19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 94: | Line 94: | ||
આ પ્રસંગના કાન્તિકુમારીના એકબે ઉદ્ગારો ધ્યાન ખેંચે એવા છે. એક ઉદ્ગાર છે – | આ પ્રસંગના કાન્તિકુમારીના એકબે ઉદ્ગારો ધ્યાન ખેંચે એવા છે. એક ઉદ્ગાર છે – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | |||
ઘમઘમતી માઝમરાતના મધ્યાકાશમાં | ઘમઘમતી માઝમરાતના મધ્યાકાશમાં | ||
એકાએક સુધાકર વીંધી ઊતરે, | એકાએક સુધાકર વીંધી ઊતરે, | ||
| Line 103: | Line 101: | ||
મ્હારે હૃદય, બ્હેનાં! | મ્હારે હૃદય, બ્હેનાં! | ||
યશ! દેવિ! જનનિ! | યશ! દેવિ! જનનિ! | ||
ત્હોય નથી આયુષ્યમાં ઉઘાડ. (૧.૩.૩૭) | ત્હોય નથી આયુષ્યમાં ઉઘાડ. (૧.૩.૩૭)</poem>}} | ||
{{Poem2Open}} | |||
અને યશ જ્યારે પૂછે છે – “કાન્તિબહેન ! મનના મહેમાન આવ્યા?/સાગરના તીરથવાસી પધાર્યા ત્હમારા!” ત્યારે કાન્તિકુમારી ઉત્તર આપે છે – | અને યશ જ્યારે પૂછે છે – “કાન્તિબહેન ! મનના મહેમાન આવ્યા?/સાગરના તીરથવાસી પધાર્યા ત્હમારા!” ત્યારે કાન્તિકુમારી ઉત્તર આપે છે – | ||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
વસંત પધારી, ને લાવી : | વસંત પધારી, ને લાવી : | ||
આવ્યા છે, હૈયે પધરાવ્યા છે, યશ! | આવ્યા છે, હૈયે પધરાવ્યા છે, યશ! | ||
મનના આતિથ્ય આચરું છું, | મનના આતિથ્ય આચરું છું, | ||
પ્રભુની માનસી પૂજા કરું છું, દેવિ! (૧.૩.૪૦) | પ્રભુની માનસી પૂજા કરું છું, દેવિ! (૧.૩.૪૦)</poem>}} | ||
{{Poem2Open}} | |||
આપણને વહેમ જાય કે અમૃતપુરમાં આવેલા ઇન્દુકુમારની ઓળખાણ કાન્તિકુમારીને પડી ગઈ છે કે શું? પણ વસ્તુતઃ એમ નથી. ‘કીયાયે અરણ્યમાં કોણ જાણે/તપતા હશે એ તપસ્વી” વગેરે પંક્તિઓ (૧.૩.૪૦) બતાવે છે કે ઇન્દુકુમાર અમૃતપુરમાં આવ્યાનું કાન્તિકુમારી જાણતી નથી. ઉપરના બન્ને ઉદ્ગારો તો વસંત આવતાં કાન્તિકુમારીના હૃદયમાં ઇન્દુકુમારના સ્નેહનો એકાએક ઉદય થયો, વસંત ઇન્દુકુમારને એના સ્મરણપ્રદેશમાં લાવી એટલું જ સૂચવે છે એમ, પછી, માનવું રહ્યું. | આપણને વહેમ જાય કે અમૃતપુરમાં આવેલા ઇન્દુકુમારની ઓળખાણ કાન્તિકુમારીને પડી ગઈ છે કે શું? પણ વસ્તુતઃ એમ નથી. ‘કીયાયે અરણ્યમાં કોણ જાણે/તપતા હશે એ તપસ્વી” વગેરે પંક્તિઓ (૧.૩.૪૦) બતાવે છે કે ઇન્દુકુમાર અમૃતપુરમાં આવ્યાનું કાન્તિકુમારી જાણતી નથી. ઉપરના બન્ને ઉદ્ગારો તો વસંત આવતાં કાન્તિકુમારીના હૃદયમાં ઇન્દુકુમારના સ્નેહનો એકાએક ઉદય થયો, વસંત ઇન્દુકુમારને એના સ્મરણપ્રદેશમાં લાવી એટલું જ સૂચવે છે એમ, પછી, માનવું રહ્યું. | ||
કાન્તિકુમારી જયદેવના આશ્રમનાં બાળકોને સાગરનાં મોજાંની સામે ચાલતાં શીખવે છે, સાગરતીરે વ્યૂહમંડાણ શીખવે છે. (૧.૪.૪૪). એક દિવસે સવારે ત્યાંથી જયદેવના આશ્રમે આવે છે, પાંખડીને જમવા તેડવા, સવારના પહોરમાં કાન્તિકુમારી “જમાડી ઠારી જમવા/આજે ન સાંપડ્યા અતિથિદેવ” એમ કહે એ જરા વિચિત્ર લાગે છે. પણ અહીં પાંખડી શહેરમાં આવેલા અનુપમ રાજઅતિથિની વાત કરે છે અને એમને જમાડીને રોજ જમવાનું કાન્તિકુમારીને સૂચવે છે. (૧.૪.૫૭) કાન્તિકુમારી “ને વળી કાલે, પાંખડી!/આદરશું આપણે રાજઅતિથિને’ એટલો જ જવાબ વાળે છે. (૧.૪.૫૮) પણ જયદેવની સાથે એને લગ્નવિષયક, સૃજનના હેતુવિષયક ચર્ચા થાય છે એમાં તથા “સ્નેહલગ્નનાંયે શમણાં ન હોય તો?” (૧.૪.૫૨). એવા પ્રશ્નોમાં એની ઘોર નિરાશા, એનો થાક અને સંસારના કટુ અનુભવોનો ડંખ વરતાઈ આવે છે. | કાન્તિકુમારી જયદેવના આશ્રમનાં બાળકોને સાગરનાં મોજાંની સામે ચાલતાં શીખવે છે, સાગરતીરે વ્યૂહમંડાણ શીખવે છે. (૧.૪.૪૪). એક દિવસે સવારે ત્યાંથી જયદેવના આશ્રમે આવે છે, પાંખડીને જમવા તેડવા, સવારના પહોરમાં કાન્તિકુમારી “જમાડી ઠારી જમવા/આજે ન સાંપડ્યા અતિથિદેવ” એમ કહે એ જરા વિચિત્ર લાગે છે. પણ અહીં પાંખડી શહેરમાં આવેલા અનુપમ રાજઅતિથિની વાત કરે છે અને એમને જમાડીને રોજ જમવાનું કાન્તિકુમારીને સૂચવે છે. (૧.૪.૫૭) કાન્તિકુમારી “ને વળી કાલે, પાંખડી!/આદરશું આપણે રાજઅતિથિને’ એટલો જ જવાબ વાળે છે. (૧.૪.૫૮) પણ જયદેવની સાથે એને લગ્નવિષયક, સૃજનના હેતુવિષયક ચર્ચા થાય છે એમાં તથા “સ્નેહલગ્નનાંયે શમણાં ન હોય તો?” (૧.૪.૫૨). એવા પ્રશ્નોમાં એની ઘોર નિરાશા, એનો થાક અને સંસારના કટુ અનુભવોનો ડંખ વરતાઈ આવે છે. | ||
| Line 114: | Line 116: | ||
