અનુબોધ/મીરાંનાં પદોનું સૌંદર્ય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|મીરાંનાં પદોનું સૌંદર્ય}}
{{Heading|મીરાંનાં પદોનું સૌંદર્ય}}


Line 317: Line 316:
હરિ ચરણાં ચિત્ત ધાર્‌યાં</poem>'''}}
હરિ ચરણાં ચિત્ત ધાર્‌યાં</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કૃષ્ણ પ્રીતમની ચિર પ્રતીક્ષામાં ક્ષણો વીતાવતી મીરાંએ પોતાનાં પદોમાં અંતરના અનલને ફરી ફરીને ગાયો છે. પ્રીતમને પોતાના ભવનમાં આરતથી આમંત્રણ આપે છે, પણ રતિવિહારનાં ચિત્રો મીરાંએ વિવેકપૂર્વક ટાળ્યાં છે. ક્યારેક તેઓ કહે છે ખરાં ‘ચૂણિ ચૂણી કલિયાં સેજ બિછાઈ નખસિખ પહેર્યો સાજ’પણ સ્થૂલ ાીડાના વર્ણનમાં તેઓ રાચતાં નથી. નારીહૃદયનું આભિજાત્ય, સંયમ, અને મર્યાદા એમાં રહ્યાં છે. અને, નોંધવું જોઈએ કે, મીરાંના પદોનું સૌંદર્ય એથી વધ્યું છે. ઘટ્યું નથી.  
કૃષ્ણ પ્રીતમની ચિર પ્રતીક્ષામાં ક્ષણો વીતાવતી મીરાંએ પોતાનાં પદોમાં અંતરના અનલને ફરી ફરીને ગાયો છે. પ્રીતમને પોતાના ભવનમાં આરતથી આમંત્રણ આપે છે, પણ રતિવિહારનાં ચિત્રો મીરાંએ વિવેકપૂર્વક ટાળ્યાં છે. ક્યારેક તેઓ કહે છે ખરાં ‘ચૂણિ ચૂણી કલિયાં સેજ બિછાઈ નખસિખ પહેર્યો સાજ’પણ સ્થૂલ પીડાના વર્ણનમાં તેઓ રાચતાં નથી. નારીહૃદયનું આભિજાત્ય, સંયમ, અને મર્યાદા એમાં રહ્યાં છે. અને, નોંધવું જોઈએ કે, મીરાંના પદોનું સૌંદર્ય એથી વધ્યું છે. ઘટ્યું નથી.  
મીરાંના પદસાહિત્યમાં તેમના વ્યક્તિગત જીવનપ્રસંગોનો ઓછોવત્તો ઉલ્લેખ કરતીય અનેક રચનાઓ મળે છે. એમાં મીરાંની પોતાની રચનાઓ કેટલી એવા પ્રશ્નને અવકાશ રહે છે.  
મીરાંના પદસાહિત્યમાં તેમના વ્યક્તિગત જીવનપ્રસંગોનો ઓછોવત્તો ઉલ્લેખ કરતીય અનેક રચનાઓ મળે છે. એમાં મીરાંની પોતાની રચનાઓ કેટલી એવા પ્રશ્નને અવકાશ રહે છે.  
કૃષ્ણના લીલામય રૂપને અનુલક્ષીને રાધાકૃષ્ણના અને ગોપીઓના ભાવો પણ મીરાંએ ગાયા હોય એ શક્યતા સ્વીકારવી પડે છે. એમાં મીરાંના નિજી ભાવો રાધા કે ગોપીના આલંબન દ્વારા રજૂ થાય છે. આ વિષયની રચનાઓમાં
કૃષ્ણના લીલામય રૂપને અનુલક્ષીને રાધાકૃષ્ણના અને ગોપીઓના ભાવો પણ મીરાંએ ગાયા હોય એ શક્યતા સ્વીકારવી પડે છે. એમાં મીરાંના નિજી ભાવો રાધા કે ગોપીના આલંબન દ્વારા રજૂ થાય છે. આ વિષયની રચનાઓમાં

Navigation menu