સોનાનાં વૃક્ષો/કૃતિ-પરિચય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
Tags: Mobile edit Mobile web edit Advanced mobile edit
No edit summary
 
Line 3: Line 3:


{{Poem2Open}}
{{Poem2Open}}
અનુ-આધુનિક ગુજરાતી સર્જકોમાં નિબંધકાર તરીકે પણ મણિલાલ હ. પટેલનું નામ અને કામ નોંધપાત્ર રહ્યું છે. પ્રકૃતિ અને વૃક્ષવનરાજીની સહજ લીલાઓનું આલેખન આ નિબંધકારના નિબંધોમાં અગ્રતા ભોગવે છે. એમના વિવિધ નિબંધસંચયોમાંથી, વૃક્ષો, ઋતુઓ તથા પરિવેશના સૌંદર્યલોકને વર્ણવતા, કેટલાક ઉત્તમ નિબંધોનું, સર્જકે પોતે ચયન કરીને, ‘સોનાનાં વૃક્ષો’ નિબંધસંચય, ‘મિડિયા’ પ્રકાશન - જૂનાગઢ દ્વારા પ્રકાશિત કરાવ્યો હતો. હાલ આ સંચય ઉપલબ્ધ નથી. અહીં આ સંચયને, એમાંના ચિત્રો સાથે, રજૂ કરવાનો ઉપક્રમ છે. ‘સોનાનાં વૃક્ષો’ નિબંધ ‘મહુડા’નાં વૃક્ષોનું આલેખન કરે છે. આ નિબંધ ધોરણ ૧૦માં એક દાયકો (૨૦૦૭થી ૨૦૧૭) ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પસંદગી પામીને, અનેકોનો પ્રિય નિબંધ બન્યો હતો.
અનુ-આધુનિક ગુજરાતી સર્જકોમાં નિબંધકાર તરીકે પણ મણિલાલ હ. પટેલનું નામ અને કામ નોંધપાત્ર રહ્યું છે. પ્રકૃતિ અને વૃક્ષવનરાજીની સહજ લીલાઓનું આલેખન આ નિબંધકારના નિબંધોમાં અગ્રતા ભોગવે છે. એમના વિવિધ નિબંધસંચયોમાંથી, વૃક્ષો, ઋતુઓ તથા પરિવેશના સૌંદર્યલોકને વર્ણવતા, કેટલાક ઉત્તમ નિબંધોનું ચયન કરીને, ‘સોનાનાં વૃક્ષો’ નિબંધસંચય, ‘મિડિયા’ પ્રકાશન - જૂનાગઢ દ્વારા પ્રકાશિત કરાવ્યો હતો. હાલ આ સંચય ઉપલબ્ધ નથી. અહીં આ સંચયને, એમાંના ચિત્રો સાથે, રજૂ કરવાનો ઉપક્રમ છે. ‘સોનાનાં વૃક્ષો’ નિબંધ ‘મહુડા’નાં વૃક્ષોનું આલેખન કરે છે. આ નિબંધ ધોરણ ૧૦માં એક દાયકો (૨૦૦૭થી ૨૦૧૭) ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પસંદગી પામીને, અનેકોનો પ્રિય નિબંધ બન્યો હતો.
આ સંચયના નિબંધો વૃક્ષોની માહિતી નહિ પણ તરુવરોનો સૌંદર્યલોક, સભ્યતા અને સંસ્કૃતિ વિશે સાંકેતિક અભિવ્યકિત માટે સુખ્યાત છે.
આ સંચયના નિબંધો વૃક્ષોની માહિતી નહિ પણ તરુવરોનો સૌંદર્યલોક, સભ્યતા અને સંસ્કૃતિ વિશે સાંકેતિક અભિવ્યકિત માટે સુખ્યાત છે.
{{Right |'''– ડૉ. યોગેશ પટેલ'''<br>(અધ્યાપક : સતલાસણ આર્ટ્સ કૉલેજ)}}<br>
{{Right |'''– ડૉ. યોગેશ પટેલ'''<br>(અધ્યાપક : સતલાસણ આર્ટ્સ કૉલેજ)}}<br>

Navigation menu