એ જ દિવસે સાંજે-રાત્રે કાન્તિકુમારી સુન્દરબાગમાં પોતાનાં કુટુંબીજનોને શોધતી હોય છે અને ઇન્દુકુમાર સાથેના બાળપણના સહચારની સ્મૃતિ થતાં એકલતાની વેદના અનુભવતી હોય છે. ત્યારે પાંખડી એને મળે છે અને આથમણે ક્યારે એનાં માતપિતા અને ભાંડુઓ છે એવા ખબર આપે છે. કાલે યશદંપતીની લગ્નપૂર્ણિમા હોઈ ફૂલની કટોરી ગૂંથી લાવવાનું એને કહી કાન્તિકુમારી આથમણે ક્યારે જાય છે. (‘ઇન્દુકુમાર’ના આખા નાટકમાં કાન્તિકુમારીના માતપિતા અને ભાંડુ બસ અહીં જ આમ અલપઝલપ ઉલ્લેખાય છે. બાકી એની ભાભી પ્રમદા સિવાય કોઈ પાત્ર નજરે ચડતું નથી કે તેનું કોઈ કાર્ય ઉલ્લેખાતું નથી.) કાન્તિકુમારી જતાં ઇન્દુકુમાર આવે છે અને પાંખડીને મોગરાનો રૂમાલ ગૂંથી કાલે અહીં લાવવાનું કહે છે; જોકે પછી રૂમાલ પાંખડીથી કદી ગૂંથાતો નથી (૨.૫.૮૫) પણ ઇન્દુકુમારનો હેતુ આપણે કંઈક કલ્પી શકીએ છીએ. ઉપરથી ગરતા ફૂલમાં એ કાન્તિકુમારીનો અભિષેક જુએ છે, એનો સ્વીકાર કરે છે; સ્નેહકથાની સંયમદીક્ષા છે. પણ દર્શનની બાધા નથી, તેથી અંધારપછેડો ઓઢી આશિષો મેળવી લેવાનો એ અભિલાષ ધરાવે છે. (૧.૬.૯૧-૯૨) આ બધું ઇન્દુકુમારના લાગણીસંઘર્ષો પ્રગટ કરે છે. | એ જ દિવસે સાંજે-રાત્રે કાન્તિકુમારી સુન્દરબાગમાં પોતાનાં કુટુંબીજનોને શોધતી હોય છે અને ઇન્દુકુમાર સાથેના બાળપણના સહચારની સ્મૃતિ થતાં એકલતાની વેદના અનુભવતી હોય છે. ત્યારે પાંખડી એને મળે છે અને આથમણે ક્યારે એનાં માતપિતા અને ભાંડુઓ છે એવા ખબર આપે છે. કાલે યશદંપતીની લગ્નપૂર્ણિમા હોઈ ફૂલની કટોરી ગૂંથી લાવવાનું એને કહી કાન્તિકુમારી આથમણે ક્યારે જાય છે. (‘ઇન્દુકુમાર’ના આખા નાટકમાં કાન્તિકુમારીના માતપિતા અને ભાંડુ બસ અહીં જ આમ અલપઝલપ ઉલ્લેખાય છે. બાકી એની ભાભી પ્રમદા સિવાય કોઈ પાત્ર નજરે ચડતું નથી કે તેનું કોઈ કાર્ય ઉલ્લેખાતું નથી.) કાન્તિકુમારી જતાં ઇન્દુકુમાર આવે છે અને પાંખડીને મોગરાનો રૂમાલ ગૂંથી કાલે અહીં લાવવાનું કહે છે; જોકે પછી રૂમાલ પાંખડીથી કદી ગૂંથાતો નથી (૨.૫.૮૫) પણ ઇન્દુકુમારનો હેતુ આપણે કંઈક કલ્પી શકીએ છીએ. ઉપરથી ગરતા ફૂલમાં એ કાન્તિકુમારીનો અભિષેક જુએ છે, એનો સ્વીકાર કરે છે; સ્નેહકથાની સંયમદીક્ષા છે. પણ દર્શનની બાધા નથી, તેથી અંધારપછેડો ઓઢી આશિષો મેળવી લેવાનો એ અભિલાષ ધરાવે છે. (૧.૬.૯૧-૯૨) આ બધું ઇન્દુકુમારના લાગણીસંઘર્ષો પ્રગટ કરે છે. | ||
મહાપૂર્ણિમાએ યશદેવીનો લગ્નોત્સવ ઉજવાય છે. ઉજવણીના ઉલ્લાસ વચ્ચે કાંતિકુમારીની એકાકીપણાંની અસ્વસ્થતા ડોકાયા કરે. છે. (૧.૭, ૧૦૩, ૧૦૯) પોતાના ભાગ્યનો વિચાર કરતી કાન્તિકુમારીનો એક ઉદ્ગાર વિચારવા જેવો છે : | મહાપૂર્ણિમાએ યશદેવીનો લગ્નોત્સવ ઉજવાય છે. ઉજવણીના ઉલ્લાસ વચ્ચે કાંતિકુમારીની એકાકીપણાંની અસ્વસ્થતા ડોકાયા કરે. છે. (૧.૭, ૧૦૩, ૧૦૯) પોતાના ભાગ્યનો વિચાર કરતી કાન્તિકુમારીનો એક ઉદ્ગાર વિચારવા જેવો છે : | ||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
રોક્યું – મ્હેં રોક્યું મનને, | રોક્યું – મ્હેં રોક્યું મનને, | ||
આંખલડીયે ન ફરકવા દીધી; | આંખલડીયે ન ફરકવા દીધી; | ||
આજ નથી રહેતું ઝાલ્યું. | આજ નથી રહેતું ઝાલ્યું. | ||
વનવનમાં જઈ ઊડે છે | વનવનમાં જઈ ઊડે છે | ||
કન્થ કોડામણની ભાળમાં. | કન્થ કોડામણની ભાળમાં.</poem>}} | ||
{{Poem2Open}} | |||
દેખીતી રીતે જ અમૃતપુરમાં અત્યારે આવેલા ઇન્દુકુમાર તરફ આંખલડી ફરકવા નથી દીધી એવો અર્થ ન હોઈ શકે. પણ ઇન્દુકુમારની ગેરહાજરીમાં અત્યાર સુધી પોતાના મનને સ્વસ્થ અને સંયમશીલ રાખ્યું છે એટલો જ અર્થ હોઈ શકે, હવે સ્નેહની લાગણી એને અવશ બનાવી રહી છે. એક સહિયર નામે વસંત સ્નેહનાં નિમંત્રણનું એક ગીત ગાય છે અને એના સંબંધમાં કહે છે કે “સરોવરકાંઠે જલોર્મિઓ ગણતા/એક યાત્રાળુ જેવા ગાતા હતાઃ/જાણે વનકુંજે રસના ઋષિરાજ” (૧.૭.૧૦૮) તેમાં ઇન્દુકુમારનો સંકેત છે પણ એનો તંતુ આગળ ચાલતો નથી. | દેખીતી રીતે જ અમૃતપુરમાં અત્યારે આવેલા ઇન્દુકુમાર તરફ આંખલડી ફરકવા નથી દીધી એવો અર્થ ન હોઈ શકે. પણ ઇન્દુકુમારની ગેરહાજરીમાં અત્યાર સુધી પોતાના મનને સ્વસ્થ અને સંયમશીલ રાખ્યું છે એટલો જ અર્થ હોઈ શકે, હવે સ્નેહની લાગણી એને અવશ બનાવી રહી છે. એક સહિયર નામે વસંત સ્નેહનાં નિમંત્રણનું એક ગીત ગાય છે અને એના સંબંધમાં કહે છે કે “સરોવરકાંઠે જલોર્મિઓ ગણતા/એક યાત્રાળુ જેવા ગાતા હતાઃ/જાણે વનકુંજે રસના ઋષિરાજ” (૧.૭.૧૦૮) તેમાં ઇન્દુકુમારનો સંકેત છે પણ એનો તંતુ આગળ ચાલતો નથી. | ||
જોગણના આદેશથી કાન્તિકુમારી કૌમારસંઘ સ્થાપી એની સેનાધિપતિણી બને છે. (૨.૧.૧૬) સાગરતીરે એક વખત કુમારોને સંસારવ્યૂહ શીખવાડે છે ત્યારે પાંખડી જયદેવે એની પાસે ગાયેલું મેનાપોપટનું ગીત ગાય છે અને પ્રસંગ આગળ ચલાવે છે કે – | જોગણના આદેશથી કાન્તિકુમારી કૌમારસંઘ સ્થાપી એની સેનાધિપતિણી બને છે. (૨.૧.૧૬) સાગરતીરે એક વખત કુમારોને સંસારવ્યૂહ શીખવાડે છે ત્યારે પાંખડી જયદેવે એની પાસે ગાયેલું મેનાપોપટનું ગીત ગાય છે અને પ્રસંગ આગળ ચલાવે છે કે – | ||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
