સાફલ્યટાણું/૨૩. વિદ્યાપીઠમાં મોટો ફેરફાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૨૩. વિદ્યાપીઠમાં મોટો ફેરફાર | }} {{Poem2Open}} વિદ્યાપીઠમાં અધ્યાપનકાર્યમાં હું રોજ રોજ વધુ સજ્જતા મેળવવા પ્રયત્ન કરતો હતો તે દરમિયાન મુક્તિસંગ્રામમાં નાનીમોટી ભરતી-ઓટ આવ્યે જત...")
 
No edit summary
 
Line 17: Line 17:
આમ કાકાસાહેબના કાર્યને બને તેટલા અનુકૂળ થવાના મારા પ્રયત્ન છતાં અમારી વચ્ચેના વિચારભેદનું અંતર વધતું જ ગયું. કાકાસાહેબને પણ એનો ખ્યાલ આવ્યો અને મને લાગ્યું કે એ અંતર વધતું જ જશે; અને મારી સ્થિતિ વર્તુલમાંના ચતુષ્કોણ (Sduare in a round hole) જેવી થશે; પરંતુ એમાંથી કેમ રસ્તો કરવો એ મને સૂઝતું ન હતું. સત્યાગ્રહ આશ્રમમાંથી જે સહેલાઈથી હું છૂટો થઈ શક્યો હતો તેવું સરળતાથી બને એમ ન હતું. સંજોગોવશાત્ અમદાવાદના યુવકસંઘમાં બનેલી એક ઘટના નિમિત્તે અમારી વચ્ચેના મતભેદ વધુ ઉગ્ર બન્યા અને હું રાજીનામું આપી વિદ્યાપીઠમાંથી છૂટો થયો.
આમ કાકાસાહેબના કાર્યને બને તેટલા અનુકૂળ થવાના મારા પ્રયત્ન છતાં અમારી વચ્ચેના વિચારભેદનું અંતર વધતું જ ગયું. કાકાસાહેબને પણ એનો ખ્યાલ આવ્યો અને મને લાગ્યું કે એ અંતર વધતું જ જશે; અને મારી સ્થિતિ વર્તુલમાંના ચતુષ્કોણ (Sduare in a round hole) જેવી થશે; પરંતુ એમાંથી કેમ રસ્તો કરવો એ મને સૂઝતું ન હતું. સત્યાગ્રહ આશ્રમમાંથી જે સહેલાઈથી હું છૂટો થઈ શક્યો હતો તેવું સરળતાથી બને એમ ન હતું. સંજોગોવશાત્ અમદાવાદના યુવકસંઘમાં બનેલી એક ઘટના નિમિત્તે અમારી વચ્ચેના મતભેદ વધુ ઉગ્ર બન્યા અને હું રાજીનામું આપી વિદ્યાપીઠમાંથી છૂટો થયો.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<hr>
<br>
{{HeaderNav2
|previous = ૨૨. ઇતિહાસ અને રાજશાસ્ત્રના અધ્યાપક તરીકે
|next = ૨૪. નૂતન ગુજરાતના તંત્રીપદે
}}
<br>
1,149

edits

Navigation menu