19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (7 intermediate revisions by the same user not shown) | |||
| Line 21: | Line 21: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
* વાહાલપણું જે વાટ તણું હાવે તે કેમ વીસરી જાએ? | <nowiki>*</nowiki> વાહાલપણું જે વાટ તણું હાવે તે કેમ વીસરી જાએ? | ||
* હાવે નગરનિવાસી કાહાવે, ગોવિંદ ગામડે નહીં આવે. | <nowiki>*</nowiki> હાવે નગરનિવાસી કાહાવે, ગોવિંદ ગામડે નહીં આવે. | ||
* ચાંદરણું ચાલી ગિઉં, અને આવી અંધારી રાત. | <nowiki>*</nowiki> ચાંદરણું ચાલી ગિઉં, અને આવી અંધારી રાત. | ||
* સખી, શ્યામનુ શુ વાંક? અવગુણ આપણા! | <nowiki>*</nowiki> સખી, શ્યામનુ શુ વાંક? અવગુણ આપણા! | ||
ને આપણ રાંક! અવગુણ આપણા. | ને આપણ રાંક! અવગુણ આપણા. | ||
* કહીં ન જાશું રે કાન, કાલીચૌદશની રાતે, | <nowiki>*</nowiki> કહીં ન જાશું રે કાન, કાલીચૌદશની રાતે, | ||
મંત્ર આરાધી રે કોઈ તમને કરશે હાથે. | મંત્ર આરાધી રે કોઈ તમને કરશે હાથે. | ||
* ભાવઠ ભાગી રે મારા ભૂદર તમને ભાળી, | <nowiki>*</nowiki> ભાવઠ ભાગી રે મારા ભૂદર તમને ભાળી, | ||
દાસ રાજેના રે પ્રભુ, આજ અનેક દિવાળી, | દાસ રાજેના રે પ્રભુ, આજ અનેક દિવાળી, | ||
* જમવા આવુ રે જગજીવન જગદીશ, | <nowiki>*</nowiki> જમવા આવુ રે જગજીવન જગદીશ, | ||
તમને સંતોક્યે રે સંતોક્યા ક્રોડ તેત્રીસ. | તમને સંતોક્યે રે સંતોક્યા ક્રોડ તેત્રીસ. | ||
* આજ મારે રે મંન ફૂલી છે વાડી. | <nowiki>*</nowiki> આજ મારે રે મંન ફૂલી છે વાડી. | ||
* હું અહીં ભાળુ, તમે અહીં ભાળુ, મીટ તણા થાયે મેલા. | <nowiki>*</nowiki> હું અહીં ભાળુ, તમે અહીં ભાળુ, મીટ તણા થાયે મેલા. | ||
* બરછીની અણિયું છે નાથજી, એ નેણ તારાં | <nowiki>*</nowiki> બરછીની અણિયું છે નાથજી, એ નેણ તારાં | ||
* લાખીણા, તાહારા બહુ લટકા, જાણે કૈં સાકરના કટકા, | <nowiki>*</nowiki> લાખીણા, તાહારા બહુ લટકા, જાણે કૈં સાકરના કટકા, | ||
* આવે જેમ અમ્રતના ઘટકા. | <nowiki>*</nowiki> આવે જેમ અમ્રતના ઘટકા. | ||
* નેણાં મારાં નીર નથી ઝીલતાં રે | <nowiki>*</nowiki> નેણાં મારાં નીર નથી ઝીલતાં રે | ||
* રાજેના પ્રભુ અંતરજામી, ટાલુ વ્રેહેના વલોણા. | <nowiki>*</nowiki> રાજેના પ્રભુ અંતરજામી, ટાલુ વ્રેહેના વલોણા. | ||