અબૂઝ મેનાએ ન બૂઝ્યું | અબૂઝ મેનાએ ન બૂઝ્યું | ||
કે વસન્તવેશ પ્રેમવેશ હતો | કે વસન્તવેશ પ્રેમવેશ હતો | ||
| Line 136: | Line 143: | ||
જગતના ઉદ્ધાર થશે – કે આથમશે, | જગતના ઉદ્ધાર થશે – કે આથમશે, | ||
મ્હારે તો અંધકાર ઊતર્યા : | મ્હારે તો અંધકાર ઊતર્યા : | ||
સ્મરણોયે શોષાઈ ગયાં. (૨.૧.૧૪) | સ્મરણોયે શોષાઈ ગયાં. (૨.૧.૧૪)</poem>}} | ||
{{Poem2Open}} | |||
વસન્તપંચમીએ યશદેવીને શણગારી અને એના સ્નેહમંદિરે લગ્નપર્વણીનો મહોત્સવ ઊજવ્યો ત્યારથી કાન્તિકુમારીનું રોમેરોમ પોતાના અંતર્યામી પ્રેમદેવને રટ્યા કરે છે (૨.૧.૧૪) એની પ્રતીતિ આવા પ્રસંગો કરાવ્યા કરે છે. | વસન્તપંચમીએ યશદેવીને શણગારી અને એના સ્નેહમંદિરે લગ્નપર્વણીનો મહોત્સવ ઊજવ્યો ત્યારથી કાન્તિકુમારીનું રોમેરોમ પોતાના અંતર્યામી પ્રેમદેવને રટ્યા કરે છે (૨.૧.૧૪) એની પ્રતીતિ આવા પ્રસંગો કરાવ્યા કરે છે. | ||
કાન્તિકુમારી પ્રભુજીને કાજે મુગટ ગૂંથવા ફૂલ વીણવા યશને ઉદ્યાને જાય છે ત્યારેયે એના વણપુરાયેલા કોડની વેદના ગાજ્યા કરે છે. એક બાજુ દેહમાં એકને બદલે બે આત્માઓ ધારણ કરતી યશ (૨.૨.૩૭) અને બીજી બાજુ કાન્તિકુમારીના જીવનની આ ભરી શૂન્યતા. યશ જ્યારે પૂછે છે કે તમારા પ્રાણપ્રભુ પધાર્યા? – ત્યારે કાન્તિકુમારીનો જવાબ સૂચક છે અને એના જીવનની વિષમ પરિસ્થિતિને વ્યક્ત કરે છે : | કાન્તિકુમારી પ્રભુજીને કાજે મુગટ ગૂંથવા ફૂલ વીણવા યશને ઉદ્યાને જાય છે ત્યારેયે એના વણપુરાયેલા કોડની વેદના ગાજ્યા કરે છે. એક બાજુ દેહમાં એકને બદલે બે આત્માઓ ધારણ કરતી યશ (૨.૨.૩૭) અને બીજી બાજુ કાન્તિકુમારીના જીવનની આ ભરી શૂન્યતા. યશ જ્યારે પૂછે છે કે તમારા પ્રાણપ્રભુ પધાર્યા? – ત્યારે કાન્તિકુમારીનો જવાબ સૂચક છે અને એના જીવનની વિષમ પરિસ્થિતિને વ્યક્ત કરે છે : | ||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
સૂરજમાળામાંથી ચન્દ્રરાજ | સૂરજમાળામાંથી ચન્દ્રરાજ | ||
નથી શોધવાના રહ્યા પૃથ્વીને. | નથી શોધવાના રહ્યા પૃથ્વીને. | ||
ચિત્તના ચન્દ્રક તો મ્હારે | ચિત્તના ચન્દ્રક તો મ્હારે | ||
દીધા લેવાના છે હવે. (૨.૨.૩૩) | દીધા લેવાના છે હવે. (૨.૨.૩૩) | ||
એટલે કે પોતાનો સ્વામી પોતે શોધવાનો નથી, કુટુંબીઓ એને કોઈની સાથે પરણવા ફરજ પાડી રહ્યાં છે. પ્રમદાએ એને પૂછ્યું જ છે અને એનો ઉત્તર એને આપવાનો છે. (૨.૨.૩૪) | એટલે કે પોતાનો સ્વામી પોતે શોધવાનો નથી, કુટુંબીઓ એને કોઈની સાથે પરણવા ફરજ પાડી રહ્યાં છે. પ્રમદાએ એને પૂછ્યું જ છે અને એનો ઉત્તર એને આપવાનો છે. (૨.૨.૩૪)</poem>}} | ||
{{Poem2Open}} | |||
સંસાર સ્નેહલગ્ને સ્વીકારતો નથી અને સંસારલગ્નમાં પ્રેમ એટલે પાપાચાર થઈ ગયો છે એનો ઉપાય શો? યશદેવી અને ભટ્ટરાજ પુણ્યસ્નેહના કોડ જગાડતો એક આશ્રમ સ્થાપવાનો વિચાર કરી રહ્યાં છે અને એ માટે આત્માના આરોગ્ય સાધનારી ઔષધિઓ – રસાયનો સંઘરી રહ્યાં છે, સંસારના રસાયનશાસ્ત્રીઓને નિમંત્રી રહ્યાં છે. (૨.૨.૩૬) એ નોંધવું જોઈએ કે ભાવનાસ્વરૂપે રહેલી આ યોજના આ નાટકમાં તો મૂર્ત સ્વરૂપ પામતી દેખાતી નથી. | સંસાર સ્નેહલગ્ને સ્વીકારતો નથી અને સંસારલગ્નમાં પ્રેમ એટલે પાપાચાર થઈ ગયો છે એનો ઉપાય શો? યશદેવી અને ભટ્ટરાજ પુણ્યસ્નેહના કોડ જગાડતો એક આશ્રમ સ્થાપવાનો વિચાર કરી રહ્યાં છે અને એ માટે આત્માના આરોગ્ય સાધનારી ઔષધિઓ – રસાયનો સંઘરી રહ્યાં છે, સંસારના રસાયનશાસ્ત્રીઓને નિમંત્રી રહ્યાં છે. (૨.૨.૩૬) એ નોંધવું જોઈએ કે ભાવનાસ્વરૂપે રહેલી આ યોજના આ નાટકમાં તો મૂર્ત સ્વરૂપ પામતી દેખાતી નથી. | ||
અહીં ભટ્ટરાજ સમાચાર આપે છે કે અમૃતપુરના રાજઅતિથિએ કૌમારસંઘના એક સેનાનીને ડૂબતો બચાવ્યો છે. (૨.૨.૩૯) કાન્તિકુમારી કૌમારસંઘ વતી આભારના શબ્દો કહેવા જવા વિચારે છે. ત્યારે ભટ્ટરાજ ટકોર કરે છે કે “જો જો પેલું નાટકના જેવું ન થાય પાછું./પાડ૩ એટલે પ્રેમનું પહેલું પગથિયું.” (૨.૨.૪૦) અમૃતપુરના રાજઅતિથિ તે ઇન્દુકુમાર. એને મળવા કાન્તિકુમારી જાય એ પ્રસંગ આપણે માટે કૌતુકભર્યો બની રહે. પણ કાન્તિકુમારી મળવા જતી નથી, જોકે અહીં એવો ઉલ્લેખ છે જ કે એ જોગીરાજ જડતા નથી અને અદૃશ્યની ઝાડીઓમાં ક્યાંક ભમ્યા કરે છે. (૨.૨.૪૦) કાન્તિકુમારીએ ઇન્દુકુમારને હજી ઓળખ્યો નથી એ તો સ્પષ્ટ થાય છે, કેમકે “તરનારો ને તારનારો તો/એક હતો સંસારના સાગરનો./ડૂબકી મારી ગયો એ જળમ્હેલોમાંય્.”