શેક્‌સ્પિયર: Difference between revisions

Jump to navigation Jump to search
m
: Change site name
No edit summary
Tag: Manual revert
m (: Change site name)
 
(5 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{#seo:
{{#seo:
|title_mode= replace
|title_mode= replace
|title= શેક્‌સ્પિયર - Ekatra Wiki
|title= શેક્‌સ્પિયર - Ekatra Foundation
|keywords= શેક્‌સ્પિયર, સંતપ્રસાદ ભટ્ટ
|keywords= શેક્‌સ્પિયર, સંતપ્રસાદ ભટ્ટ
|description=This is home page for this wiki
|description=This is home page for this wiki
|image=
|image= Shakespere Book Cover.jpg
|image_alt=Wiki Logo
|image_alt=Wiki Logo
|site_name=Ekatra Wiki
|site_name=Ekatra Foundation
|locale=gu-IN
|locale=gu-IN
|type=website
|type=website
Line 13: Line 13:


{{BookCover
{{BookCover
 
|cover_image = File:Shakespere Book Cover.jpg
|title = શેક્‌સ્પિયર, સંતપ્રસાદ ભટ્ટ
|title = શેક્‌સ્પિયર
|author = મકરન્દ દવે
|author = સંતપ્રસાદ ભટ્ટ
}}
}}


{{Box
{{Box
Line 34: Line 33:
* [[શેક્‌સ્પિયર/શેક્‌સ્પિયર : પ્રતિભા-છબી (‘સંસ્કૃતિ’ના તંત્રીના બે બોલ)|શેક્‌સ્પિયર : પ્રતિભા-છબી (‘સંસ્કૃતિ’ના તંત્રીના બે બોલ)]]
* [[શેક્‌સ્પિયર/શેક્‌સ્પિયર : પ્રતિભા-છબી (‘સંસ્કૃતિ’ના તંત્રીના બે બોલ)|શેક્‌સ્પિયર : પ્રતિભા-છબી (‘સંસ્કૃતિ’ના તંત્રીના બે બોલ)]]
* [[શેક્‌સ્પિયર/મૃત્યુંજયની ચતુર્થ શતાબ્દી|મૃત્યુંજયની ચતુર્થ શતાબ્દી]]
* [[શેક્‌સ્પિયર/મૃત્યુંજયની ચતુર્થ શતાબ્દી|મૃત્યુંજયની ચતુર્થ શતાબ્દી]]
* [[શેક્‌સ્પિયર/કીર્તિમંદિરમાં શેક્‌સ્પિયર |1. કીર્તિમંદિરમાં શેક્‌સ્પિયર ]]
* [[શેક્‌સ્પિયર/કીર્તિમંદિરમાં શેક્‌સ્પિયર|1. કીર્તિમંદિરમાં શેક્‌સ્પિયર]]
* [[શેક્‌સ્પિયર/સ્ટ્રેટફર્ડના શેક્‌સ્પિયર|2. સ્ટ્રેટફર્ડના શેક્‌સ્પિયર]]
* [[શેક્‌સ્પિયર/સ્ટ્રેટફર્ડના શેક્‌સ્પિયર|2. સ્ટ્રેટફર્ડના શેક્‌સ્પિયર]]
* [[શેક્‌સ્પિયર/‘પારકે પીંછે?’|3. ‘પારકે પીંછે?’]]
* [[શેક્‌સ્પિયર/‘પારકે પીંછે?’|3. ‘પારકે પીંછે?’]]
Line 46: Line 45:
* [[શેક્‌સ્પિયર/નવું નટઘર|11. નવું નટઘર]]
* [[શેક્‌સ્પિયર/નવું નટઘર|11. નવું નટઘર]]
* [[શેક્‌સ્પિયર/રાજભૃત્યો|12. રાજભૃત્યો]]
* [[શેક્‌સ્પિયર/રાજભૃત્યો|12. રાજભૃત્યો]]
* [[શેક્‌સ્પિયર/આયુષ્યમાન સિદ્ધિ અને –|13. આયુષ્યમાન સિદ્ધિ  અને –]]
* [[શેક્‌સ્પિયર/આયુષ્યમાન સિદ્ધિ અને –|13. આયુષ્યમાન સિદ્ધિ  અને –]]
* [[શેક્‌સ્પિયર/સ્વસ્થ મનનાં સંભારણાં|14. સ્વસ્થ મનનાં સંભારણાં]]
* [[શેક્‌સ્પિયર/સ્વસ્થ મનનાં સંભારણાં|14. સ્વસ્થ મનનાં સંભારણાં]]
}}
}}
<br><center>
{| style="background-color: #fdffe7; border: 1px solid #fceb92;width:80%"
|-
|style="vertical-align: middle; padding: 20px;" | {{justify|{{gap}}આચાર્યશ્રી ભટ્ટે શેસ્પિયર-સાહિત્યનો ગંજ ઠીકઠીક ઉથામ્યો છે. અનેક દૃષ્ટિબિંદુઓ એમની નજર સામે તરવરે છે, બીજાઓનો અભિપ્રાયતંતુ ગૂંથી લે ત્યારે પણ એ વળ એવો આપે છે કે ચિંતનરજ્જુ પોતાનું આગવું ગૂંથાતું આવે. અભિવ્યકિતની મૌલિકતા, ઊડીને આંખે વળગે એ પ્રકારની છે. બહુશ્રુતપણું લોહીમાં એવું ભળી ગયું છે કે ત્વચાની ચમકની જેમ એક નિજી તત્ત્વ રૂપે એ પ્રકાશે છે...}}
{{justify|{{gap}}આચાર્યશ્રી ભટ્ટ એકસાથે અનેકાવધાની છે, શેક્‌સ્પિયરના જીવનની, એલિઝાબેથયુગની, સમગ્ર યુરોપીય સંસ્કૃતિની નાની-નાની વિગતોમાંથી ખપ પૂરતી તે તે પ્રસંગે તેઓ ઊંચકી લે છે, પણ સારોય વખત એમની નજર તો ઠરી હોય છે શેક્‌સ્પિયર પ્રતિભાની અખિલાઈ ઉપર. એ અખિલાઈ આખી તો કેમ કરી આલેખાય, પણ એનો આલેખ સરખો આંકી શકાય – અરે ઇંગિત પણ આપી શકાય તોય એ નાની વાત નથી. કવિના માનવી તરીકેના જીવનની કે એના લેખન અંગેની ઐતિહાસિક વિગતો કડીબદ્ધ રજૂ કરવી એ આચાર્યશ્રી સંતપ્રસાદનો આશય છે જ નહીં, એમણે તો અત્યાર સુધી સુલભ થયેલી કવિજીવનની વિગતોને અને કવિનાં કાવ્યો-નાટકોને એકસાથે નજરમાં રાખીને શેક્‌સ્પિયરની પ્રતિભા-છબી આપવાનું બીડું ઝડપ્યું છે. અંગ્રેજી—સંસ્કૃત—ગુજરાતી ભાષાની જીવનભરની આત્મીયતાભરી સાધના, ત્રણે ભાષાનો સંદર્ભવૈભવ લેખકને આ આશય પૂરો પાડવામાં મદદરૂપ નીવડે છે. ભાષાત્રિવેણીના અભિષેકથી એ કવિપ્રતિભાની પ્રભાવના કરે છે.}}


{{right|ઉમાશંકર જોશી}}
|}
</center>
[[Category:વિવેચન]]
[[Category:વિવેચન]]

Navigation menu