* રંગરંગીલુ છેલછબીલુ મીટે લીધા માગી રે. | <nowiki>*</nowiki> રંગરંગીલુ છેલછબીલુ મીટે લીધા માગી રે. | ||
* રાજેના પ્રભુ અંતરજામી, જ્યારે ત્યારે તમથી તરવું. | <nowiki>*</nowiki> રાજેના પ્રભુ અંતરજામી, જ્યારે ત્યારે તમથી તરવું. | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 46: | Line 46: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
* સાહેબ, આ રે અંધારી એક ઓરડી, | <nowiki>*</nowiki> સાહેબ, આ રે અંધારી એક ઓરડી, | ||
લોઢે જડીઆં કમાડ, રતને જડીઆં કમાડ, | લોઢે જડીઆં કમાડ, રતને જડીઆં કમાડ, | ||
તાળું ને કૂંચી રે ધણીના હાથમાં રે જી. | તાળું ને કૂંચી રે ધણીના હાથમાં રે જી. | ||
| Line 54: | Line 54: | ||
સાહેબ, બગ હોને આવ, મૌલા, બગ હોને આવ, | સાહેબ, બગ હોને આવ, મૌલા, બગ હોને આવ, | ||
તમારા દરશન વિના બાવરી હોજી. | તમારા દરશન વિના બાવરી હોજી. | ||
* દવાખાનેથી દાક્તર આવીયા... | <nowiki>*</nowiki> દવાખાનેથી દાક્તર આવીયા... | ||
સરગ્યભવનથી દાક્તર આવશે... | સરગ્યભવનથી દાક્તર આવશે... | ||
* રામ, તારાં રોજડાંને વારો, સંતોનાં ખેતરાં શીદને ભેલાડો? | <nowiki>*</nowiki> રામ, તારાં રોજડાંને વારો, સંતોનાં ખેતરાં શીદને ભેલાડો? | ||
* મનવા, ખેતર ટુવો પ્રીતે, ટોયા વિના ભેલાય નિત્યે. | <nowiki>*</nowiki> મનવા, ખેતર ટુવો પ્રીતે, ટોયા વિના ભેલાય નિત્યે. | ||
કાળકાગડો અધર ભમે છે, હરખી જુએ છે તે, | કાળકાગડો અધર ભમે છે, હરખી જુએ છે તે, | ||
દિનદિન આયુષ્ય ઓછું થાય છે, તાકી રહ્યો એક ચિત્તે. | દિનદિન આયુષ્ય ઓછું થાય છે, તાકી રહ્યો એક ચિત્તે. | ||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
'દાક્તર' જેવા અર્વાચીન શબ્દ, તળપદા વાણીપ્રયોગો ને રૂપકાત્મકતા જ્ઞાનવિચારને સચોટ રીતે મૂર્તિમંત કરે છે. | 'દાક્તર' જેવા અર્વાચીન શબ્દ, તળપદા વાણીપ્રયોગો ને રૂપકાત્મકતા જ્ઞાનવિચારને સચોટ રીતે મૂર્તિમંત કરે છે. | ||
કવિની અન્ય કૃતિઓમાં ‘વ્રેહે-ગીતા' ૪૪ કડવાંની કૃતિ છે અને ભાગવતના ઉદ્ધવપ્રસંગને રસાળતાથી આલેખે છે. એમાં જશોદાના અને ખૂબ વિસ્તારથી ગોપીઓના મનોભાવો આલેખાયા છે. એમાં અપૂર્વતા નથી પણ આસ્વાદ્યતા તો છે જ. થોડાં ઉદાહરણ જોઈએ: | કવિની અન્ય કૃતિઓમાં ‘વ્રેહે-ગીતા' ૪૪ કડવાંની કૃતિ છે અને ભાગવતના ઉદ્ધવપ્રસંગને રસાળતાથી આલેખે છે. એમાં જશોદાના અને ખૂબ વિસ્તારથી ગોપીઓના મનોભાવો આલેખાયા છે. એમાં અપૂર્વતા નથી પણ આસ્વાદ્યતા તો છે જ. થોડાં ઉદાહરણ જોઈએ: | ||