(૨.૨.૪૧) એવા ઉદ્ગારોથી ઇન્દુકુમારનું એ અહીં સ્મરણ કરે છે. | અહીં ભટ્ટરાજ સમાચાર આપે છે કે અમૃતપુરના રાજઅતિથિએ કૌમારસંઘના એક સેનાનીને ડૂબતો બચાવ્યો છે. (૨.૨.૩૯) કાન્તિકુમારી કૌમારસંઘ વતી આભારના શબ્દો કહેવા જવા વિચારે છે. ત્યારે ભટ્ટરાજ ટકોર કરે છે કે “જો જો પેલું નાટકના જેવું ન થાય પાછું./પાડ૩ એટલે પ્રેમનું પહેલું પગથિયું.” (૨.૨.૪૦) અમૃતપુરના રાજઅતિથિ તે ઇન્દુકુમાર. એને મળવા કાન્તિકુમારી જાય એ પ્રસંગ આપણે માટે કૌતુકભર્યો બની રહે. પણ કાન્તિકુમારી મળવા જતી નથી, જોકે અહીં એવો ઉલ્લેખ છે જ કે એ જોગીરાજ જડતા નથી અને અદૃશ્યની ઝાડીઓમાં ક્યાંક ભમ્યા કરે છે. (૨.૨.૪૦) કાન્તિકુમારીએ ઇન્દુકુમારને હજી ઓળખ્યો નથી એ તો સ્પષ્ટ થાય છે, કેમકે “તરનારો ને તારનારો તો/એક હતો સંસારના સાગરનો./ડૂબકી મારી ગયો એ જળમ્હેલોમાંય્.”(૨.૨.૪૧) એવા ઉદ્ગારોથી ઇન્દુકુમારનું એ અહીં સ્મરણ કરે છે. | ||
| Line 150: | Line 161: | ||
ચિત્તની શાંતિને અર્થે ઇન્દુકુમાર સંસાર છોડીને સાગરગુફામાં વસે છે પણ ત્યાંયે શાન્તિ તો એને માટે દોહેલી બને છે. (૨.૭.૧૦૮) મહાઅમાસની રાત્રિએ સાગરતીરના સ્મશાનમાંયે સ્વર્ગગંગામાંથી કાન્તિકુમારીને પ્રગટ થતી એ જુએ છે. એની આંખડીના રસફુવારામાં માણતો આત્મા અંતરે ઢળે છે, તન્દ્રાની સમાધિ લાધે છે, ત્યાર પછી જે પાપપુંજની સૃષ્ટિ, વિનાશનાં વમળો, ભૂતાવળના રાસ ઇન્દુકુમારને પ્રત્યક્ષ થાય છે એ એને સંસારનાં દોઝખનું ભયાનક દર્શન કરાવે છે. (૨.૭.૧૧૦-૧૪) અને એમાં કાન્તિકુમારીને દુઃખમગ્ન બની રડતી પણ એ જુએ છે. (૨.૭.૧૧૭) સાધના અર્થે સ્મશાનમાં આવેલી જોગણ આ જ વખતે પોતાની અતીન્દ્રિયોને (ઇન્દ્રિયોને?) બાળી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. (૨.૭.૧૧૫-૧૬) અને વિરાટનો અઘોર રાસ જોઈ કમ્પી ઊઠેલા ઇન્દુકુમારને માથે કફની ઓઢાડી એના આત્માને શાંત કરવા લઈ જાય છે. | ચિત્તની શાંતિને અર્થે ઇન્દુકુમાર સંસાર છોડીને સાગરગુફામાં વસે છે પણ ત્યાંયે શાન્તિ તો એને માટે દોહેલી બને છે. (૨.૭.૧૦૮) મહાઅમાસની રાત્રિએ સાગરતીરના સ્મશાનમાંયે સ્વર્ગગંગામાંથી કાન્તિકુમારીને પ્રગટ થતી એ જુએ છે. એની આંખડીના રસફુવારામાં માણતો આત્મા અંતરે ઢળે છે, તન્દ્રાની સમાધિ લાધે છે, ત્યાર પછી જે પાપપુંજની સૃષ્ટિ, વિનાશનાં વમળો, ભૂતાવળના રાસ ઇન્દુકુમારને પ્રત્યક્ષ થાય છે એ એને સંસારનાં દોઝખનું ભયાનક દર્શન કરાવે છે. (૨.૭.૧૧૦-૧૪) અને એમાં કાન્તિકુમારીને દુઃખમગ્ન બની રડતી પણ એ જુએ છે. (૨.૭.૧૧૭) સાધના અર્થે સ્મશાનમાં આવેલી જોગણ આ જ વખતે પોતાની અતીન્દ્રિયોને (ઇન્દ્રિયોને?) બાળી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. (૨.૭.૧૧૫-૧૬) અને વિરાટનો અઘોર રાસ જોઈ કમ્પી ઊઠેલા ઇન્દુકુમારને માથે કફની ઓઢાડી એના આત્માને શાંત કરવા લઈ જાય છે. | ||
ફાગણની અજવાળી બીજે આનંદસરોવરની કુંજોમાં રાસ રમાય છે ત્યારે ઇન્દુકુમાર પોતાના વ્રતને યાદ કરે છે. સ્વજન સન્મુખ સંતાવાનો શેષ માસ એને વર્ષ જેવડો લાગે છે, છતાં વ્રતના પાલન અર્થે નિશ્ચય વ્યક્ત કરે છે. (૨.૮.૧૨૩–૨૪ : ‘શેષ માસ’નો સમયગાળો જોકે ચર્ચાસ્પદ છે.) કાન્તિકુમારી પહેલાં તો પોતાનો નાથ જીવનમાં ઊગ્યો અને આથમ્યો એવી નિરાશા વ્યક્ત કરે છે પણ પછી એ રાસ લેતી હોય છે ત્યારે એનાં “ચરણોમાં પગના પાટલીપલ્લવમાં સંતાતો એક પડછાયો” પડતો જુએ છે અને બોલી ઊઠે છે – | ફાગણની અજવાળી બીજે આનંદસરોવરની કુંજોમાં રાસ રમાય છે ત્યારે ઇન્દુકુમાર પોતાના વ્રતને યાદ કરે છે. સ્વજન સન્મુખ સંતાવાનો શેષ માસ એને વર્ષ જેવડો લાગે છે, છતાં વ્રતના પાલન અર્થે નિશ્ચય વ્યક્ત કરે છે. (૨.૮.૧૨૩–૨૪ : ‘શેષ માસ’નો સમયગાળો જોકે ચર્ચાસ્પદ છે.) કાન્તિકુમારી પહેલાં તો પોતાનો નાથ જીવનમાં ઊગ્યો અને આથમ્યો એવી નિરાશા વ્યક્ત કરે છે પણ પછી એ રાસ લેતી હોય છે ત્યારે એનાં “ચરણોમાં પગના પાટલીપલ્લવમાં સંતાતો એક પડછાયો” પડતો જુએ છે અને બોલી ઊઠે છે – | ||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
એ પડછાયો હતો કે પુરષ? | એ પડછાયો હતો કે પુરષ? | ||
– એ શેનો પડછાયો? | – એ શેનો પડછાયો? | ||
મ્હારા પ્રાણનો પડછાયો? | મ્હારા પ્રાણનો પડછાયો? | ||
કે મ્હારા મનોરથનો પડછાયો? (૨.૮.૧૩૧–૩૨) | કે મ્હારા મનોરથનો પડછાયો? (૨.૮.૧૩૧–૩૨)</poem>}} | ||
{{Poem2Open}} | |||
