શેક્‌સ્પિયર/કીર્તિમંદિરમાં શેક્‌સ્પિયર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 4: Line 4:


{{Poem2Open}}
{{Poem2Open}}
વિલિયમ શેક્‌સ્પિયરના અવસાન બાદ સાત વર્ષે સને 1623માં, હયાતીમાં એણે જે પ્રસિદ્ધ કરવાની ખેવના નહોતી રાખી, એ બધાંયે નાટ્યસર્જનોનું કીર્તિમંદિર એના સાથી નટો હેમિંગ<ref name="1">'''1. હેમિંગ અને કૉન્ડેલ'''<br>
વિલિયમ શેક્‌સ્પિયરના અવસાન બાદ સાત વર્ષે સને 1623માં, હયાતીમાં એણે જે પ્રસિદ્ધ કરવાની ખેવના નહોતી રાખી, એ બધાંયે નાટ્યસર્જનોનું કીર્તિમંદિર એના સાથી નટો હેમિંગ<ref>'''1. હેમિંગ અને કૉન્ડેલ'''<br>
1616માં શેક્‌સ્પિયરનું અવસાન થયું. 1619માં રિચાર્ડ બરબેજનું અવસાન થયું. બરબેજના પિતાએ લંડનનું પહેલું નટઘર ‘થિયેટર’ 157પમાં નદીકાંઠે બાંધેલું. પુત્ર રિચાર્ડે પ્રસિદ્ધ નટઘર ‘ગ્લોબ' બાંધ્યું. શેક્‌સ્પિયરનાં મહાન નાટકોમાં મુખ્ય અભિનેતા બરબેજ હતો. એમના નાટકમંડળનું નામ ‘ચેમ્બરલેન મંડળી’ હતું. પાછળથી રાજ્યાશ્રય પામીને તેઓ ‘રાજનટ મંડળી’ ગણાયા (King's Men). હેન્રી કૉન્ડેલ એ મંડળીના જૂના જોગી હતા અને 1619થી એમણે વહીવટ સંભાળ્યો. 1619માં લંડનની બધી નટમંડળીઓ વતી હેમિંગે રાજ્ય જોડે વાટાઘાટો કરી કરાર કર્યો. હેમિંગ અને કૉન્ડેલના વહીવટમાં હજારો પાઉન્ડની વહેંચણી અને હિસાબ એવા ચોખ્ખા રાખવામાં આવ્યા કે એક પણ કજિયો અદાલતે નથી નોંધાયો. નાગરિકો તરીકે એમની પ્રતિષ્ઠા એવી હતી કે પોતાના વિસ્તારના દેવળનો વહીવટ તેઓ કરતા. અકાળે અવસાન પામેલા નટોનાં બાળબચ્ચાં એમને આશ્રયે ઉછેર પામતાં એવી ઉભયની શાખ હતી. શેક્‌સ્પિયરનાં દૈવી સંતાનો – એનાં નાટકો – હેમિંગ અને કૉન્ડેલનું રક્ષણ પામે એમાં શું આશ્ચર્ય? એમણે પ્રસ્તાવનામાં નોંધ્યું છે : “સદ્ગત મિત્રનાં અનાથ નાટકોને એકઠાં કરીને પાલકપિતાને સોંપવાનો મિત્રધર્મ અમે બજાવ્યો છે, અમે તર્પણ કર્યું છે.” આ ધર્મકાર્ય કેવળ નિષ્કામ ભાવે એમણે હાથ ધર્યું અને લખ્યું : “શેક્‌સ્પિયર જેવા અધિકારી મિત્ર અને સાથીના સ્મરણને ચિરંજીવ પદ આપવા આ કર્યું છે.”<br>
1616માં શેક્‌સ્પિયરનું અવસાન થયું. 1619માં રિચાર્ડ બરબેજનું અવસાન થયું. બરબેજના પિતાએ લંડનનું પહેલું નટઘર ‘થિયેટર’ 157પમાં નદીકાંઠે બાંધેલું. પુત્ર રિચાર્ડે પ્રસિદ્ધ નટઘર ‘ગ્લોબ' બાંધ્યું. શેક્‌સ્પિયરનાં મહાન નાટકોમાં મુખ્ય અભિનેતા બરબેજ હતો. એમના નાટકમંડળનું નામ ‘ચેમ્બરલેન મંડળી’ હતું. પાછળથી રાજ્યાશ્રય પામીને તેઓ ‘રાજનટ મંડળી’ ગણાયા (King's Men). હેન્રી કૉન્ડેલ એ મંડળીના જૂના જોગી હતા અને 1619થી એમણે વહીવટ સંભાળ્યો. 