1,149
edits
No edit summary |
No edit summary |
||
| Line 33: | Line 33: | ||
જેમની પ્રેરણાથી હું આ મેળવી શક્યો તે મુ. દયાળજીભાઈ અને પૂ. બાના આશીર્વાદ મેળવવા બીજે જ દિવસે સવારે હું સુરત પહોંચ્યો. પૂ. કાશીબાને તારથી ખબર આપી, ને વહેલામાં વહેલી તકે ચીખલી પહોંચું છું એમ જણાવ્યું. આ આટલી વિગત એથી લખવાનું મન થાય છે કે આપણે જગતમાં ભલે એકલા આવતા હોઈએ ને એકલા જતા હોઈએ-પણ એ આગમન ને વિદાય વચ્ચેના ગાળામાં કેટલો બધો સદ્ભાવ, કેટલો બધો નિઃસ્વાર્થ પ્રેમ ને કેટલી બધી ઉષ્મા આપણને સાંપડે છે! પરિચિત-અપરિચિત, સ્વજન-પરજન એવા કેટલા બધા લોકોને આપણા સદ્ભાગ્યમાં રાચવાનું ગમે છે! | જેમની પ્રેરણાથી હું આ મેળવી શક્યો તે મુ. દયાળજીભાઈ અને પૂ. બાના આશીર્વાદ મેળવવા બીજે જ દિવસે સવારે હું સુરત પહોંચ્યો. પૂ. કાશીબાને તારથી ખબર આપી, ને વહેલામાં વહેલી તકે ચીખલી પહોંચું છું એમ જણાવ્યું. આ આટલી વિગત એથી લખવાનું મન થાય છે કે આપણે જગતમાં ભલે એકલા આવતા હોઈએ ને એકલા જતા હોઈએ-પણ એ આગમન ને વિદાય વચ્ચેના ગાળામાં કેટલો બધો સદ્ભાવ, કેટલો બધો નિઃસ્વાર્થ પ્રેમ ને કેટલી બધી ઉષ્મા આપણને સાંપડે છે! પરિચિત-અપરિચિત, સ્વજન-પરજન એવા કેટલા બધા લોકોને આપણા સદ્ભાગ્યમાં રાચવાનું ગમે છે! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
<hr> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨. દલુ કલુના સાંનિધ્યમાં | |||
|next = ૪. ઋષિઓના વંશજ | |||
}} | |||
<br> | |||
edits