એ જ વખતે ભટ્ટરાજ એને ઇન્દુકુમારનો સત્કાર કરવા કહે છે અને ઇન્દુકુમારને એનો પરિચય કરાવે છે. કાન્તિકુમારીએ ઇન્દુકુમારને ઓળખ્યો કે કેમ તે સ્પષ્ટ નથી પણ “દેહધનુષ્યને વાળી તીરછાં દૃષ્ટિબાણ ફેંકતી કાન્તિકુમારી રાસમંડળ ભણી વળે છે” એમાં કંઈક સંકેત રહેલો હોઈ શકે. (૨.૮.૧૩૨–૩૩) ચાલુ થઈ ગયેલ રાસમાં કાન્તિકુમારીનું કોઈ સાથીદાર નથી એટલે ભટ્ટરાજ ઇન્દુકુમારને એને સાથ આપવા વીનવે છે. ઇન્દુકુમાર વ્રતને યાદ કરી “નહીં જ જાઉં” એમ વિચારે છે પણ કોઈ અતીન્દ્રિય દોરદોર્યો રાસમંડળમાં જાય છે, કાંતિકુમારીને ફૂલથી વધાવે છે અને રાસ જામે છે. (૨.૮.૧૩૩–૩૪) રાસ પૂરો થયે કાન્તિ તો બોલી ઊઠે છે – “આ રહ્યો, આ – આ મ્હારો ચન્દ્ર” અને રસતન્દ્રાવંતી એ બેલડી પરસ્પરનાં લોચનમાં લોચન ઢાળી, સ્વપ્નવશ સમી ક્ષણેક ઊભે છે. પ્રમદા તેમને વિખૂટાં પાડે છે અને વનઘટાઓમાં ભમતા ભૂત જેવો ઇન્દુકુમાર અદૃશ્ય થઈ જાય છે. કાંતિકુમારી તો રસસમાધિલીન બની રહે છે અને પાંખડી કહે છે – “એ જ એ અતિથિદેવઃ/કાન્તિબહેન વાટ જોતાં હતાં તે.” પ્રમદા એને ચૂપ કરી દે છે – “બેશ-બેશ. ચબાવલી!/ન્હાનું મોઢું ને મ્હોટા બોલ.” (૨.૮.૧૩૫) | એ જ વખતે ભટ્ટરાજ એને ઇન્દુકુમારનો સત્કાર કરવા કહે છે અને ઇન્દુકુમારને એનો પરિચય કરાવે છે. કાન્તિકુમારીએ ઇન્દુકુમારને ઓળખ્યો કે કેમ તે સ્પષ્ટ નથી પણ “દેહધનુષ્યને વાળી તીરછાં દૃષ્ટિબાણ ફેંકતી કાન્તિકુમારી રાસમંડળ ભણી વળે છે” એમાં કંઈક સંકેત રહેલો હોઈ શકે. (૨.૮.૧૩૨–૩૩) ચાલુ થઈ ગયેલ રાસમાં કાન્તિકુમારીનું કોઈ સાથીદાર નથી એટલે ભટ્ટરાજ ઇન્દુકુમારને એને સાથ આપવા વીનવે છે. ઇન્દુકુમાર વ્રતને યાદ કરી “નહીં જ જાઉં” એમ વિચારે છે પણ કોઈ અતીન્દ્રિય દોરદોર્યો રાસમંડળમાં જાય છે, કાંતિકુમારીને ફૂલથી વધાવે છે અને રાસ જામે છે. (૨.૮.૧૩૩–૩૪) રાસ પૂરો થયે કાન્તિ તો બોલી ઊઠે છે – “આ રહ્યો, આ – આ મ્હારો ચન્દ્ર” અને રસતન્દ્રાવંતી એ બેલડી પરસ્પરનાં લોચનમાં લોચન ઢાળી, સ્વપ્નવશ સમી ક્ષણેક ઊભે છે. પ્રમદા તેમને વિખૂટાં પાડે છે અને વનઘટાઓમાં ભમતા ભૂત જેવો ઇન્દુકુમાર અદૃશ્ય થઈ જાય છે. કાંતિકુમારી તો રસસમાધિલીન બની રહે છે અને પાંખડી કહે છે – “એ જ એ અતિથિદેવઃ/કાન્તિબહેન વાટ જોતાં હતાં તે.” પ્રમદા એને ચૂપ કરી દે છે – “બેશ-બેશ. ચબાવલી!/ન્હાનું મોઢું ને મ્હોટા બોલ.” (૨.૮.૧૩૫) | ||
કાન્તિકુમારીએ ઇન્દુકુમારને અહીં પૂરેપૂરો ઓળખી લીધેલો હોવો જોઈએ. એ જ વાસ્તવિક છે. બાળસ્નેહીને તો પ્રથમ દર્શને પણ વ્યક્તિ ઓળખી જાય. અહીંનું નિરૂપણ પણ કાન્તિકુમારીને ઇન્દુકુમારની પ્રતીતિ થઈ ગયાનું સૂચવે છે. તેમ છતાં આ પછીથી કાન્તિકુમારીનું વર્તન તો આ હકીકત પ્રત્યે શંકા પ્રેરે એવું છે. પાંખડીને બાળા જોગીએ, જોગણમૈયાના યુવરાજે ઉગારી એવી વાત આવે છે ત્યારે કાન્તિકુમારી એટલું જ બોલે છે કે – | કાન્તિકુમારીએ ઇન્દુકુમારને અહીં પૂરેપૂરો ઓળખી લીધેલો હોવો જોઈએ. એ જ વાસ્તવિક છે. બાળસ્નેહીને તો પ્રથમ દર્શને પણ વ્યક્તિ ઓળખી જાય. અહીંનું નિરૂપણ પણ કાન્તિકુમારીને ઇન્દુકુમારની પ્રતીતિ થઈ ગયાનું સૂચવે છે. તેમ છતાં આ પછીથી કાન્તિકુમારીનું વર્તન તો આ હકીકત પ્રત્યે શંકા પ્રેરે એવું છે. પાંખડીને બાળા જોગીએ, જોગણમૈયાના યુવરાજે ઉગારી એવી વાત આવે છે ત્યારે કાન્તિકુમારી એટલું જ બોલે છે કે – | ||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
જ્વાળામુખીને શિખરે જોયા હતા | જ્વાળામુખીને શિખરે જોયા હતા | ||
યજ્ઞજ્વાળાની જ્યોત જેવા : | યજ્ઞજ્વાળાની જ્યોત જેવા : | ||
વસન્ત! એ જ ને એ? (૩.૩.૪૦) | વસન્ત! એ જ ને એ? (૩.૩.૪૦)</poem>}} | ||
{{Poem2Open}} | |||
બીજું કશું એ સ્મરણમાં લાવતી નથી કે બીજી કોઈ પ્રતિક્રિયા દર્શાવતી નથી. ઊલટું, પન્થી પાણી પીવાને ન આવ્યો અને પોતાને દેહદેશે સંસાર સળવળ્યા છે તેથી ફૂલપરબ સંકેલી લેવાની વાત કરે છે (૩.૩.૪૩) આપણને પ્રશ્ન થાય કે શું કાન્તિકુમારી કૌમારવ્રત છોડી પરણવા માગે છે? પણ હકીકતમાં તો એ જોગણને પૂછે છે – “માજી! હુંયે જોગિયો ધારું તો?” (૩.૪.૬૮) એટલું જ નહીં બીજે દિવસે ફૂલડોલનું પર્વ હોવા છતાં, ફૂલ ઉતારી જોગિયો સાળુ ઓઢીને આવે છે. આનું કારણ એ એવું આપે છે કે “કૌમુદી-ઉત્સવની મધરાતે કાલે/એક ઓળો જતો રહેતો જોયો.” (૩.૫.૭૬) એટલે કે સંસારની ભૂખ જાગી છે, પણ સંસાર માંડવાની શક્યતા નથી માટે વિરહભાવે કે વૈરાગ્યભાવે જોગિયો ધારણ કર્યો છે. આ પ્રસંગે પાંખડી એની સમક્ષ ઇન્દુકુમારનો ઉલ્લેખ કરે છે. “ઝાડીઓમાં ભૂત દેખાય છે, પાંખડી!’ એવું કાન્તિકુમારી કહે છે ત્યારે પાંખડી કહે છે – “ભૂત કે ભૂતેશ્વર? કાન્તિબા!