<poem> | {{Poem2Close}} | ||
* ઉદ્ધવજી, કોઈ વાંસલડી વાએ રે, માડીના મનમાં ઝૂરણ થાએ રે | {{Block center|<poem><nowiki>*</nowiki> ઉદ્ધવજી, કોઈ વાંસલડી વાએ રે, માડીના મનમાં ઝૂરણ થાએ રે | ||
* (ગોપી ઉદ્ધવને) | <nowiki>*</nowiki> (ગોપી ઉદ્ધવને) | ||
આવ્યા છુ નંદજસોદા માટે રે, અમે તુ અમથાં મલુ છુ વાટે રે. | આવ્યા છુ નંદજસોદા માટે રે, અમે તુ અમથાં મલુ છુ વાટે રે. | ||
* હરિ તુ રૂદયા માંહે ભાસે રે, વદન જેમ દરપણમાં પરકાસે રે. | <nowiki>*</nowiki> હરિ તુ રૂદયા માંહે ભાસે રે, વદન જેમ દરપણમાં પરકાસે રે. | ||
જેમ કૈં પુષ્પ ને પ્રેમલ ભેલુ રે, હરિને એમ હૈયામાં મેલુ રે. | જેમ કૈં પુષ્પ ને પ્રેમલ ભેલુ રે, હરિને એમ હૈયામાં મેલુ રે. | ||
* આહાં તુ અમે આંખમીચાંમણી રમતાં રે, | <nowiki>*</nowiki> આહાં તુ અમે આંખમીચાંમણી રમતાં રે, | ||
તારે અમે ગોવિંદજીને ગમતાં રે. | તારે અમે ગોવિંદજીને ગમતાં રે. | ||
* ઉધવ, જેમ વેલવ-છોઆં પાંન રે, | <nowiki>*</nowiki> ઉધવ, જેમ વેલવ-છોઆં પાંન રે, | ||
અમારાં એમ મુરઝાઈયાં માંન રે. | અમારાં એમ મુરઝાઈયાં માંન રે. </poem>}} | ||
</poem> | {{Poem2Open}} | ||
‘પ્રકાશગીતા' હરિભક્તિનો મહિમા વર્ણવતી ૪૫ કડવાંની કૃતિ છે. એમાં અનેક ભક્તોનાં અનેક દૃષ્ટાંતો છે, પણ અદ્ભુત મહિમા તો કર્યો છે ગોપીની ભક્તિનો. વ્રજનારની ભક્તિને નવધાથી ન્યારી એવી દશધા (દશમા પ્રકારની) ભક્તિ કહી છે, એની સમોવડ બીજી કોઈ ભક્તિ ન આવે. ‘પ્રભુ કહે મારો પ્રાણ ગોપી, બીજા તો પગહાથ છે' એમ પ્રભુને મન પણ આ ભક્તિનું માહાત્મ્ય છે. કવિની ભાવાર્દ્રતાનો પુટ પણ આ બોધકવિતાને ચડેલો છે : | ‘પ્રકાશગીતા' હરિભક્તિનો મહિમા વર્ણવતી ૪૫ કડવાંની કૃતિ છે. એમાં અનેક ભક્તોનાં અનેક દૃષ્ટાંતો છે, પણ અદ્ભુત મહિમા તો કર્યો છે ગોપીની ભક્તિનો. વ્રજનારની ભક્તિને નવધાથી ન્યારી એવી દશધા (દશમા પ્રકારની) ભક્તિ કહી છે, એની સમોવડ બીજી કોઈ ભક્તિ ન આવે. ‘પ્રભુ કહે મારો પ્રાણ ગોપી, બીજા તો પગહાથ છે' એમ પ્રભુને મન પણ આ ભક્તિનું માહાત્મ્ય છે. કવિની ભાવાર્દ્રતાનો પુટ પણ આ બોધકવિતાને ચડેલો છે : | ||
