતા. એ જમાનો ન્યાતોની સેવામાં દેશસેવા જોનારો હતો. એથી એ વખતનાં બધાં દાનો અને જાહેર પ્રવૃત્તિઓ જ્ઞાતિઓને ધોરણે થતી. દયાળજીભાઈ એ બધી પ્રવૃત્તિઓનું સંગઠન કરી રાષ્ટ્રીય દૃષ્ટિ કેળવવાના મતના હતા. એથી અનાવિલ આશ્રમ, પાટીદાર આશ્રમ, એની વચ્ચે આવેલા સ્વરાજ્ય આશ્રમ અને નજીકમાં બીજી કોમના આશ્રમો એક થઈ શકે એ દૃષ્ટિએ ૧૯૨૦-૨૧માં રાષ્ટ્રીય કેળવણી મંડળ પાસે શિક્ષણનું એક વિશાળ સંકુલ ઊભું કરી શકાય એટલી જમીન એમણે ખરીદાવી હતી અને ત્યાં આ બધાં છાત્રાલયોને એકસૂત્રે સાંધે એવું વિનયમંદિર સ્થાપવાની એમની યોજના હતી. આ યોજના સાચે જ એક દૃષ્ટિવંત પુરુષની હતી અને એ જો પાર પડી હોત તો ગુજરાતને એક ભવ્ય સંસ્થા લાધી હોત; પણ વિધિનું નિર્માણ જુદું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ જે મંડળે આ જમીન લીધી હતી તેના એક ટ્રસ્ટી હતા. તેમણે એકજથે આવેલી સમતલ અને વિશાળ એવી આ જમીન દયાળજીભાઈ અને કલ્યાણજીભાઈના ઉગ્ર વિરોધ છતાં વેચાવી દીધી. આ ઘટનાનો ઉલ્લેખ કરતાં પાટીદાર આશ્રમના એ વખતના ગૃહપતિ શ્રી નરોત્તમભાઈ પટેલ પોતાનાં સંસ્મરણોમાં નોંધે છે કે, ‘આ જમીન વેચાતી અટકાવવા માટે સ્વ. દયાળજીભાઈએ આકાશ-પાતાળ એક કર્યાં. છેવટે ગાંધીજી સમક્ષ ધા નાખી; પરંતુ એમના પ્રયત્નો નિષ્ફળ ગયા. આ બનાવનો એમને ભારે આઘાત લાગ્યો અને બે જ દિવસમાં તેઓ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા.' સરદાર વલ્લભભાઈની આ જમીન અંગે દૃષ્ટિ શી હતી એનો મને ખ્યાલ નથી એટલે અનુમાન કરવાનું સાહસ કર્યા વિના એટલું જ નોંધવું ઉચિત છે કે દયાળજીભાઈના જીવનનો આ પ્રસંગ જ્યારે જ્યારે યાદ આવે છે ત્યારે શુભ આશયના અભાવ વિના પણ કેવી કરુણ ઘટના સર્જાય છે તેનું અંતરખોજ કરાવતું દર્શન થાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<hr>
<br>
{{HeaderNav2
|previous = ૧. અસહકારનું આહ્વાન
|next = ૩. વિનીત થયો
}}
<br>
1,149

edits