/આવ્યાનાં એંધાણ આવ્યાં – /આગમમાં ભાખ્યાં છે એ.” ત્યારે કાન્તિકુમારી પ્રશ્ન કરે છે – “તો સન્તાય છે શાને?” પાંખડી જવાબમાં ઇન્દુકુમારના એક વર્ષના વ્રતની વાત કરે છે, અને વ્રતના ચાર માસ બાકી છે એવી સ્પષ્ટતા કરે છે. ભટ્ટરાજ પણ કાન્તિકુમારીને શીખ આપે છે કે “તો કલ્યાણી! જ્યમ ત્યમ કરી/કાઢ આ ચાર માસ :” (૩.૫.૮૩–૮૪) પણ કાન્તિકુમારી તો “ફૂલડાંને પગલે ન આવ્યા એ” (૩.૫.૮૫) એવું જ ગાયા કરે છે, જાણે ઇન્દુકુમારની ઉપસ્થિતિની જાણીબૂઝીને ઉપેક્ષા કરતી હોય. | બીજું કશું એ સ્મરણમાં લાવતી નથી કે બીજી કોઈ પ્રતિક્રિયા દર્શાવતી નથી. ઊલટું, પન્થી પાણી પીવાને ન આવ્યો અને પોતાને દેહદેશે સંસાર સળવળ્યા છે તેથી ફૂલપરબ સંકેલી લેવાની વાત કરે છે (૩.૩.૪૩) આપણને પ્રશ્ન થાય કે શું કાન્તિકુમારી કૌમારવ્રત છોડી પરણવા માગે છે? પણ હકીકતમાં તો એ જોગણને પૂછે છે – “માજી! હુંયે જોગિયો ધારું તો?” (૩.૪.૬૮) એટલું જ નહીં બીજે દિવસે ફૂલડોલનું પર્વ હોવા છતાં, ફૂલ ઉતારી જોગિયો સાળુ ઓઢીને આવે છે. આનું કારણ એ એવું આપે છે કે “કૌમુદી-ઉત્સવની મધરાતે કાલે/એક ઓળો જતો રહેતો જોયો.” (૩.૫.૭૬) એટલે કે સંસારની ભૂખ જાગી છે, પણ સંસાર માંડવાની શક્યતા નથી માટે વિરહભાવે કે વૈરાગ્યભાવે જોગિયો ધારણ કર્યો છે. આ પ્રસંગે પાંખડી એની સમક્ષ ઇન્દુકુમારનો ઉલ્લેખ કરે છે. “ઝાડીઓમાં ભૂત દેખાય છે, પાંખડી!’ એવું કાન્તિકુમારી કહે છે ત્યારે પાંખડી કહે છે – “ભૂત કે ભૂતેશ્વર? કાન્તિબા!/આવ્યાનાં એંધાણ આવ્યાં – /આગમમાં ભાખ્યાં છે એ.” ત્યારે કાન્તિકુમારી પ્રશ્ન કરે છે – “તો સન્તાય છે શાને?” પાંખડી જવાબમાં ઇન્દુકુમારના એક વર્ષના વ્રતની વાત કરે છે, અને વ્રતના ચાર માસ બાકી છે એવી સ્પષ્ટતા કરે છે. ભટ્ટરાજ પણ કાન્તિકુમારીને શીખ આપે છે કે “તો કલ્યાણી! જ્યમ ત્યમ કરી/કાઢ આ ચાર માસ :” (૩.૫.૮૩–૮૪) પણ કાન્તિકુમારી તો “ફૂલડાંને પગલે ન આવ્યા એ” (૩.૫.૮૫) એવું જ ગાયા કરે છે, જાણે ઇન્દુકુમારની ઉપસ્થિતિની જાણીબૂઝીને ઉપેક્ષા કરતી હોય. | ||
ખંડેરવાળા વડલેથી એક જોગી આવશે અને ઓંકારનાં મંદિર માંડશે એવી એક દંતકથા અમૃતપુરમાં છે. (૨.૬.૧૦૪) ઉપરની વાતચીત પછી તરત આનંદસરોવરમાં હોડીમાં વિહરતા ઇન્દુકુમારને જોઈ ફરી પાંખડી એના વિશે કહે છે કે | ખંડેરવાળા વડલેથી એક જોગી આવશે અને ઓંકારનાં મંદિર માંડશે એવી એક દંતકથા અમૃતપુરમાં છે. (૨.૬.૧૦૪) ઉપરની વાતચીત પછી તરત આનંદસરોવરમાં હોડીમાં વિહરતા ઇન્દુકુમારને જોઈ ફરી પાંખડી એના વિશે કહે છે કે | ||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
જોગણ માજીના યુવરાજ : | જોગણ માજીના યુવરાજ : | ||
વસન્તમંદિરના મહંત થશે એ. | વસન્તમંદિરના મહંત થશે એ. | ||
અમર કો ઊતર્યા છે અમૃતપુરમાં. | અમર કો ઊતર્યા છે અમૃતપુરમાં. | ||
દેવ કહેતા’તા નિજ દેશના છે. (૩.૫.૮૬–૮૭) | દેવ કહેતા’તા નિજ દેશના છે. (૩.૫.૮૬–૮૭)</poem>}} | ||
{{Poem2Open}} | |||
ઇન્દુકુમારને જોઈને પ્રમદા પણ સ્વગત બોલે છે કે | ઇન્દુકુમારને જોઈને પ્રમદા પણ સ્વગત બોલે છે કે | ||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
અરેરે! ભવ જેવડી ભૂલ આ તો. | અરેરે! ભવ જેવડી ભૂલ આ તો. | ||
ભૂલ તો બેઠી જઈને ક્ષિતિજપાંખે; | ભૂલ તો બેઠી જઈને ક્ષિતિજપાંખે; | ||
| Line 171: | Line 193: | ||
કાન્તિબા! મ્હારો વાંક છે; | કાન્તિબા! મ્હારો વાંક છે; | ||
મ્હેં અધીરીએ ભૂલાં પાડ્યાં ત્હમને. (૩.૫.૮૭) | મ્હેં અધીરીએ ભૂલાં પાડ્યાં ત્હમને. (૩.૫.૮૭) | ||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
આનો અર્થ એ કે પ્રમદા ઇન્દુકુમારને ઓળખે છે, એની સાથે કાન્તિકુમારીનો સંબંધ ન ગોઠવવામાં ભૂલ થઈ છે એવું કબૂલે છે, અને એ ભૂલ હવે સુધરી શકે તેમ નથી એવું પણ કદાચ સૂચવે છે. થોડીજ વારમાં એ કાન્તિકુમારીને વિલાસકુંજો તરફ લઈ જાય. છે. (૩.૫.૮૯) | આનો અર્થ એ કે પ્રમદા ઇન્દુકુમારને ઓળખે છે, એની સાથે કાન્તિકુમારીનો સંબંધ ન ગોઠવવામાં ભૂલ થઈ છે એવું કબૂલે છે, અને એ ભૂલ હવે સુધરી શકે તેમ નથી એવું પણ કદાચ સૂચવે છે. થોડીજ વારમાં એ કાન્તિકુમારીને વિલાસકુંજો તરફ લઈ જાય. છે. (૩.૫.૮૯) | ||
સવાલ એ છે કે જે ઇન્દુકુમારનું વ્રત નિશ્ચિત અવધનું જ હોય અને એની ઓળખ પડી ગઈ હોય તો કાન્તિકુમારીની હતાશા શા માટે? પ્રમદાનો અફસોસ શા માટે? | સવાલ એ છે કે જે ઇન્દુકુમારનું વ્રત નિશ્ચિત અવધનું જ હોય અને એની ઓળખ પડી ગઈ હોય તો કાન્તિકુમારીની હતાશા શા માટે? પ્રમદાનો અફસોસ શા માટે? | ||
| Line 177: | Line 201: | ||
