ભજનરસ/સમસ્યા માં સંત જાણે: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
Line 25: Line 25:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''વસ્તુનો વિચાર એવો, જાણ્યા વિના જાણ.'''
'''વસ્તુનો વિચાર એવો, જાણ્યા વિના જાણ.'''
'''મૂળદાસ મૂળ જોતાં, હરિને નહીં હાણ.'''  
'''મૂળદાસ મૂળ જોતાં, હરિને નહીં હાણ.''' </poem>}}
તો આવી મૂળની કથા છે. રવિસાહેબ કહે છે :  
{{Poem2Open}}
'''રહે અડોલા, બોલ અબોલા,'''
તો આવી મૂળની કથા છે. રવિસાહેબ કહે છે :
'''જાણપણા જલ જાઈ.'''
{{Poem2Close}}
</poem>}}
{{Block center|<poem>'''રહે અડોલા, બોલ અબોલા,'''
{{gap}}'''જાણપણા જલ જાઈ.'''</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આત્મજ્ઞાનીનો જવાબ સુખદુઃખ વચ્ચે તેના અડોલ આસનમાં, વાદ-વિવાદની ગાજવીજ વચ્ચે તેના ગંભીર મૌનમાં. જાણિર ભયે અજાણ' એ તેની શાનાવસ્થા.  
આત્મજ્ઞાનીનો જવાબ સુખદુઃખ વચ્ચે તેના અડોલ આસનમાં, વાદ-વિવાદની ગાજવીજ વચ્ચે તેના ગંભીર મૌનમાં. જાણિર ભયે અજાણ' એ તેની શાનાવસ્થા.  
Line 43: Line 44:
{{Poem2Open}}
{{Poem2Open}}
પરમ શુદ્ધ ચૈતન્યને પામવું હોય તો પોતાના ચિત્તનો અરીસો ચોખ્ખો કરવો એ એક જ ઉપાય છે.  
પરમ શુદ્ધ ચૈતન્યને પામવું હોય તો પોતાના ચિત્તનો અરીસો ચોખ્ખો કરવો એ એક જ ઉપાય છે.  
'''વાણીએ વિચાર... જોનારો તે જાય'''  
{{Poem2Close}}
{{center|'''વાણીએ વિચાર... જોનારો તે જાય''' }}
{{Poem2Open}}
પરમની શોધમાં જયાં વાણી સ્તંભિત બની જાય, મન વિચારશૂન્ય બની જાય અને પ્રાણ નિસ્યંદિત બની જાય ત્યારે શી ઘટના આવિર્ભાવ પામે છે? ‘ગાનારો તે ગાય' શરીરની અંદર જ મહદાત્મ બેઠો છે તે અનાહત ‘હંસ-ગાયત્રી' ગાવા લાગે છે. શ્વાસઉચ્છ્વાસ સાથે અનાયાસ અને અવિરત ‘સોડહં’ નાદ ઊઠે તે ‘હંસ-ગાયત્રી.' જે તત્ત્વઝંકાર બ્રહ્માંડ ભરીને થઈ રહ્યો છે તે માનવ-શરીરના રોમે-રોમમાં ઝંકૃત થતો સંભળાય છે. પરિબ્રહ્મ હવે આઘો કે અળગો નથી રહેતો પણ પિંડમાં જ આવી વસેલો અનુભવાય છે. પણ એને જોનારો તે જાય' — જોવા માગતો જીવ પોતે જ લય પામે છે. સંતોની વાણીમાં : ‘લુણ કી પુતલી ગીર ગઈ જલ મેં' મીઠાની પૂતળી સમુદ્રમાં ઓગળી ગઈ, પછી એ બહાર શી રીતે આવે?  
પરમની શોધમાં જયાં વાણી સ્તંભિત બની જાય, મન વિચારશૂન્ય બની જાય અને પ્રાણ નિસ્યંદિત બની જાય ત્યારે શી ઘટના આવિર્ભાવ પામે છે? ‘ગાનારો તે ગાય' શરીરની અંદર જ મહદાત્મ બેઠો છે તે અનાહત ‘હંસ-ગાયત્રી' ગાવા લાગે છે. શ્વાસઉચ્છ્વાસ સાથે અનાયાસ અને અવિરત ‘સોડહં’ નાદ ઊઠે તે ‘હંસ-ગાયત્રી.' જે તત્ત્વઝંકાર બ્રહ્માંડ ભરીને થઈ રહ્યો છે તે માનવ-શરીરના રોમે-રોમમાં ઝંકૃત થતો સંભળાય છે. પરિબ્રહ્મ હવે આઘો કે અળગો નથી રહેતો પણ પિંડમાં જ આવી વસેલો અનુભવાય છે. પણ એને જોનારો તે જાય' — જોવા માગતો જીવ પોતે જ લય પામે છે. સંતોની વાણીમાં : ‘લુણ કી પુતલી ગીર ગઈ જલ મેં' મીઠાની પૂતળી સમુદ્રમાં ઓગળી ગઈ, પછી એ બહાર શી રીતે આવે?  