<poem> | {{Poem2Close}} | ||
બાપજી, જેમ બોલાવશો હું તેમ બોલીશ બાપડો, | {{Block center|<poem>બાપજી, જેમ બોલાવશો હું તેમ બોલીશ બાપડો, | ||
આ ભાવ ભગત ભજાવવા મારે ચંતમાં આવી ચઢો. | આ ભાવ ભગત ભજાવવા મારે ચંતમાં આવી ચઢો. | ||
શબદે શબદે શેરડો, કર લાકડી જેમ અંધને... | શબદે શબદે શેરડો, કર લાકડી જેમ અંધને... </poem>}} | ||
</poem> | {{Poem2Open}} | ||
આ કૃતિમાં પદસાંકળી અનેક સ્થાને સિદ્ધ કરવામાં આવી છે તે નોંધપાત્ર છે. | આ કૃતિમાં પદસાંકળી અનેક સ્થાને સિદ્ધ કરવામાં આવી છે તે નોંધપાત્ર છે. | ||
‘ભ્રમરગીતા' એ ૨૪ પદની કૃતિમાં ગોપીએ ઉદ્ધવને કહેલો સંદેશો રજૂ થયો છે. આસક્તિ, આર્દ્રતા, આકુલતા, અસૂયા ને નર્મમર્મનું રસપ્રદ સંમિશ્રણ એમાં છે. | ‘ભ્રમરગીતા' એ ૨૪ પદની કૃતિમાં ગોપીએ ઉદ્ધવને કહેલો સંદેશો રજૂ થયો છે. આસક્તિ, આર્દ્રતા, આકુલતા, અસૂયા ને નર્મમર્મનું રસપ્રદ સંમિશ્રણ એમાં છે. | ||
'રાધિકાજીનો વિવાહ' બે ઢાળ અને ૩૬ કડીની નાનકડી કૃતિ છે. એમાં રાધાનો માતા સાથેનો સંવાદ છે. માતા રાધિકાના કાન સાથેના વિવાહ વિશે જાતજાતના પ્રશ્નો કરે છે, પિતાની બીક બતાવે છે, પણ માતાને સ્વીકારવું પડે છે કે 'કુંવરી, તેં તો કુળમાં લગાડી નથી ખામી, તુને મલો રાજનો સ્વામી' અને રાધા નિશ્ચયપૂર્વક કહે છે કે ‘માતાજી, મારી પરણા તે ફોક કેમ થાસે?, તારે સૂરજ પશ્ચિમે જાશે રે’. લોકગીતની ભાષાલઢણો, પદ્યઘલઢણો ને સ્ફૂર્તિ આ નાનકડી રચના ધરાવે છે. | 'રાધિકાજીનો વિવાહ' બે ઢાળ અને ૩૬ કડીની નાનકડી કૃતિ છે. એમાં રાધાનો માતા સાથેનો સંવાદ છે. માતા રાધિકાના કાન સાથેના વિવાહ વિશે જાતજાતના પ્રશ્નો કરે છે, પિતાની બીક બતાવે છે, પણ માતાને સ્વીકારવું પડે છે કે 'કુંવરી, તેં તો કુળમાં લગાડી નથી ખામી, તુને મલો રાજનો સ્વામી' અને રાધા નિશ્ચયપૂર્વક કહે છે કે ‘માતાજી, મારી પરણા તે ફોક કેમ થાસે?, તારે સૂરજ પશ્ચિમે જાશે રે’. લોકગીતની ભાષાલઢણો, પદ્યઘલઢણો ને સ્ફૂર્તિ આ નાનકડી રચના ધરાવે છે. | ||