મદ, યૌવન અને પ્રતાપ જેના દિલના દેવ છે (૨.૨.૩૪) અને જે વર્તમાનને એકને જ સાચ્ચો માને છે (૨.૩.૪૭) તથા વસંત એટલે વિલાસ એવું સમજે છે (૩.૪.૭૦) તે પ્રમદા કાન્તિકુમારીને વિલાસને માર્ગે લઈ જવા ઇચ્છે છે અને તે માટે કાન્તિકુમારીની યૌવનની લાગણીઓને સ્પર્શવા વારેવારે મથે છે. આના પરિણામની કલ્પના નાટકનાં બીજાં પાત્રોને પણ ક્યારેક-ક્યારેક આવી છે. પૂર્ણિમાએ કૌમુદી-ઉત્સવ ઊજવવા પોતાને ત્યાં આવવાનું પ્રમદા યશને નિમંત્રણ આપે છે અને કાંતિ પણ એ અંગે ઉમળકાથી વાત કરે છે ત્યારે કાંચન એક કોરે આડું જોઈને બોલે છે – “ને ત્ય્હાં પ્રમદાસુન્દરીના જાજરમાન /કાન્તિબાની મુગ્ધતાને ઝંખવશે.” (૩.૨.૧૮) પૂર્ણિમાને દિવસે જોગણ વસન્તધર્મ શીખવે છે અને પ્રમદા “વસન્ત એટલે વિલાસ” એવું કાંતિને સમજાવે છે ત્યારે વસન્ત પણ સ્વગત બોલે છે – “આ પ્રમદા કાન્તિને પછાડશે કે શું?” (૩.૪.૭૦) બીજે દિવસે ફૂલડોલના ઉત્સવ વેળા કાન્તિકુમારી જોગિયાનો વેશ પહેરી પોતાના જીવનના સૂનકારની વાત કરતી ઝૂર્યા કરે છે ત્યારે પ્રમદા વેલપડદા પાછળ રહેલી વિલાસકુંજો બતાવે છે અને એટલે આઘે નહીં તો પડોશમાં પધારવા વીનવે છે. વસન્ત કહે છે કે “ભાભી! ત્ય્હાં તો છે કૌવચનાં વન” અને કાન્તિ પણ કહે છે – “ભાભી! એ નથી મ્હારો દેશ” તોપણ પ્રમદા એને વિલાસકુંજોને માર્ગે લઈ તો જાય છે. (૩.૫.૮૮–૮૯) તેમ છતાં આ દિવસે કાન્તિ વિલાસકુંજો સુધી પહોંચી ન હોય એમ લાગે છે. કેમકે એ ઘટના તો આ પછી અમાસને દિવસે જ બને છે. | મદ, યૌવન અને પ્રતાપ જેના દિલના દેવ છે (૨.૨.૩૪) અને જે વર્તમાનને એકને જ સાચ્ચો માને છે (૨.૩.૪૭) તથા વસંત એટલે વિલાસ એવું સમજે છે (૩.૪.૭૦) તે પ્રમદા કાન્તિકુમારીને વિલાસને માર્ગે લઈ જવા ઇચ્છે છે અને તે માટે કાન્તિકુમારીની યૌવનની લાગણીઓને સ્પર્શવા વારેવારે મથે છે. આના પરિણામની કલ્પના નાટકનાં બીજાં પાત્રોને પણ ક્યારેક-ક્યારેક આવી છે. પૂર્ણિમાએ કૌમુદી-ઉત્સવ ઊજવવા પોતાને ત્યાં આવવાનું પ્રમદા યશને નિમંત્રણ આપે છે અને કાંતિ પણ એ અંગે ઉમળકાથી વાત કરે છે ત્યારે કાંચન એક કોરે આડું જોઈને બોલે છે – “ને ત્ય્હાં પ્રમદાસુન્દરીના જાજરમાન /કાન્તિબાની મુગ્ધતાને ઝંખવશે.” (૩.૨.૧૮) પૂર્ણિમાને દિવસે જોગણ વસન્તધર્મ શીખવે છે અને પ્રમદા “વસન્ત એટલે વિલાસ” એવું કાંતિને સમજાવે છે ત્યારે વસન્ત પણ સ્વગત બોલે છે – “આ પ્રમદા કાન્તિને પછાડશે કે શું?” (૩.૪.૭૦) બીજે દિવસે ફૂલડોલના ઉત્સવ વેળા કાન્તિકુમારી જોગિયાનો વેશ પહેરી પોતાના જીવનના સૂનકારની વાત કરતી ઝૂર્યા કરે છે ત્યારે પ્રમદા વેલપડદા પાછળ રહેલી વિલાસકુંજો બતાવે છે અને એટલે આઘે નહીં તો પડોશમાં પધારવા વીનવે છે. વસન્ત કહે છે કે “ભાભી! ત્ય્હાં તો છે કૌવચનાં વન” અને કાન્તિ પણ કહે છે – “ભાભી! એ નથી મ્હારો દેશ” તોપણ પ્રમદા એને વિલાસકુંજોને માર્ગે લઈ તો જાય છે. (૩.૫.૮૮–૮૯) તેમ છતાં આ દિવસે કાન્તિ વિલાસકુંજો સુધી પહોંચી ન હોય એમ લાગે છે. કેમકે એ ઘટના તો આ પછી અમાસને દિવસે જ બને છે. | ||
અમાસને દિને ખગ્રાસ સૂર્યગ્રહણ છે. એ જોવાને માટે ભટ્ટરાજ અને યશદેવી સાગરતીરે દૂરબીન લઈને પહોંચ્યાં છે. ત્યાં કાન્તિકુમારી અને પ્રમદા પણ આવે છે. પ્રમદાને આજે કાન્તિનું સૌંદર્ય એવું ઊઘડેલું લાગે છે કે એને સ્ત્રીનેયે એનો મોહ થાય છે. (૩.૬.૯૬) રાજદંપતી ગયા પછી કાન્તિકુમારી પોતાનેયે જવા દેવાનું કહે છે ત્યારે પ્રમદા એને નિર્બંધ સ્વતંત્રતાની વાડીઓ સમી વિલાસકુંજોની ઝાંખી કરવાનું કહે છે. (૩.૬.૯૯) કાન્તિકુમારી પોતાના આત્માના અતિથિ ઇન્દુકુમારની યાદમાં ઝૂરે છે ત્યારે પ્રમદા એને ‘આ પ્રાર્થતા’ને પરણવાનું સૂચવે છે. કાન્તિકુમારી એને જવાબ વાળે છે કે “–ને આ તો છે માંસાહારીઃ;/નાખજે મ્હારા માંસનો ઢગલો એને.” (૩.૬.૧૦૦) એમાં જાણે કાન્તિકુમારી સંસારલગ્ન માટે તૈયાર હોય એવું સૂચવાય છે. પણ થોડી વાર પછી પ્રમાદ વિલાસકુંજોમાં ઝબકતા બે મણિઓ બતાવે છે ત્યારે કાન્તિકુમારી કહે છે – | અમાસને દિને ખગ્રાસ સૂર્યગ્રહણ છે. એ જોવાને માટે ભટ્ટરાજ અને યશદેવી સાગરતીરે દૂરબીન લઈને પહોંચ્યાં છે. ત્યાં કાન્તિકુમારી અને પ્રમદા પણ આવે છે. પ્રમદાને આજે કાન્તિનું સૌંદર્ય એવું ઊઘડેલું લાગે છે કે એને સ્ત્રીનેયે એનો મોહ થાય છે. (૩.૬.૯૬) રાજદંપતી ગયા પછી કાન્તિકુમારી પોતાનેયે જવા દેવાનું કહે છે ત્યારે પ્રમદા એને નિર્બંધ સ્વતંત્રતાની વાડીઓ સમી વિલાસકુંજોની ઝાંખી કરવાનું કહે છે. (૩.૬.૯૯) કાન્તિકુમારી પોતાના આત્માના અતિથિ ઇન્દુકુમારની યાદમાં ઝૂરે છે ત્યારે પ્રમદા એને ‘આ પ્રાર્થતા’ને પરણવાનું સૂચવે છે. કાન્તિકુમારી એને જવાબ વાળે છે કે “–ને આ તો છે માંસાહારીઃ;/નાખજે મ્હારા માંસનો ઢગલો એને.” (૩.૬.૧૦૦) એમાં જાણે કાન્તિકુમારી સંસારલગ્ન માટે તૈયાર હોય એવું સૂચવાય છે. પણ થોડી વાર પછી પ્રમાદ વિલાસકુંજોમાં ઝબકતા બે મણિઓ બતાવે છે ત્યારે કાન્તિકુમારી કહે છે – | ||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
