સાહિત્યિક તથ્યોની માવજત/નરસિંહકૃત મામેરાનાં પદોની વાચનાઓ અને એની અધિકૃતતા: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(Created page with "{{SetTitle}} {{Heading|નરસિંહકૃત મામેરાનાં પદોની વાચનાઓ અને એની અધિકૃતતા}} {{center|૧}} {{Poem2Open}} મામેરાના પ્રસંગને અનુલક્ષીને રચાયેલાં નરસિંહ મહેતાનાં પદો સૌપ્રથમ ‘નરસિંહ મેહેતાકૃત કાવ્યસંગ્રહ’ (હવે પ...")
 
(+1)
Line 217: Line 217:
કોડ ન પહોંચે કેમ, વહુજી.’
કોડ ન પહોંચે કેમ, વહુજી.’
૨. નરસિંહ : ‘અમો ઘરડા થઈ ધરમ લખાવીશું...’  
૨. નરસિંહ : ‘અમો ઘરડા થઈ ધરમ લખાવીશું...’  
    પ્રેમાનંદ : ‘અમે ઘરડાં માટે ધર્મે લખાવ્યું...’
પ્રેમાનંદ : ‘અમે ઘરડાં માટે ધર્મે લખાવ્યું...’
૩. નરસિંહ : ‘તે થકી અધિક કરે તમ તાત તો  
૩. નરસિંહ : ‘તે થકી અધિક કરે તમ તાત તો  
પ્રાણી સકલ વદે ધન્ય વાણી.’
પ્રાણી સકલ વદે ધન્ય વાણી.’
Line 336: Line 336:
પ. ‘નરસિયો’ શબ્દ મોટે ભાગે કવિછાપ તરીકે નહીં પણ વસ્તુમૂલક અર્થમાં હોવો : આત્મચરિત્રાત્મક કાવ્યમાં વસ્તુમૂલક અર્થમાં આવેલું નામ કવિછાપ તરીકે કામ આપી શકે, અને નરસિંહનાં તો અન્ય પદોમાં પણ પોતાના નામનો આ રીતે ઉપયોગ થયેલો જોવા મળે છે; એટલે કે ‘ભણે’ના અર્થની રચના હોતી નથી. તેથી આ કારણ પૂરતું મજબૂત નહીં ગણાય. તેમ છતાં કવિછાપની રીત સમગ્રપણે જોતાં વહેમ જગાવે એવી જરૂર છે.
પ. ‘નરસિયો’ શબ્દ મોટે ભાગે કવિછાપ તરીકે નહીં પણ વસ્તુમૂલક અર્થમાં હોવો : આત્મચરિત્રાત્મક કાવ્યમાં વસ્તુમૂલક અર્થમાં આવેલું નામ કવિછાપ તરીકે કામ આપી શકે, અને નરસિંહનાં તો અન્ય પદોમાં પણ પોતાના નામનો આ રીતે ઉપયોગ થયેલો જોવા મળે છે; એટલે કે ‘ભણે’ના અર્થની રચના હોતી નથી. તેથી આ કારણ પૂરતું મજબૂત નહીં ગણાય. તેમ છતાં કવિછાપની રીત સમગ્રપણે જોતાં વહેમ જગાવે એવી જરૂર છે.
જેઠાલાલ ત્રિવેદીએ કાવ્યકૃતિના સધન અભ્યાસ દ્વારા નહીં પણ સહેજે સૂઝેલાં બેત્રણ કારણોને આધારે પોતાનો અભિપ્રાય રચ્યો હતો, પરંતુ આજે આપણે કૃતિના સઘન અભ્યાસથી એ અભિપ્રાયનું સમર્થન કરી શકીએ છીએ.
જેઠાલાલ ત્રિવેદીએ કાવ્યકૃતિના સધન અભ્યાસ દ્વારા નહીં પણ સહેજે સૂઝેલાં બેત્રણ કારણોને આધારે પોતાનો અભિપ્રાય રચ્યો હતો, પરંતુ આજે આપણે કૃતિના સઘન અભ્યાસથી એ અભિપ્રાયનું સમર્થન કરી શકીએ છીએ.
 
{{Poem2Close}}
'''પાદટીપ :'''
'''પાદટીપ :'''
 
{{reflist}}
 
<br>
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
{{Poem2Close}}<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = પ્રારંભિક
|previous = એક મહામૂલો સંદર્ભગ્રંથ : જૈન ગૂર્જર કવિઓ
|next = સર્જક-પરિચય
|next = નરસિંહ મહેતાકૃત ‘કુંવરબાઈનું મામેરું’
}}
}}

Navigation menu