બે-બે પત્રોને સમાવતું ૫૪ કડીનું ‘રૂખમણીહરણ' પણ રુકિ્મણીના માતા સાથેના સંવાદનો ખાસ્સો લાભ લે છે અને કથાકથન તો સંક્ષેપમાં જ કરે છે. પ૦ કવિતછપૈ પદસાંકળી ધરાવતી હરિભક્તિ-બોધની કૃતિ છે. એની તળપદી અભિવ્યક્તિ ધ્યાન ખેંચે છે. થોડાક મર્મસ્પર્શી ઉદ્ગારો જુઓ : | બે-બે પત્રોને સમાવતું ૫૪ કડીનું ‘રૂખમણીહરણ' પણ રુકિ્મણીના માતા સાથેના સંવાદનો ખાસ્સો લાભ લે છે અને કથાકથન તો સંક્ષેપમાં જ કરે છે. પ૦ કવિતછપૈ પદસાંકળી ધરાવતી હરિભક્તિ-બોધની કૃતિ છે. એની તળપદી અભિવ્યક્તિ ધ્યાન ખેંચે છે. થોડાક મર્મસ્પર્શી ઉદ્ગારો જુઓ : | ||
<poem> | {{Poem2Close}} | ||
* વીશ્રવ ને વેહેવાર બને નહીં બે-બે વાતે. | {{Block center|<poem> | ||
* હરિનામ-હોડી તજીને ફીણે વલગુ કાંએ? | <nowiki>*</nowiki> વીશ્રવ ને વેહેવાર બને નહીં બે-બે વાતે. | ||
* દૂધ તણુ સવાદ ન આવે દીઠે દોહણી | <nowiki>*</nowiki> હરિનામ-હોડી તજીને ફીણે વલગુ કાંએ? | ||
* ગધો કરે હૂકાર ને ઘી તે ઘોડા ખાએ. | <nowiki>*</nowiki> દૂધ તણુ સવાદ ન આવે દીઠે દોહણી | ||
* કેલકંદ કાહાનડ તજીને શું બાવલ શું બાથ? | <nowiki>*</nowiki> ગધો કરે હૂકાર ને ઘી તે ઘોડા ખાએ. | ||
</poem> | <nowiki>*</nowiki> કેલકંદ કાહાનડ તજીને શું બાવલ શું બાથ? | ||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
છ ગુજરાતી અને ૧૫૧ હિંદી સાખીઓમાં જ્ઞાનવૈરાગ્યનો બોધ વણાયેલો છે. હિંદી સાખીઓમાં સાંકળીનો પ્રયોગ નજરે પડે છે. એમાંનું હિંદી તે લૌકિક હિંદી છે - ‘રઝળી રઝળી'નું 'રઝલ રઝલ' કરીને કામ ચલાવ્યું છે, પણ કેટલાક લાક્ષણિક હિંદી પ્રયોગો પણ મળે છે. ગુરુમહિમા, મૂર્ખને ઉપદેશ વગેરે અનેક વિષયોને આવરી લેતી આ સાખીઓનો જ્ઞાનવિચાર તો પરંપરાપગત છે પણ કેટલીક મનોરમ ઉક્તિઓ મળે છે : | છ ગુજરાતી અને ૧૫૧ હિંદી સાખીઓમાં જ્ઞાનવૈરાગ્યનો બોધ વણાયેલો છે. હિંદી સાખીઓમાં સાંકળીનો પ્રયોગ નજરે પડે છે. એમાંનું હિંદી તે લૌકિક હિંદી છે - ‘રઝળી રઝળી'નું 'રઝલ રઝલ' કરીને કામ ચલાવ્યું છે, પણ કેટલાક લાક્ષણિક હિંદી પ્રયોગો પણ મળે છે. ગુરુમહિમા, મૂર્ખને ઉપદેશ વગેરે અનેક વિષયોને આવરી લેતી આ સાખીઓનો જ્ઞાનવિચાર તો પરંપરાપગત છે પણ કેટલીક મનોરમ ઉક્તિઓ મળે છે : | ||
<poem> | {{Poem2Close}} | ||
* ગરથ ગાંઠકુ જાત હૈ મૂરખ દેતાં મત (=મતિ), | {{Block center|<poem>* ગરથ ગાંઠકુ જાત હૈ મૂરખ દેતાં મત (=મતિ), | ||
રૂખ આગે, રાજે કહે, છતી ન કીજે છત (=શક્તિ). | રૂખ આગે, રાજે કહે, છતી ન કીજે છત (=શક્તિ). | ||
તાહાં છત છતી ન કીજીએ, જાંહાં નહીં જ્ઞાનવિવેક, | તાહાં છત છતી ન કીજીએ, જાંહાં નહીં જ્ઞાનવિવેક, | ||