1619માં લંડનની બધી નટમંડળીઓ વતી હેમિંગે રાજ્ય જોડે વાટાઘાટો કરી કરાર કર્યો. હેમિંગ અને કૉન્ડેલના વહીવટમાં હજારો પાઉન્ડની વહેંચણી અને હિસાબ એવા ચોખ્ખા રાખવામાં આવ્યા કે એક પણ કજિયો અદાલતે નથી નોંધાયો. નાગરિકો તરીકે એમની પ્રતિષ્ઠા એવી હતી કે પોતાના વિસ્તારના દેવળનો વહીવટ તેઓ કરતા. અકાળે અવસાન પામેલા નટોનાં બાળબચ્ચાં એમને આશ્રયે ઉછેર પામતાં એવી ઉભયની શાખ હતી. શેક્‌સ્પિયરનાં દૈવી સંતાનો – એનાં નાટકો – હેમિંગ અને કૉન્ડેલનું રક્ષણ પામે એમાં શું આશ્ચર્ય? એમણે પ્રસ્તાવનામાં નોંધ્યું છે : “સદ્ગત મિત્રનાં અનાથ નાટકોને એકઠાં કરીને પાલકપિતાને સોંપવાનો મિત્રધર્મ અમે બજાવ્યો છે, અમે તર્પણ કર્યું છે.” આ ધર્મકાર્ય કેવળ નિષ્કામ ભાવે એમણે હાથ ધર્યું અને લખ્યું : “શેક્‌સ્પિયર જેવા અધિકારી મિત્ર અને સાથીના સ્મરણને ચિરંજીવ પદ આપવા આ કર્યું છે.”<br>
We have but collected them, and done an office to the dead, to procure his orphans guardians; without ambition either of self-profit or fame; only to keep the memory of so worthy a friend and fellow alive as was our Shakespeare,.....<br>
We have but collected them, and done an office to the dead, to procure his orphans guardians; without ambition either of self-profit or fame; only to keep the memory of so worthy a friend and fellow alive as was our Shakespeare,.....<br>
Line 11: Line 11:
હેમિંગ અને કૉન્ડેલને નાટકો માટે મુદ્રણાલય શોધવામાં કેવી મુશ્કેલી નડી હશે તેનો ખ્યાલ એ હકીકતથી મળે છે કે જેગાર્ડ પાસે જ એમણે ફૉલિયો આવૃત્તિ છપાવી!<br>
હેમિંગ અને કૉન્ડેલને નાટકો માટે મુદ્રણાલય શોધવામાં કેવી મુશ્કેલી નડી હશે તેનો ખ્યાલ એ હકીકતથી મળે છે કે જેગાર્ડ પાસે જ એમણે ફૉલિયો આવૃત્તિ છપાવી!<br>
સેલિસબરી કુટુંબની ફૉલિયો પ્રતમાં હેમિંગ અને કૉન્ડેલને ઉદ્દેશીને લખાયેલી આવી ચાર પંક્તિ મળી આવી છે :<br>
સેલિસબરી કુટુંબની ફૉલિયો પ્રતમાં હેમિંગ અને કૉન્ડેલને ઉદ્દેશીને લખાયેલી આવી ચાર પંક્તિ મળી આવી છે :<br>
“તમે ભેગા મળીને કષ્ટ ઉઠાવ્યું અને અમને આ શિષ્ટ સૂરાવલિનું પ્રદાન કર્યું. આ કેવું પુણ્ય કર્તવ્ય હતું તે વ્યક્ત નહિ કરું. કહીશ આટલું જ – તમે જીવિતોને મુગ્ધ કર્યા છે, સદ્ગતને સ્નેહ અર્ધો છે.”v
“તમે ભેગા મળીને કષ્ટ ઉઠાવ્યું અને અમને આ શિષ્ટ સૂરાવલિનું પ્રદાન કર્યું. આ કેવું પુણ્ય કર્તવ્ય હતું તે વ્યક્ત નહિ કરું. કહીશ આટલું જ – તમે જીવિતોને મુગ્ધ કર્યા છે, સદ્ગતને સ્નેહ અર્ધો છે.”<br>
{{gap}}To you that jointly with undaunted pains,<br>
{{gap}}To you that jointly with undaunted pains,<br>
{{gap}}Vouchsafed to chant to us these noble strains.<br>
{{gap}}Vouchsafed to chant to us these noble strains.<br>

Navigation menu