કય્હાં? – હા; એ તો છે વાઘની આંખો; | કય્હાં? – હા; એ તો છે વાઘની આંખો; | ||
માંસભૂખી ને અંગારાઝરતી. | માંસભૂખી ને અંગારાઝરતી. | ||
પ્રેમપંખિણીના મારગ નથી એ. | પ્રેમપંખિણીના મારગ નથી એ. | ||
મ્હારો મારગ છે શિખરનો. (૩.૬.૧૧૧) | મ્હારો મારગ છે શિખરનો. (૩.૬.૧૧૧)</poem>}} | ||
{{Poem2Open}} | |||
એટલું જ નહીં, શિખરમાર્ગે જોગિયાનું છોગલું એને દેખાય છે, “ત્ય્હાં છે મ્હારો પ્રેમદેવ ને પ્રેમકેડીઃ / મ્હારો વસન્તમંદિરનો મહન્ત! /એ – એ; એ જ આતમદેવ –” એમ એ ઉદ્ગારે છે, પણ ત્યાં મેઘાડંબરનું ઘમસાણ જામે છે અને કાન્તિકુમારીની કરવેલ ઝાલી, પ્રેરી, દોરી, આકર્ષી, ધક્કેલી પ્રમદાસુંદરી એને બેએક પગથિયાં ઉતારે છે. હવામાંથી બાણ વાગ્યા સમું કાન્તિકુમારીને ત્યાં થાય છે. કુમારી પાછી વળે છે, પગલુંક પાછું ભરે છે. એવે વખતે વીજળી પડે છે, વિશ્વશિખરે ખગ્રાસ ગ્રહણ ઝઝૂમી રહે છે. ધૂમ્રવાદળ શો ડગમગતો, કાજળકાળો, વજ્રછાટ સમો એક પડછાયો ઝુંડમાં જાય છે. પાંખડી ઉદ્ગારી ઊઠે છે – “ધાવ રે! પુણ્યનાં પાણીએ./ વીજળી પડી, પાંખો જળી ગઈ.” (૩.૬.૧૧૨) | એટલું જ નહીં, શિખરમાર્ગે જોગિયાનું છોગલું એને દેખાય છે, “ત્ય્હાં છે મ્હારો પ્રેમદેવ ને પ્રેમકેડીઃ / મ્હારો વસન્તમંદિરનો મહન્ત! /એ – એ; એ જ આતમદેવ –” એમ એ ઉદ્ગારે છે, પણ ત્યાં મેઘાડંબરનું ઘમસાણ જામે છે અને કાન્તિકુમારીની કરવેલ ઝાલી, પ્રેરી, દોરી, આકર્ષી, ધક્કેલી પ્રમદાસુંદરી એને બેએક પગથિયાં ઉતારે છે. હવામાંથી બાણ વાગ્યા સમું કાન્તિકુમારીને ત્યાં થાય છે. કુમારી પાછી વળે છે, પગલુંક પાછું ભરે છે. એવે વખતે વીજળી પડે છે, વિશ્વશિખરે ખગ્રાસ ગ્રહણ ઝઝૂમી રહે છે. ધૂમ્રવાદળ શો ડગમગતો, કાજળકાળો, વજ્રછાટ સમો એક પડછાયો ઝુંડમાં જાય છે. પાંખડી ઉદ્ગારી ઊઠે છે – “ધાવ રે! પુણ્યનાં પાણીએ./ વીજળી પડી, પાંખો જળી ગઈ.” (૩.૬.૧૧૨) | ||
સૂચન એવું લાગે છે કે પ્રમદા કાન્તિકુમારીને વિલાસકુંજોમાં લઈ જઈ દેહભ્રષ્ટ કરવા શક્તિમાન નીવડી છે બીજે દિવસે એ કહે જ છે કે “કાન્તિબા તરસ્યાં હતાં;/ ને મ્હેં તો પરિતર્પ્યાં એમને.” કાન્તિ ત્યારથી મૂર્છિત અવસ્થામાં છે અને પ્રમદાને ગાલે કાળો ડાઘ છે; પણ એનો ખુલાસો તો પ્રમદા એવો કરે છે કે “કાલે વીજળી પડી તે/ કાન્તિબા કજળ્યાં ને હું સ્હોરાઈ.” (૩.૭.૧૧૫–૧૬) જોગણ પણ પછીથી કાન્તિકુમારી વિશે “પ્રેરણાપંખાળી પરણીને પાંગળી થઈ.” અને “ન પરણ્યા શું પરણી” વગેરે કહે છે. (૩.૮.૧૪૨) તે પણ કાન્તિકુમારીના જીવનમાં શું ઘટી ગયું તેનો નિર્દેશ કરે છે. | સૂચન એવું લાગે છે કે પ્રમદા કાન્તિકુમારીને વિલાસકુંજોમાં લઈ જઈ દેહભ્રષ્ટ કરવા શક્તિમાન નીવડી છે બીજે દિવસે એ કહે જ છે કે “કાન્તિબા તરસ્યાં હતાં;/ ને મ્હેં તો પરિતર્પ્યાં એમને.” કાન્તિ ત્યારથી મૂર્છિત અવસ્થામાં છે અને પ્રમદાને ગાલે કાળો ડાઘ છે; પણ એનો ખુલાસો તો પ્રમદા એવો કરે છે કે “કાલે વીજળી પડી તે/ કાન્તિબા કજળ્યાં ને હું સ્હોરાઈ.” (૩.૭.૧૧૫–૧૬) જોગણ પણ પછીથી કાન્તિકુમારી વિશે “પ્રેરણાપંખાળી પરણીને પાંગળી થઈ.” અને “ન પરણ્યા શું પરણી” વગેરે કહે છે. (૩.૮.૧૪૨) તે પણ કાન્તિકુમારીના જીવનમાં શું ઘટી ગયું તેનો નિર્દેશ કરે છે. | ||
| Line 194: | Line 221: | ||
‘ઇન્દુકુમાર’ની આ કથાસંઘટનામાં ઘણા મુદ્દાઓ ચર્ચવા જેવા છે પણ એ એક બીજા લેખનો વિષય છે. માટે અહીં અટકીએ. | ‘ઇન્દુકુમાર’ની આ કથાસંઘટનામાં ઘણા મુદ્દાઓ ચર્ચવા જેવા છે પણ એ એક બીજા લેખનો વિષય છે. માટે અહીં અટકીએ. | ||
પાદટીપ : | '''પાદટીપ :''' | ||
૧. અહીં ‘ઇન્દુકુમાર’ના અંક ૧,૨,૩નાં અનુક્રમે ઈ.સ. ૧૯૬૦, ઈ.સ. ૧૯૬૦ અને ઈ.સ. ૧૯૫૧નાં મુદ્રણોનો ઉપયોગ કર્યો છે. સંદર્ભ અંક, પ્રવેશ, પૃષ્ઠ એ ક્રમે આપ્યો છે. | ૧. અહીં ‘ઇન્દુકુમાર’ના અંક ૧,૨,૩નાં અનુક્રમે ઈ.સ. ૧૯૬૦, ઈ.સ. ૧૯૬૦ અને ઈ.સ. ૧૯૫૧નાં મુદ્રણોનો ઉપયોગ કર્યો છે. સંદર્ભ અંક, પ્રવેશ, પૃષ્ઠ એ ક્રમે આપ્યો છે. | ||
૨. નાટકમાં પાંખડીની માનું નામ સરલતા છે, જે કદાચ છાપભૂલ હોવાની શકયતા છે. ટિપ્પણમાં (પૃ. ૧૧૮) રસલતા નામ છે, જે અહીં સ્વીકાર્યું છે. | ૨. નાટકમાં પાંખડીની માનું નામ સરલતા છે, જે કદાચ છાપભૂલ હોવાની શકયતા છે. ટિપ્પણમાં (પૃ. ૧૧૮) રસલતા નામ છે, જે અહીં સ્વીકાર્યું છે. | ||
edits