'''સંગતથી સૂધ... સ્થિરતા ન થાય'''  
{{Poem2Close}}
{{center|'''સંગતથી સૂધ... સ્થિરતા ન થાય'''}}
{{Poem2Open}}
સત્સંગનો મહિમા ગાતાં સંતો થાકતા નથી. માટીના ખોળિયામાં આવીને માનવીની સૂધબૂધ હરાઈ ગઈ છે. નથી એને અસલ ઘરની ખબર, નથી અવ્વલ રૂપની ખબર. પોતાને ઘેર પહોંચેલા સંતો એને પંથે અજવાળું પાથરે છે, વર્તનનો દીવો હાથમાં લઈ એ મૂંગા મૂંગા કહેતા જાય છે ઃ ‘વરતન જોઈ વસ્તુ વોરીએ'. સંતોની સંગતથી સાચા-ખોટાનું ભાન થાય, મન એમના ગુણોની આપમેળે પ્રશંસા કરવા માંડે ત્યારે આ ગુણોને સંભારનારો અગમની વાટે વહેતો થઈ જાય છે. વખાણે તે વાય' આ સાદા શબ્દોમાં મને તો પ્રાણની ઉત્થાન ભૂમિકાનાં દર્શન થાય છે. ‘ગુણ વખાણું અતિ ભારી, અલકા ગુણ વખાણું અતિ ભારી' ગાતો ગુણજ્ઞ આત્મા એ મહિમાના સૂરેસૂરે હદ-બેહદની પાર પહોંચી જાય છે. મૂળદાસે જે ‘ગુરુ મહિમા' લખ્યો છે તેમાં એ કહે છે :
સત્સંગનો મહિમા ગાતાં સંતો થાકતા નથી. માટીના ખોળિયામાં આવીને માનવીની સૂધબૂધ હરાઈ ગઈ છે. નથી એને અસલ ઘરની ખબર, નથી અવ્વલ રૂપની ખબર. પોતાને ઘેર પહોંચેલા સંતો એને પંથે અજવાળું પાથરે છે, વર્તનનો દીવો હાથમાં લઈ એ મૂંગા મૂંગા કહેતા જાય છે ઃ ‘વરતન જોઈ વસ્તુ વોરીએ'. સંતોની સંગતથી સાચા-ખોટાનું ભાન થાય, મન એમના ગુણોની આપમેળે પ્રશંસા કરવા માંડે ત્યારે આ ગુણોને સંભારનારો અગમની વાટે વહેતો થઈ જાય છે. વખાણે તે વાય' આ સાદા શબ્દોમાં મને તો પ્રાણની ઉત્થાન ભૂમિકાનાં દર્શન થાય છે. ‘ગુણ વખાણું અતિ ભારી, અલકા ગુણ વખાણું અતિ ભારી' ગાતો ગુણજ્ઞ આત્મા એ મહિમાના સૂરેસૂરે હદ-બેહદની પાર પહોંચી જાય છે. મૂળદાસે જે ‘ગુરુ મહિમા' લખ્યો છે તેમાં એ કહે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
'''હું વળી વળી ગુરુને વખાણું,'''
'''હું વળી વળી ગુરુને વખાણું,'''
{{right|'''સત્ ગુરુ ગોવિંદ કરી જાણું,'''}}
{{gap}}'''સત્ ગુરુ ગોવિંદ કરી જાણું,'''
<nowiki>*</nowiki>
{{center|✽}}
'''ગુરુનાં વચન સરવે વૈએ'''  
'''ગુરુનાં વચન સરવે વૈએ'''  
{{right|'''તો તો મોટી દશા હૈએં'''}}
{{gap}}'''તો તો મોટી દશા હૈએં'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 59: Line 64:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
'''મૂળદાસ કહે માની લેવું, નહીં મૂળ માપ.'''  
'''મૂળદાસ કહે માની લેવું, નહીં મૂળ માપ.''' </poem>}}
વળી કહે છે :  
{{Poem2Open}}
વળી કહે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
'''નરા પંખી નિર્ગુણ થયો, આપમાં અર્ધ્ય આપ'''
'''નરા પંખી નિર્ગુણ થયો, આપમાં અર્ધ્ય આપ'''
'''મૂળદાસ કહે એ તત્ત્વદર્શી, નહીં થાપ ને ઉથાપ.'''  
'''મૂળદાસ કહે એ તત્ત્વદર્શી, નહીં થાપ ને ઉથાપ.''' </poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રકૃતિની પકડમાંથી મુક્ત થયેલો અલિપ્ત આત્મા જ્યારે પોતાને પામે છે ત્યારે તેને માટે ક્યાંયે તત્ત્વને સ્થાપવા ઉથાપવાનું રહેતું નથી.  
પ્રકૃતિની પકડમાંથી મુક્ત થયેલો અલિપ્ત આત્મા જ્યારે પોતાને પામે છે ત્યારે તેને માટે ક્યાંયે તત્ત્વને સ્થાપવા ઉથાપવાનું રહેતું નથી.  
Line 75: Line 83:
'''હદ-બેહદથી ન્યારા રહે, ઉનકા નામ ફકીર,'''  
'''હદ-બેહદથી ન્યારા રહે, ઉનકા નામ ફકીર,'''  
</poem>}}
</poem>}}
 
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = એક દેહ, એક આતમા
|previous = એક દેહ, એક આતમા
|next = નાટક નવરંગી
|next = નાટક નવરંગી
}}
}}

Navigation menu