રાજે ઓપે આંખમાં, કાજલ કેરી રેખ. | રાજે ઓપે આંખમાં, કાજલ કેરી રેખ. | ||
* હૂની થી સો હો ગઈ, બાતબાતમાં બાત. | <nowiki>*</nowiki> હૂની થી સો હો ગઈ, બાતબાતમાં બાત. | ||
* જો ડૂબું તો તુમસે, તરું તુમારે હાથ. | <nowiki>*</nowiki> જો ડૂબું તો તુમસે, તરું તુમારે હાથ. | ||
* કેહે રાજેકુ ના ભયે જમાનાંજીકી રેત, | <nowiki>*</nowiki> કેહે રાજેકુ ના ભયે જમાનાંજીકી રેત, | ||
નહાણેકુ કભી આવતે, તુ પ્રભુજી પગ દેત. | નહાણેકુ કભી આવતે, તુ પ્રભુજી પગ દેત. </poem>}} | ||
</poem> | {{Poem2Open}} | ||
છેલ્લાં ઉદાહરણો બતાવે છે તેમ આ સાખીઓમાં રાજેનો પોતાનો આર્દ્ર ભક્તિભાવ પણ કેટલેક સ્થાને વાચા પામ્યો છે. | છેલ્લાં ઉદાહરણો બતાવે છે તેમ આ સાખીઓમાં રાજેનો પોતાનો આર્દ્ર ભક્તિભાવ પણ કેટલેક સ્થાને વાચા પામ્યો છે. | ||
હિંદી સવૈયા બે વિભાગમાં વહેંચાયેલા છે. ‘નરવાણી વાતડ’ (નિર્વાણી – જ્ઞાનીની વાતો)ના ૨૫ સવૈયામાં સંસારનું મિથ્યાત્વ, કર્મની અપરિહાર્યતા, હરિભક્તિનો મહિમા વગેરે વિષયો પરંપરાનું ચોખ્ખું અનુસંધાન દેખાય એવી રીતે રજૂ થયાં છે. જેમકે, | હિંદી સવૈયા બે વિભાગમાં વહેંચાયેલા છે. ‘નરવાણી વાતડ’ (નિર્વાણી – જ્ઞાનીની વાતો)ના ૨૫ સવૈયામાં સંસારનું મિથ્યાત્વ, કર્મની અપરિહાર્યતા, હરિભક્તિનો મહિમા વગેરે વિષયો પરંપરાનું ચોખ્ખું અનુસંધાન દેખાય એવી રીતે રજૂ થયાં છે. જેમકે, | ||
<poem> | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | |||
એકકુ બહુત હી માલ ખજીના, ને એકકી પાસ મલે નહી કુડી, | એકકુ બહુત હી માલ ખજીના, ને એકકી પાસ મલે નહી કુડી, | ||
એક તુ રાગ છતીસુ હી જાંને ને એકકુ એક પીછાંને ન ગુડી. | એક તુ રાગ છતીસુ હી જાંને ને એકકુ એક પીછાંને ન ગુડી. | ||
એકકે કણ કોઠાર નહીં માતે, એક કીડી દર જાત હૈ જુડી, | એકકે કણ કોઠાર નહીં માતે, એક કીડી દર જાત હૈ જુડી, | ||
પે દાસ રાજે પ્રભુકે બસ જૈએ જે કેરમકી બાત સો આવત કૂડી. | પે દાસ રાજે પ્રભુકે બસ જૈએ જે કેરમકી બાત સો આવત કૂડી. | ||
</poem> | </poem>}} | ||
{{Poem2Open}} | |||
પે'નો લટકો એ આ સવૈયાની એક લાક્ષણિકતા છે. | પે'નો લટકો એ આ સવૈયાની એક લાક્ષણિકતા છે. | ||
