પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/‘પ્લેટો–ઍરિસ્ટૉટલની કાવ્યવિચારણા': Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 37: Line 37:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>'''સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા ''' </poem>}}
{{Block center|<poem>'''સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા ''' </poem>}}
{{right|જયંત કોઠારી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
{{right|જયંત કોઠારી}}
આપણું આધુનિક સાહિત્ય અને સાહિત્યવિવેચન બન્ને પશ્ચિમથી પ્રભાવિત છે. આપણને ઘણી વાર પ્રશ્ન થાય છે કે સંસ્કૃત કાવ્યશાસ્ત્ર શું આધુનિક સાહિત્યકૃતિઓનું વિવેચન-વિશ્લેષણ કરવામાં, એની સાહિત્યિકતાને સ્ફુટ કરવામાં કામ આવી શકે ખરું? આ ગ્રંથમાં લેખકે મુખ્યત્વે ધ્વનિવિચાર અને રસવિચારે પકડાવેલાં ઓજારો આધુનિક કાવ્યવિવેચનમાં કેવી રીતે કામમાં આવી શકે તે ભરપૂર ઉદાહરણોથી બતાવ્યું છે. ઝીણી શાસ્ત્રસૂઝ ને ઝીણી કાવ્યસૂઝના સમન્વયે કાવ્યવિવેચનની એક નવી દિશા ખોલી આપી છે એમ કહેવાય. લેખકે ધ્વનિવિચારને અખૂટ કવિકર્મના દિગ્દર્શન તરીકે જોયો છે, રસવિચારની વસ્તુલક્ષિતા નૂતન દૃષ્ટિથી સ્થાપી આપી છે અને વક્રોક્તિવિચારની ઉપકૃતતા પણ તપાસી છે. ગ્રંથનું આલેખન પરિભાષાના ભાર વિના થયેલું હોવાથી અભ્યાસીઓ જ નહીં, કાવ્યરસિકો પણ એમાં પ્રવેશી શકે છે ને આનંદવિહાર કરી શકે છે.  
આપણું આધુનિક સાહિત્ય અને સાહિત્યવિવેચન બન્ને પશ્ચિમથી પ્રભાવિત છે. આપણને ઘણી વાર પ્રશ્ન થાય છે કે સંસ્કૃત કાવ્યશાસ્ત્ર શું આધુનિક સાહિત્યકૃતિઓનું વિવેચન-વિશ્લેષણ કરવામાં, એની સાહિત્યિકતાને સ્ફુટ કરવામાં કામ આવી શકે ખરું? આ ગ્રંથમાં લેખકે મુખ્યત્વે ધ્વનિવિચાર અને રસવિચારે પકડાવેલાં ઓજારો આધુનિક કાવ્યવિવેચનમાં કેવી રીતે કામમાં આવી શકે તે ભરપૂર ઉદાહરણોથી બતાવ્યું છે. ઝીણી શાસ્ત્રસૂઝ ને ઝીણી કાવ્યસૂઝના સમન્વયે કાવ્યવિવેચનની એક નવી દિશા ખોલી આપી છે એમ કહેવાય. લેખકે ધ્વનિવિચારને અખૂટ કવિકર્મના દિગ્દર્શન તરીકે જોયો છે, રસવિચારની વસ્તુલક્ષિતા નૂતન દૃષ્ટિથી સ્થાપી આપી છે અને વક્રોક્તિવિચારની ઉપકૃતતા પણ તપાસી છે. ગ્રંથનું આલેખન પરિભાષાના ભાર વિના થયેલું હોવાથી અભ્યાસીઓ જ નહીં, કાવ્યરસિકો પણ એમાં પ્રવેશી શકે છે ને આનંદવિહાર કરી શકે છે.  
{{Poem2Close}}
{{Poem2Close}}
19,010

edits

Navigation menu