‘વિજોગી વાતડ' (વિયોગની વાતો)ના ૧૯ સવૈયામાં વિરહભક્તિનો ભાવ શબ્દબદ્ધ થયો છે. આ ચિરપરિચિત ભાવસૃષ્ટિમાં કેટલાક મનગમતા ઉદ્ગારો તો સાંપડે જ છે : | ‘વિજોગી વાતડ' (વિયોગની વાતો)ના ૧૯ સવૈયામાં વિરહભક્તિનો ભાવ શબ્દબદ્ધ થયો છે. આ ચિરપરિચિત ભાવસૃષ્ટિમાં કેટલાક મનગમતા ઉદ્ગારો તો સાંપડે જ છે : | ||
<poem> | {{Poem2Close}} | ||
* પ્રીતમમાં જબ પ્રાન બસા તબ દેહકી કુન ગવેસ કરેગા? | {{Block center|<poem> | ||
* એકકુ મંન ને એકકુ નાંહી, એ દીપક પ્રીત પતંગકે જેસુ. | <nowiki>*</nowiki> પ્રીતમમાં જબ પ્રાન બસા તબ દેહકી કુન ગવેસ કરેગા? | ||
* એક તુ ઝુરત હે દિનરાત ને એક તુ જાએ કરારમાં સોવે. | <nowiki>*</nowiki> એકકુ મંન ને એકકુ નાંહી, એ દીપક પ્રીત પતંગકે જેસુ. | ||
* પે દાસ રાજે પ્રભુ પ્રીતકી બાત અચેતકુ નાંહી, ચેતનકુ દાગે. | <nowiki>*</nowiki> એક તુ ઝુરત હે દિનરાત ને એક તુ જાએ કરારમાં સોવે. | ||
* ઊધો કહે સબ માધોકી આગે, એ ગોપીકુ પ્રેમ કહુ નહીં જાતુ, | <nowiki>*</nowiki> પે દાસ રાજે પ્રભુ પ્રીતકી બાત અચેતકુ નાંહી, ચેતનકુ દાગે. | ||
<nowiki>*</nowiki> ઊધો કહે સબ માધોકી આગે, એ ગોપીકુ પ્રેમ કહુ નહીં જાતુ, | |||
</poem> | </poem>}} | ||
{{Poem2Open}} | |||
બન્ને પ્રકારના સવૈયામાં સાંકળીબંધ જોવા મળે છે. | બન્ને પ્રકારના સવૈયામાં સાંકળીબંધ જોવા મળે છે. | ||
રાજેના મધ્યકાલીન શબ્દપ્રયોગો, પદોમાં પ્રયોજાયેલ ધ્રુવાઓ વગેરેમાં અભ્યાસીઓને રસ પડે એવી ઘણી સામગ્રી છે. અહીં તો રાજેની કાવ્યસૃષ્ટિની એક ઝાંખી જ રજૂ કરી છે. આ ઝાંખી પણ બતાવી આપશે કે પ્રેમલક્ષણાભક્તિના આ ગાયક આપણા મધ્યકાલીન સાહિત્યમાં જરા ઊંચેરા સ્થાનના અધિકારી છે. | રાજેના મધ્યકાલીન શબ્દપ્રયોગો, પદોમાં પ્રયોજાયેલ ધ્રુવાઓ વગેરેમાં અભ્યાસીઓને રસ પડે એવી ઘણી સામગ્રી છે. અહીં તો રાજેની કાવ્યસૃષ્ટિની એક ઝાંખી જ રજૂ કરી છે. આ ઝાંખી પણ બતાવી આપશે કે પ્રેમલક્ષણાભક્તિના આ ગાયક આપણા મધ્યકાલીન સાહિત્યમાં જરા ઊંચેરા સ્થાનના અધિકારી છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|<nowiki>*</nowiki>}} | |||
{{center|ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, એપ્રિલ-જૂન, ૧૯૯૩}} | |||
{{center|<nowiki>***</nowiki>}} | |||
{{HeaderNav2 | |||
|previous = કૃષ્ણભક્તિથી પ્રભાવિત શિવભક્તિ | |||
|next = દયારામની ગરબીઓનું કલાવિધાન | |||
}} | |||
edits